________________
‘સસ્તુ' સાહિત્ય’ એટલે ઊંચામાં ઊંચુ* સાહિત્ય
આરેાગ્ય અને વૈદકના મહત્ત્વના ગ્રંથા
ચરક–સહિતા
(પાંચ ભાગમાં) ૫૮–૦૦ જલ્પકલ્પતરુ, આયુવે દદીપિકા ટીકા ઉપરથી સરળ સમજૂતી સાથે મૂળ સાથે સરળ ભાષાંતર નીચે પ્રમાણે પાંચ ભાગમાં. ભાગ ૧ સૂત્રસ્થાન, ભાગ ૨ નિદાન, વિમાન, શારીર અને ઇંદ્રિયસ્થાન, ભાગ ૩–૪ ચિકિત્સતસ્થાન, ભાગ ૫ કલ્પસ્થાન અને સિદ્ધિસ્થાન.
ભાવપ્રકાશ ભા. ૧ લા ૧૨-૦૦ પૉંડિત ભાવમિશ્ર વિરચિત આ ગ્રંથમાં સૃષ્ટિપ્રકરણ, ગર્ભ પ્રકરણુ, બાલપ્રકરણ, દિનચર્યાં, નિઘંટુ, હરિતકયાદિ વગેર્યાં, ધાતુઉપધાતુ અને વિષ–ઉપવિષેાનું શેાધનમારણ, પ‘ચકર્મી અને ચિકિત્સા ઇત્યાદિને સમાવેશ થાય છે. ભાવપ્રકાશ ભા, ૨જે ૧૫-૦૦ મહાપડિત ભાવમિશ્ર વિરચિત આયુવેદના ગ્રંથનુ` મૂળ સાથે સરળ ભાષાંતર, અન્વય સાથે.
પંચાગરત્નાકર-પૂર્વાધ
અષ્ટાંગહૃદયવાગભટ
૧૫-૦૦
૧૨-૦૦
ચરક અને સુશ્રુત બંનેમાં જે છે તે બધું એકલા આમાં છે. માધવનિદાન આયુર્વેદના નિદાન ગ્રંથેામાં સર્વાંશ્રેષ્ઠ ગણાતા આચાય માધવે રચેલા ગ્રંથનું સંપૂર્ણ –મધુકેાશ ટીકા સાથેનુ` મૂળ સહિત સરળ ભાષાંતર, વિશદ સમજૂતી સાથે. હારીતસંહિતા આત્રેયમુનિવિરચિત આયુર્વેદના આ પ્રાચીન ગ્રંથમાં ઋતુચર્યાં, દિનચર્યા, નીરાગી રહેવાના નિયમા, દૂધ, દહીં વગેરેના ગુણદેાષ, જુદી જુદી જાતના પાક, અવલેહ, બનાવટ તથા તેના ઉપયાગ. પથ્યાપથ્ય
<110
રેગાનાં નિદાન, લક્ષણ, ચિકિત્સા અને
ઔષધાપચાર આ સર્વાં આ ગ્રંથમાં ઘરઘરના વૈદ્ય આપેલુ છે. સુશ્રુત આયુર્વેદ
(એ ગ્રંથામાં) ૧૬-૦૦ મૂળ સાથે સરળ ભાષાંતર. આયુર્વેદિક સર્જરી (વાઢકાપ), શારીરિક ચિકિત્સા, રાગેાનાં મૂળ કારણેા, નિંદાનેા તેમ જ ઉપચારા કાયચિકિત્સા, ભૂતવિદ્યા, રસાયન ને વાજીકરણતંત્ર વગેરે.
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
( આરાગ્યની કૂંચી) ૩૦૦ જુદા જુદા આહારિવહારની સમજ તથા ખારાક અંગે માર્ગદર્શન આપતા વિશ્વનાથ વિકૃત ગ્રંથનું ભાષાંતર. ચિકિત્સાંજન મહાત્માશ્રી વિદ્યાપતિપ્રણીત પુસ્તકનું ભાષાંતર. રાગેાની ચિકિત્સા ને ઉપાયેા.
૧-૦૦
૬-૦૦
વધુ વિગત માટે વિસ્તૃત સૂચિપત્ર મગાવેશ :
૨-૦૦ સૌ કાઈ સહેલાઈથી સસ્તી સારવાર કરી શકે એવા આયુર્વેદના વૈદકીય ઉપચાર. આરાગ્ય વિષે સામાન્યજ્ઞાન ૧-૦૦
આરોગ્યને લગતી ટૂંકી ને સરળ વિગતા છાલેાપાલા–મરીમસાલા ૫-૦૦
દરરેાજ વપરાશમાં આવતા મરીમસાલા અને છાલાપાલેા તેમ જ દેશી દવાઓના નુસખા—સંગ્રહ.
અમદાવાદ
સ્વામી અખંડાનંદ મા, ભદ્ર, અને ૧૪૮, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ–ર