Book Title: Muhpatti Charchasara
Author(s): Kalyanvijay
Publisher: Vijaynitisuri Jain Library

View full book text
Previous | Next

Page 3
________________ પ્ર તા ૧ ના મુખવસ્ત્રિકા ચારિત્રના અગને વધારે પ્રકાશિત કરનાર હાવાથી અમેાએ ચર્ચા-સાર નામનું પુસ્તક મ્હાર પાડેલ. ચર્ચા-સાર હાર પાડવાનું પ્રયાજન આપની નજરે તેા આવી ગએલ હશે, છતાં ‘દેવભક્તિમાલા ’ :વિગેરે ગ્રન્થકારાએ મુખવસ્તિકાના ખંડનમાં પેાતાનુ` માથું ઉંચકયું હતું. સાદિ અને સરલ નિવદ્ય પ્રણાલિકાના વંસકારક મની માથું ઉંચકનારની અવસ્થાનું ધ્યાન પેાતાની મેળે નીહાળે તા તે રસ્તા તે આત્માઓને સ્વીકારાય એમાં લગારે અતિશયાક્તિ નથી. પગ તળે મારી નિવદ્ય પ્રણાલિકા કે સાવદ્ય એટલુ જ મારી દૃષ્ટિએ દેખાય તે જ સત્ય નજર આગળ તરી આવે. અસ્તુ. અમેએ અમારી દૃષ્ટિની આગળ મુખવષિકાને ચારિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 106