Book Title: Laghu Puja Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 118
________________ પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત વાસ્તુક પજા-વિધિ દરેક વસ્તુ પાંચ પાંચ લેવી. અષ્ટપ્રકારી પૂજાને સામાન લે, આઠ સ્નાત્રિયા કરવા. એક કળશ ગ્રહણ કરે, બીજે કેશરની વાટકી ગ્રહણ કરે, ત્રીજો ફૂલને હાર વા છુટાં ફૂલ ગ્રહણ કરે, એ ધૂપ, પાંચમે દીપક, છ રકાબીમાં અક્ષતને સ્વસ્તિક લઈને ઉભો રહે, સાતમે નિવેદ્ય લઈ ઉભો રહે, અને આઠમે ફળ લઈ ઉભો રહે, દરેક પૂજાએ અભિષેક કરી પૂજા કરવી. પ કળશ, ૫ કેશરની વાટકી, ૫ ફૂલના હાર, ધૂપઘાણું, પ દીપક, ૫ ચેખાના સાથીઆ, પ નૈવેદ્ય, ૫ ફળ. વાસ્તુક પૂજા જે ઘર કરે અને તેમાં પ્રવેશ કરે જે ભણાવે. તેને ઘેર આ પૂજા ભણાવતા આનંદ મંગળ થાય. રોગ, શેક, વહેમ સવે નાશ પામે, કુંભની સ્થાપના કરી. દીવો કરી, નવસ્મરણ ભણવાં, શક્તિ હોય તો સ્નાદિયાને જમાડવા, કન્યાઓ ઇંદ્રાણિ થાય તે કરવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128