________________
[૨૬] पा निर्वाणकल्याणके अष्टम नैवेद्यपूजा ।।
| દોહા શુભ આદે દશ ગણુધરા, સાધુ સેળ હજાર ! અડતીગ સહસ તે સાધવી. ચાર મહાવ્રત ધારાના એક લખ ચઉદ સહેલ છે, શ્રાવકનો પરિવાર સગવીશ સહસતે શ્રાવિક, તિગ લખ ઉપર ધારારા દેશવિરતિધર એ સહુ, પૂજે જિન ત્રચ્ચે કાળ છે પ્રભુ પડિમા આગળ ધરે, નિત્ય નિવેદ્યને થાળવા.
છે ઢાળ છે વૃદાવનમાં એક સમે શામલિજી, એ–શી. રંગરસિયા રંગરસ બન્યો છે મનમેહનજી !. કોઈ આગળ નવિ કહેવાય છે. મનડું મોહ્યું રે મનમેહનજી વેધકતા વેધક લહે છે મન મે બીજા બેઠા વા ખાય છે મનડું ! ૧ છે લોકોત્તર ફળ નીપજે મનમાં મોટા પ્રભુને ઉપકાર મનડું કેવળનાણુ દિવાકર ગામનો વિચરંતા સુરપરિવાર છે મનડું ના ૨ કનક કમળ પગલાં હવે રામના જળબૂદ કુસુમ વરસાત છે મનડું છે શિર છત્ર વળી ચામર ઢળે ! મન ત નમતાં મારા જાત ! મનડું કામ ઉપદેશી કે તારીયા મનવા ગુણ પાંત્રીશ વાણી રસાળ મનડું ના નર નારી સુર અસર છે મન ને પ્રભુ આગળ નાટકશાળ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org