Book Title: Ogh Niryukti Part 01 Author(s): Gunhansvijay, Bhavyasundarvijay Publisher: Kamal Prakashan Trust View full book textPage 4
________________ स ण સૌજન્ય પોતાના ભાવિ શ્રમણ-શ્રમણીઓ ઉપર ઉપકાર કરવા જેમણે ઘોર ઉપસર્ગો-પરિષહો સહન કર્યા, સ્વયં ઉત્કૃષ્ટ આચારપાલન કરવા દ્વારા જેઓએ આપણને આચારનો અપરંપાર મહિમા દર્શાવ્યો, દેશનામાં પોતાની સાડાબાર વર્ષની સાધનાનું વર્ણન કરી જેમણે આપણને એ સાધના માટે પ્રોત્સાહિત કર્યા, પ્રભુના નામે નિશ્ચયની એકાંત વાતો કરનારાઓને જેમણે પોતાના આચારજીવન દ્વારા જ ઠંડા પાડી દીધા, એવા અનંતાનંત ઉપકારી અનેકાન્તવાદ પ્રદર્શક ષટ્કાય સંરક્ષક નિરતિચારસંયમારાધક શાસનપતિ ત્રિલોકગુરુ શ્રમણ ભગવાન મહાવીરદેવ ના શ્રમણ-શ્રમણીઓ વધુ ને વધુ આચાર સંપન્ન બને એવી શુભભાવનાથી ભાવિત એક શ્રાવક ! ૩Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 862