________________
પ્રાકૃત પાઠશાળાને એ ભલા અભિયાયે,
[૬] “ઊપરક્ત પુસ્તક એ પ્રાપ્ત માણાને સતત પરિચય, ઊઠો અભ્યાસ અને પરિશ્રમનું ફળ છે. લેખક પાકનનાં વિકાન છે. છેલ્લાં કેટલાક વર્ષોથી પ્રાકૃત એમનું અભ્યાસ અને મનનો વિષય છે. એનું ફળ ક નીવડે એમાં શંકા ન્યું. અત્યાર સુધીના પ્રાકૃત વ્યાકરણને લગતાં શાળાગી. પુમ એક પુસ્તક મેખર ઉભું રહે છે.”
–દડી (તા. ૨૪-૧૦-૮ )
“પ્રાકૃત વ્યાકરણની સર્વ તાંત છેટને પહોંચી વળવાનાં ઇરાદાથી મુનશીએ શાળા કોલેજોમાં ૯ણતા વિદ્યાર્થીઓ તેમજ ખાનગી પાઠશાળાઓમાં વણતા વિદ્યાર્થીઓને સહાયરૂપ થઈ પડે તેવી આ પાઠમાળા રચી છે.” –પ્રાવધુ (સંત ૧૯૯૬ કારતક વદ બીજ)
આપની બુક અતિ સુંદર બની છે. પાને વિભાગ, વિષયની વહેંચણી અને તેની છણાવટ, વિવિધ પ્રકારના વાડ, રબ્દ અને ધાતુનાં રૂપ વગેરે આપવામાં જે વિવેકે દર્શાવ્યા છે એ અતિ આદર પાત્ર છે. આજ પર્યાનમાં બનેલી બુમાં આપની બુક ખૂબજ ધ્યાન ખેંચે તેવી છે.” –વિવલ્લભ પૂજ્યમુનિરાજ શ્રી પુણ્યવિજચજી મહારાજ(તા.ર૬-૮ ૪૦)
[૪] પ્રાકૃત જ્ઞાન પૂરી રીતે મળી શકે–વધી શકે તે માટે દરેક યોગ્ય સામગ્રી આમાં દાખલ કરવામાં આવી છે. તેથી આ પુસ્તક ઘણુંજ. સારું અને અજોડ બન્યું છે.” -પ્રાચીન સાહિત્ય સંશોધક પૂજ્ય મુનિરાજ શ્રી દરના વિજયજી મહારાજ (ત્રિપુટી)
| (તા. ૧ર-૧૦-૪૦)
[૨] પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ માટે આ પુરતઃ આશીવાદરૂપ છે.”
-જૈન યુગ (તા. ૧-૧૦-૪૦) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com