Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 115
________________ ૧૦૧ નમે નમ: શ્રીગુરુએમ સૂર .. ષડશીતિ (ચતુર્થ–કર્મગ્રંથ) ગાથા-શબ્દાર્થ नमिय जिण जिअमग्गण,-गुणठाणुवओगजोगलेसाओ ... बंधप्पबहू भावे, संखिज्जाइ किमवि वुच्छ ॥२॥ શ્રી જિનેશ્વર દેવને નમસ્કાર કરીને જીવસ્થાનક, માગણસ્થાનક ગુણસ્થાનક, ઉપયોગ, ગ, વેશ્યા, બંધ, અ૯૫બહુત્વ, ભાવ, સંખ્યાતાદિ કંઈક કહીશ....(૧) [ નીમચ gિradવા, વાદ-નિયાણપણુ ગુણકાળ जोगुवओगो लेसा, बंधुदओदीरणासत्ता ॥१॥ શ્રી જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરીને ચૌદ છવ સ્થાનકને વિષે ગુણસ્થાનક, યોગ, ઉપગ, વેશ્યા, બંધ, ઉદય ઉદીરણા, સત્તા કહેવાના છે. ૧ तह मूल चउदमग्गण,-ठाणेसु बासठि उत्तरेसुच। जिअ-गुण जोगुवओगा, लेखप्पबहु च छटाणा ॥२॥ તથા મૂલ ચૌદ માર્ગણ સ્થાને તથા ઉત્તર ૬૨ માર્ગણાસ્થાનકેને વિષે જવ, ગુણઠાણા, યોગ, ઉપગ, લેક્શા અલ્પબદુત્વ છ સ્થાનક કહીશું. ૨ चउदसगुणेसुजिअजो,-गुवओगलेसा य बंधहेऊय, बंधाइचउ अप्पा,-बहु च तो भावसंखाइ ॥३॥ ચૌદ ગુણસ્થાણુકેમાં જીવ, યોગ, ઉપયોગ, વેશ્યા, બંધહેતુ, બંધાદિ, ચાર, અલ્પબદુત્વ (કહીશું તથા) ભાવ અને સંખ્યાદિ (કહીશું) ૩] [ આ ત્રણ ગાથાઓ દ્વાર ગાથા છે મૂળમાં નથી. ] इह सुइमबायरेगिदि-बितिचउअसन्निसनिपंचिंदी બન્નત્તા, પુના, મેળ વરસ નિયા શર Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136