Book Title: Nirgranthasampraday Jaintarkbhasha Gyanbinduparishilan Author(s): Sukhlal Sanghavi, Nagin J Shah Publisher: Jagruti Dilip Sheth Dr View full book textPage 5
________________ ૧૫૩ વિષયાનુકમ પ્રથમ પ્રકરણઃ નિગ્રંન્યસમ્પ્રદાય શ્રમણ નિર્ગન્ધ ધર્મનો પરિચય ૧, સ્વ-પર માન્યતાઓ અને ઐતિહાસિક દષ્ટિ ૨, ઐતિહાસિક દષ્ટિનું મૂલ્યાંકન ૪, આગમિક સાહિત્યનું ઐતિહાસિક સ્થાન ૫, જેનાગમ અને બૌદ્ધાગમનો સંબંધ ૫, બુદ્ધ અને મહાવીર ૭, નિર્ગસ્થ પરંપરાનો બુદ્ધ પર પ્રભાવ ૭, પ્રાચીન આચાર-વિચારના કેટલાક મુદ્દા ૮. સામિષ-નિરામિષઆહાર ૯-૩૧, જેને સમાજમાં ખળભળાટ અને આંદોલન ૯, માંસ-મસ્યાદિની અખાદ્યતા અને પક્ષભેદ ૧૦, ઈતિહાસનો અંગુલિનિર્દેશ ૧૦, માનવસ્વભાવનાં બે વિરોધી પાસાં ૧૧, ઐતિહાસિક તુલના ૧૨, વિરોધતાંડવ ૧૨, પ્રાચીન અર્થની રક્ષા ૧૩, અર્થભેદની મીમાંસા ૧૪, સંઘની નિર્માણ પ્રક્રિયા ૧૪, આપવાદિક સ્થિતિ ૧૫, અહિંસા-સંયમ-તપનો મુદ્રાલેખ ૧૬, વિરોધી પ્રશ્ન અને સમાધાન ૧૬, એક વૃત્તમાં અનેક ફળ ૧૮, આગમોની પ્રાચીનતા ૧૯, ઉત્સર્ગઅપવાદની ચર્ચા ૨૦, અહિંસક ભાવનાનો પ્રચાર અને વિકાસ ૨૧, બોદ્ધ પરંપરામાં માંસના ગ્રહણ-અગ્રહણનો ઊહાપોહ ૨૪, વૈદિક શાસ્ત્રોમાં હિંસા-અહિંસાની દષ્ટિએ અર્થભેદનો ઇતિહાસ ૨૭, હીનયાન અને મહાયાન ૩૦, અચેલત્વ-સચેલ– ૩૧-૩૩, તપ ૩૩-૩૭, આચાર-વિચાર ૩૮, ચાતુર્યામ ૩૯૪૧, ઉપોસથ-પૌષધ ૪૧-૪૬, ભાષાવિચાર ૪૬-૪૮, ત્રિદડ ૪૮-૫૦, લેશ્યાવિચાર ૫૦૫ ૨, સર્વજ્ઞત્વ ૫૨-૫૩. બીજું પ્રકરણઃ જેનતી ભાષાનું પરિશીલન ૫૪-૬૦ ગ્રન્થકાર ૫૪, ગ્રન્થ ૫૭. ત્રીજું પ્રકરણ : જ્ઞાનબિન્દુનું પરિશીલન ૨૧-૧૨૪ ગ્રન્થકાર ૬૧, ગ્રન્થનું બાહ્ય સ્વરૂ૫ ૬૧-૭૨, નામ ૬૧, વિષય ૬૩, રચનારોલી ૭૨. જ્ઞાનની સામાન્ય ચર્ચા ૭૩૮૧, જ્ઞાનસામાન્યનું લક્ષણ ૭૩, જ્ઞાનની પૂર્ણ-અપૂર્ણ અવસ્થાઓ તથા તે અવસ્થાઓનાં કારણો અને પ્રતિબંધક કર્મોનું વિશ્લેષણ ૭૪, જ્ઞાનાવરક કર્મનું સ્વરૂપ ૭૫, એક તત્ત્વમાં ‘આવૃતાનાવૃતત્વના વિરોધનો પરિહાર ૭૬, વેદાન્ત મતમાં ‘આવૃતાનાવૃતત્વની અનુપત્તિ ૭૬, અપૂર્ણજ્ઞાનગત તારતમ્ય અને તેની નિવૃત્તિનું કારણ ૭૭, ક્ષયપરામની પ્રક્રિયા ૭૯. મતિયુતજ્ઞાનની ચર્ચા ૮૧-૧૦૦, મતિને મૃતની ભેદરેખાનો પ્રયત્ન ૮૧, મૃતનિશ્ચિત અને અમૃતનિશ્રિત મતિ ૮૪, ચતુર્વિધ વાક્યર્થના જ્ઞાનનો ઇતિહાસ ૮૬, અહિંસાના સ્વરૂપનો વિચાર તથા વિકાસ ૯૦, ષસ્થાનપતિતત્વ અને પૂર્વગત ગાથા ૯૫, મતિજ્ઞાનના વિશેષ નિરૂપણમાં નવો ઊહાપોહ ૯૭. અવધિ અને મન:પર્યાયની ચર્ચા ૧૦૦-૧૦૨, કેવલજ્ઞાનની ચર્ચા ૧૦૨-૧૨૩, કેવલજ્ઞાનના અસ્તિત્વની સાધક યુક્તિ ૧૦૨, કેવલજ્ઞાનનું પરિકૃત લક્ષણ ૧૦૪, કેવલજ્ઞાનનાં ઉત્પાદક કારણોનો પ્રશ્ન ૧૦૫, રાગાદિદોષોના જ્ઞાનાવરકત્વ અને કર્મજન્યત્વનો પ્રશ્ન ૧૦૭, નૈરામ્ય આદિ ભાવનાઓનું નિરૂપણ અને વૈરાગ્ય ભાવનાનો નિરાસ-૧૦૯, બ્રહ્મજ્ઞાનનો નિરાસ ૧૧૦, શ્રુતિ અને સ્મૃતિઓનું જૈનમતાનુકૂળ વ્યાખ્યાન ૧૧૨, કેટલાંક જ્ઞાતવ્ય જૈન મન્તવ્યોનું કથન ૧૧૨, કેવલજ્ઞાન- કેવલદર્શનોપયોગના ભેદભેદની ચર્ચા ૧૧૪, ગ્રન્થકારનું તાત્પર્ય તથા તેમની સ્વપજ્ઞ વિચારણા ૧૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 130