________________
મોંગલ જીવન કથા.
જેમ આકાશમાં ઘેરાયેલાં ઘનઘેાર વાદળાં અને સૂર્ય દેવના સેનેરી પ્રકાશ જગત્ પર ફેલાય અરસામાં આચાય શ્રીવિજયધમસૂરિજી ત્યાં કાલનાં વ્યાખ્યાન બધાં સાંભળવાં જતાં. મનસુખ પણ ચાલ્યા. ત્યાં એણે એ સાધુશિરોમણિના મુખથી સાંભળ્યું કે
વેરાઇ જાય એમ તે જ પધાર્યા. પ્રાતઃ
46
यत् प्रातस्तन्न मध्याह्ने, यन्मध्याह्ने न तन्निशि । निरीक्ष्यते भवेऽस्मिन् हि पदार्थानामनित्यता ॥ "
અનિત્ય ભાવનાને પૂછુ` પરિચય કરાવનારા આ બ્લેકની વ્યાખ્યા ચાલી. રાજા, રાણા કે શેઠીઆઓને-કાઇને પણ સુખ નથી; સાચું સુખ તેા સંસારથી વિરક્ત થયેલ–જેણે મેહ અને માયા ત્યાગી છે એવા પુણ્યશ્ર્લાક સાધુને છે
વજન
મનસુખે આ સાંભળ્યું. એના હૃદય પરથી ઓછુ થતું લાગ્યું. હૃદયમાંથી ઘણાં વર્ષોંની મુ ંઝવણ જાણે નાશ ન પામતી હૈાય તેમ લાગ્યું. એના હૃદયમાંથી ઘેર અજ્ઞાનના પડદા ખસી જઇ જાણે તેજ ન પ્રસરતું હાય તેમ લાગ્યું. એને સત્ય સુખ શામાં છે તેની ઝાંખી થવા માંડી ઘણા વખત વિચારના વમળમાં સેલે આત્મા મહાત્માના ઘેાડા ઉપદેશથી કંઇક સ્વતંત્રતા અને સુખ અનુભવવા લાગ્યું!. જાણે બધા પાશા તૂટતા ન હોય તેમ એને લાગ્યું. અઘાર અને અંધકારમય વનમાં એક સ્વચ્છ અને પ્રકાશવંત મા
દેખાયા.
૧૪
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com