Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 120
________________ ૧૦૬ ભૈ, મતિશ્રુત – અવધિ કિમાં અવિરતિ આદિ નવ ગુણુસ્થાનક જાણવા ॥ ૨૧ ॥ अड उवसमि च वेयगि, खइगे इक्कार मिच्छतिगि देखे ! सुहुमे य सठाणं तेर जोग आहार सुकाए ||२२|| ઉપશમમાં આઠ (૪ થી ૧૧), વેદકમાં ચાર (૪ થી ૭), ક્ષાયિકમાં અગ્યાર (૪ થી ૧૪), મિથ્યાત્વત્રિક દેશવિરતિ, સૂક્ષ્મમાં પાત પેાતાના ગુણસ્થાનકા (ત્રણે) ચાગ-આહારક-શુલ વૈશ્યામાં તેર ગુણસ્થાનક જાણવા. ॥ ૨૨ ॥ अस्सन्निसु पढमदुगं, पढमतिलेसासु छच्च दुसु सत्त । ૧૪મંતિમસ્તુ અજ્ઞેયા, બનારે માળાનું મુળ રરૂ॥ અસજ્ઞીમાં પ્રથમ એ, પ્રથમ ત્રણ વેશ્યામાં છ, જેમાં સાત, અણુાહારકમાં પ્રથમ એ, છેલ્લા બે, અને અવિરતિ આમ માણા સ્થાનકામાં ગુણસ્થાનક જાણવા ॥ ૨૩ || માગણુામાં યાગ सच्चेयर मीस 'असच्चमोस मणवइ विउब्वियाहारा । 'उरल मीसा कंम्मण, इय जोगा कम्ममणहारे ||२४|| સત્ય-અસત્ય-મિશ્ર-અસત્યઅમૃષા મનાયેાગ, (ચાર) વચનાગ વૈક્રિય, આંહારક, ઔદારિક, ત્રણે મિશ્ર, કાણુ આ (પંદર) યાગ છે. અણાહારી માંગણામાં કાણુ કાયયેાગ જાણવા. ારકા नरगइ पणिदि तस तणु, अचक्खु नर नपु कसाय सम्मदुगे । सन्नि छळेसाहारग, भव्व मइ सुओहिदुगि सव्वे ॥२५॥ મનુષ્યગતિ – પોંચેન્દ્રિય-ત્રસકાય કાયયેાગ–અચક્ષુ-પુરૂષ-નપુસક ક્યાય—સમ્યક્ત્વ દ્વિક (ક્ષાયેાપશમિક ક્ષાયિક ) સ’શી—છ લેશ્યા આહારી ભવ્ય-મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન–વધિદ્ધિકને વિષે સવે ચાગ જાણવા. નારપા तिरि इत्थि अज्य खासण, अनाण उत्रसम अभव्व मिच्छेषु । તેહાતુપાળા, उरलदुगूण સુરનરÇ રદ્દી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136