________________
આમ જેના પ્રત્યાયના સદ્દભાવમાં જે પ્રકૃતિએના બંધ છે અને અસદ્દભાવમાં બંધ નથી તે જ પ્રત્યયને. તેમાં પ્રધાન કારણ તરીકે વિવક્ષા કરાઈ છે અને બાકીના પ્રત્યય યથાયોગ્ય હોવા છતાં ગૌણ હેવાના કારણે વિવક્ષા કરી નથી એ સૂત્રકાર (કર્મગ્રંથ-શતક વિગેરેના) ના અભિપ્રાય છે. અમે તો પ્રધાન ગૌણની વિવક્ષા કર્યા વિના જ્યાં જે જે પ્રકૃતિઓના બંધમાં જેટલા જેટલા પ્રત્યય છે ત્યાં ત્યાં તેઓના બંધમાં સામાન્યથી તે બધા જ પ્રત્યયને સ્વીકાર્યા છે (એટલું જ નહીં પણ શતક ગ્રંથમાં પણ આ વાત સ્વીકારાઈ છે.)
- ચૌદ ગુણસ્થાનકે અલ્પબદુત્વ
૮૯
ગુણસ્થાનક | અલબહુત્વ |
હેતુ ઉપશાંત મહા સૌથી થડા | અહીં એક સાથે પ્રવેશ કરનાર
ઉત્કૃષ્ટથી ૫૪ જીવ હોય. શ્રી મેહ | સંખ્યાત ગુણ | એક સાથે પ્રવેશ કરનાર ઉત્કૃષ્ટથી
૧૦૮ હેય. સૂક્ષમ સંપરાય | વિશેષાધિક એક સાથે પ્રવેશ કરનાર ઉત્કૃષ્ટથી
૧૬૨ હોય. (અહીં બધે પૂર્વ પ્રવિણ શત
પૃથકત્વ હોય. સગી કેવલી સંખ્યાત ગુણ ! કેટિપૃથવ હેય. અઝમતે તિ
કેટિ સહસ્ત્ર પૃથક્રવ હોય.
પણ ઘણે કાળ તથા ઘણાને હેય અસંખ્યાત ગુણ | અસંખ્ય પંચે. તિર્યંચ પણ હોય ' , | ચારે ગતિમાં હેય.
સાહાહન
|
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org