Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 386
________________ [ ૩૬૭ કહાનજૈનશાસ્ત્રમાળા] શુદ્ધોપયોગ અધિકાર परमात्मस्वरूपश्रद्धानपरिज्ञानाचरणात्मकभेदोपचारकल्पनानिरपेक्षस्वस्थरत्नत्रयपरायणाः सन्तः शब्दब्रह्मफलस्य शाश्वतसुखस्य भोक्तारो भवन्तीति। (મતિની) सुकविजनपयोजानन्दिमित्रेण शस्तं ललितपदनिकायैर्निर्मितं शास्त्रमेतत् । निजमनसि विधत्ते यो विशुद्धात्मकांक्षी स भवति परमश्रीकामिनीकामरूपः॥३०॥ (અનુદુમ્) पद्मप्रभाभिधानोद्धसिन्धुनाथसमुद्भवा । उपन्यासोर्मिमालेयं स्थेयाचेतसि सा सताम् ॥३०९॥ अस्मिन् लक्षणशास्त्रस्य विरुद्धं पदमस्ति चेत् । लुप्त्वा तत्कवयो भद्राः कुर्वन्तु पदमुत्तमम् ॥३१०॥ ત્રિકાળનિરુપાધિ સ્વરૂપમાં લીન નિજ કારણપરમાત્માના સ્વરૂપનાં શ્રદ્ધાનજ્ઞાન આચરણાત્મક ભેદોપચારકલ્પનાથી નિરપેક્ષ એવા સ્વસ્થ રત્નત્રયમાં પરાયણ વર્તતા થકા, શબ્દબ્રહ્મના ફળરૂપ શાશ્વત સુખના ભોક્તા થાય છે. [હવે આ નિયમસારપરમાગમની તાત્પર્યવૃત્તિ નામની ટીકાની પૂર્ણાહુતિ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ ચાર શ્લોક કહે છે :] [શ્લોકાર્થ –]સુકવિજનરૂપી કમળોને આનંદદેનારા (-વિકસાવનારા) સૂર્ય લલિત પદસમૂહો વડે રચેલા આ ઉત્તમ શાસ્ત્રાને જે વિશુદ્ધ આત્માનો આકાંક્ષી જીવ નિજ મનમાં ધારણ કરે છે, તે પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે. ૩૦૮. [શ્લોકાર્થ –]પદ્મપ્રભ નામના ઉત્તમ સમુદ્રથી ઉત્પન્ન થતી જે આ ઊર્મિમાળા— કથની (ટીકા), તે પુરુષોનાં ચિત્તમાં સ્થિત રહો. ૩૦૯. [શ્લોકાર્થ –]આમાં જો કોઈ પદ લક્ષણશાસ્ત્રાથી વિરુદ્ધ હોયતો ભદ્ર કવિઓ તેનો લોપ કરીને ઉત્તમ પદ કરજો. ૩૧૦. ૧. સ્વસ્થ = નિજાત્મસ્થિત. (નિજાત્મસ્થિત શુદ્ધરત્નત્રય ભેદોપચારકલ્પનાથી નિરપેક્ષ છે.)

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393