________________
કહાનજૈનશાસ્ત્રમાળા] . અજીવ અધિકાર
[ ૬૭ “लोयायासपदेसे एक्केके जे ट्ठिया हु एक्केक्का।
रयणाणं रासी इव ते कालाणू असंखदव्वाणि॥" उक्तं च मार्गप्रकाशे
(અનુષ્ટ્રમ્) “कालाभावे न भावानां परिणामस्तदंतरात् ।
न द्रव्यं नापि पर्यायः सर्वाभावः प्रसज्यते॥" તથા દિ–
(ગનુદુમ્) वर्तनाहेतुरेषः स्यात् कुम्भकृच्चक्रमेव तत् । पंचानामस्तिकायानां नान्यथा वर्तना भवेत् ॥४८॥
(મનુષ્ટ્રમ્) प्रतीतिगोचराः सर्वे जीवपुद्गलराशयः।
धर्माधर्मनभः कालाः सिद्धाः सिद्धान्तपद्धतेः॥४९॥ “ગાથાર્થ –]લોકાકાશના એક એક પ્રદેશે જે એક એક કાલાણું રત્નોના રાશિની માફક ખરેખર સ્થિત છે, તે કાલાણુઓ અસંખ્ય દ્રવ્યો છે.'
વળી માર્ગપ્રકાશમાં પણ શ્લોક દ્વારા) કૌટું છે કે :
શ્લિોકાર્થ :–] કાળના અભાવમાં, પદાર્થોનું પરિણમન ન હોય; અને પરિણમન ન હોય તો, દ્રવ્ય પણ ન હોય તથા પર્યાય પણ ન હોય; એ રીતે સર્વના અભાવનો (શૂન્યનો) પ્રસંગ આવે.'
વળી (૩૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે) :
[શ્લોકાર્થ –]કુંભારના ચક્રની માફક (અર્થાત્ જેમ ઘડો થવામાં કુંભારનો ચાકડો નિમિત્ત છે તેમ), આ પરમાર્થકાળ (પાંચ અસ્તિકાયોની) વર્તનાનું નિમિત્ત છે. એના વિના, પાંચ અસ્તિકાયોને વર્તના (-પરિણમન) હોઈ શકે નહિ. ૪૮.
[શ્લોકાર્થ –] સિદ્ધાંતપદ્ધતિથી (શાસ્રોપરંપરાથી) સિદ્ધ એવાં જીવરાશિ, પુદ્ગલ