Book Title: Laghu Puja Sangraha
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
[૧૨૮] સંપદા થાવે, રોગ શોગ દૂર જાયે છે બુદ્ધિસાગર શાશ્વતપદ લહી, સુવિધૂ સુખ પાય રે છે એ વાતુકoોલરા શ્રી શંખેશ્વર પાસ પ્રભુજી, ગાતાં સુખ વિશાળ છે શ્રી વિદ્યાપુર સકળ સંઘમાં, હવે મંગલ માળ રે છે એ વારતક છે ૧૩
| મંત્ર છે નમો ભગવતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ હુ ધરણે દ્રપદ્માવતી સહિતાય જન્મજમુત્યનિવારણાય શુદ્રોપદ્રવ શમનાય જલં ચંદન પુષ્પ ધૂપ દીપ અક્ષતં નૈવેદ્ય ફલં યજા મહે સ્વાહા || ઈતિ શ્રી બુદ્ધિસાગરસૂરિજીત વાસ્તુક પૂજા સમાપ્ત છે
પૂજામાં બેસવાના દુહા
દે દિનકા મહેમાન દો દિનકા મહેમાન મુસાફિર ભાથુ બાંધી લે,
મુસાફિર ભાથુ બાંધી લે, મોહમાયામાં મરત બનીને, પાયા વિનાનાં ઘરો ચણીને
પામે દુઃખ અપાર મુસાફિર તું માને છે મારું મારું, જ્ઞાની કહે છે કાંઈ નથી તારું;
વીર વચન દીલ ધાર... મુસાફિર દેવગુર ને ધર્મ છે તારા, સ્નેહી સંબંધી સૈો છે ન્યારા;
સ્વાથીયો સંસાર મુસાફિર પુણ્ય-પાપને નહિ પીછાણે, મારું તું એ સાચું માને
સાચું મારું જાણ... મુસાફિર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 125 126 127 128