Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 25
________________ [૨૬] पा निर्वाणकल्याणके अष्टम नैवेद्यपूजा ।। | દોહા શુભ આદે દશ ગણુધરા, સાધુ સેળ હજાર ! અડતીગ સહસ તે સાધવી. ચાર મહાવ્રત ધારાના એક લખ ચઉદ સહેલ છે, શ્રાવકનો પરિવાર સગવીશ સહસતે શ્રાવિક, તિગ લખ ઉપર ધારારા દેશવિરતિધર એ સહુ, પૂજે જિન ત્રચ્ચે કાળ છે પ્રભુ પડિમા આગળ ધરે, નિત્ય નિવેદ્યને થાળવા. છે ઢાળ છે વૃદાવનમાં એક સમે શામલિજી, એ–શી. રંગરસિયા રંગરસ બન્યો છે મનમેહનજી !. કોઈ આગળ નવિ કહેવાય છે. મનડું મોહ્યું રે મનમેહનજી વેધકતા વેધક લહે છે મન મે બીજા બેઠા વા ખાય છે મનડું ! ૧ છે લોકોત્તર ફળ નીપજે મનમાં મોટા પ્રભુને ઉપકાર મનડું કેવળનાણુ દિવાકર ગામનો વિચરંતા સુરપરિવાર છે મનડું ના ૨ કનક કમળ પગલાં હવે રામના જળબૂદ કુસુમ વરસાત છે મનડું છે શિર છત્ર વળી ચામર ઢળે ! મન ત નમતાં મારા જાત ! મનડું કામ ઉપદેશી કે તારીયા મનવા ગુણ પાંત્રીશ વાણી રસાળ મનડું ના નર નારી સુર અસર છે મન ને પ્રભુ આગળ નાટકશાળ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128