________________
શુદ્ધોપયોગ અધિકાર
(मंदाक्रांता )
नैव
वचनरचनारूपमत्रास्ति प्रकटमहिमा
विश्वलोकैकभर्ता ।
अस्मिन् बंधः कथमिव भवेद्द्रव्यभावात्मकोऽयं मोहाभावान्न खलु निखिलं रागरोषादिजालम् ॥ २८९॥ (मंदाक्रांता )
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ईहापूर्वं
तस्मादेषः
को
देवस्त्रिभुवनगुरुर्नष्टकर्माष्टकार्धः सद्बोधस्थं भुवनमखिलं तद्गतं वस्तुजालम् । आरातीये भगवति जिने नैव बंधो न मोक्षः
तस्मिन् काचिन्न भवति पुनर्मूर्च्छना चेतना च ॥ २९०॥ (मंदाक्रांता )
न ह्येतस्मिन् भगवति जिने धर्मकर्मप्रपंचो रागाभावादतुलमहिमा राजते वीतरागः। एषः श्रीमान् स्वसुखनिरतः सिद्धिसीमन्तिनीशो ज्ञानज्योतिश्छुरितभुवनाभोगभागः
[ ३४३
समन्तात् ॥२९१॥
[श्लोकार्थ :- ] सामनामां (देवणी भगवानमां) छ।पूर्व वयनरयनानुं स्व३५ નથી જ; તેથી તેઓ પ્રગટમહિમાવંતછે અને સમસ્તલોકના એક(અનન્ય)નાથછે.તેમને દ્રવ્યભાવસ્વરૂપ એવો આ બંધ કઈ રીતે થાય? (કારણ કે) મોહના અભાવને લીધે તેમને ખરેખર સમસ્ત રાગદ્વેષાદિ સમૂહ તો છે નહિ. ૨૮૯.
[શ્લોકાર્થઃ—]ત્રણ લોકના જેઓ ગુરુ છે, ચાર કર્મનો જેમણે નાશ કર્યો છે અને આખો લોકતથા તેમાં રહેલો પદાર્થસમૂહ જેમના સદ્શાનમાં સ્થિત છે, તે (જિન ભગવાન) એક જ દેવ છે. તે નિકટ (સાક્ષાત્) જિન ભગવાનને વિષે નથી બંધ કે નથી મોક્ષ, તેમ જતેમનામાં નથી કોઈ‘મૂર્છા કે નથી કોઈ ચેતના (કારણ કે દ્રવ્યસામાન્યનો પૂર્ણ આશ્રય छे.) २८०.
[શ્લોકાર્થઃ—]આજિનભગવાનમાં ખરેખર ધર્મ અને કર્મનો પ્રપંચનથી (અર્થાત્
१. भूर्छा = जेलानपशुं; जेशुद्धि; अज्ञानदृशा.
२. येतना = लानवाणी शा; शुद्धि; ज्ञानदृशा.