Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 91
________________ ગુણુસ્થાનક મિશ્ર અવિરત સમ્યગ્દષ્ટિ અયેાગી મિથ્યાષ્ટિ અહપબહેને અસ ખ્યાત જીજી 199 અનત શુષુ Jain Education International ی 99 ફાળ વધારે છે તથા લા, થા ગુણસ્થાનથી ખાવી શકે છે. ચારે ગતિમાં ઘણા હોય છે. અનંતા સિદ્ધોને પણુ ગણ્યા છે. વનસ્પતિના જીવા સિદ્ધોથી પણ અનતગુણ છે તેથી ૮૯. અહી* ઉત્કૃષ્ટની અપેક્ષાએ ઉપશાંતમેાહથી ક્ષીણમાહ સંખ્યાતગુણુ કહ્યા છે એટલે કે ઉપશાંતમાહ ગુરુસ્થાનકે ઉત્કૃષ્ટથી જીવાની સખ્યા જે હાય તેના કરતા ક્ષીણમેહ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટથી જીવાની સખ્યા સંખ્યાતગુણુ છે, બાકી કયારેક ક્ષીણમાહ ગુણુ સ્થાનકે જધન્ય કે મધ્યમ સ ંખ્યા હાય અને ઉપશાંતમાહ ગુણસ્થાનકે મધ્યમ કે ઉત્કૃષ્ટ સંખ્યા હાય ત્યારે ઉપશાંતમાહ ગુણસ્થાનકે ક્ષીણ માહ ગુણસ્થાનકથી વધારે જીવા પણ હાઇ શકે છે. સીંગ સુક્ષ્મસ’પરાય અનિવૃત્તિકરણ અને અપૂર્વકરણ આ ત્રણ ગુણુસ્થાનકા ક્ષપકશ્રેણી. તથા ઉપશમ શ્રેણી અનેમાં હાય છે. તેથી બને શ્રેણીનાં જીવાની સમંતિ સખ્યા ક્ષીણમાહથી વિશેષાધિક થઈ શકે કેમકે ક્ષીણમાહ ગુણસ્થાનક તા માત્ર ક્ષેપક શ્રેણીમાં જ હૈઈ શકે છે અહી પણ ઉત્કૃષ્ટની અપેક્ષાએ સમજવાનુ છે. ખાદી કયારેક તે ક્ષીણુમાહ કે ઉપશાંત માહમાં આનાથી વધુ વેર પણું હામ વળી ત્રણે ગુણસ્થાનકે થવાની ઉત્કૃષ્ટ સખ્યા પરસ્પર તુલ્મ હાય છે. આજ રીતે સાસ્વાદને પણ ઉત્કૃષ્ટની અપેક્ષાએ દેશવિરતિથી અસંખ્ય શુ! - જાણવા For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136