________________
૧૧૬
खयपरिणामे सिद्धा, नराण पणजोगुवसमसेढीए । इय पर सन्निवाइय भेया वीस असंभविणो ॥ ६८ ॥
ક્ષાયિક પારિણામિક ભેઢે સિદ્ધો, મનુષ્યને ઉપશમશ્રેણિમાં પાંચ સચાગિ ભાંગા, આ પદર ભેદ્ય સન્નિપાતિકના છે. વીશ ભાંગો
અસભવી છે. !! ૬૮ ॥
मोसम मीसो, चाइसु अट्टकम्मसु य सेसा | धम्माइ पारिणामिय भावे खंधा उदइए वि ॥ ६९ ॥''
ઉપશમભાવ માહનીય ક`ને વિષે, ક્ષાયેાપશમિક ભાવ ચાર ઘાતિમાં અને બાકીના ભાવા આઠે કમ`માં છે. ધર્માસ્તિકાયાદિ પારિ ામિક ભાવે છે, તથા ધેા ઔયિકસાવે પશુ હોય છે. ૫ ૬૯ ૫ सम्माइचउसु तिग चउ, भावा चउ पणुवसामगुवसंते । च खीणापुव्वि तिन्नि, सेसगुणट्ठाणगेगजिए || ७० ।।
સમ્યકૂત્ત્વાદિ ચાર ( ગુણુઠાણામાં ) ત્રણ કે ચાર ભાવે, ઉપશામક અને ઉપશાંતમાં ચાર કે પાંચ ભાવા છે. ક્ષીણમેહ અને અપૂર્વ કરણમાં ચાર બાકીના ગુણુઠાણામાં ત્રણ ભાવા છે. એક જીવને આશ્રયી આ જાવું. ॥ ૭૦ ||
संखिज्जेगमसंखं, परित्तजुत्तनियपयजुयं तिविहं ।
एवमणतं पि तिहा, जहन्नमज्झुकसा सव्वे ॥ ७१ ॥
સંખ્યાતુ એક જ ( પ્રકારનુ), પરિત યુક્ત અને સ્વપદ (અસંખ્યાત) : થી યુક્ત અસંખ્યાત ત્રણ પ્રકારનુ, એજ પ્રમાણે અનંત પણ ત્રણ પ્રકારનું આ બધા જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ હાય છે. ા ૭૧ ૫
लहु संखिज्जं दु च्चिय, अओ परं मज्झिमं तु जा गुरूयं । जंबूदीवपमाणयच उपल्लपरूवणाइ इमं ॥ ७२ ॥
જઘન્ય સંખ્યાતુ છે, ત્યાર પછી ઉત્કૃષ્ટ સુધીના મધ્યમ, જમ્મૂદ્વીપ પ્રમાણના ચાર પ્યાલાની પ્રરૂપણાથી આ ( ઉત્કૃષ્ટ સખ્યાતુ) જાણવું. ॥ ૭૨ ॥
1
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org