________________
પ્રાચીન ઇતિહાસ : ૬૩
પ્લાવિત
તા મેગેસ્થનીઝના સમયમાં તે સમુદ્રમાં થયેલુ" નહિ હાય અને અસ્તિત્વ ધરાવતું હશે એમ કહી શકાય. આમ ગિરિનગર તે સુવર્ણ ગિરિનગર હતુ` કે કેમ તે સ્પષ્ટ થતું નથી,
એ જ પ્રમાણે સાવ લૌમનરેન્દ્રપુર માટે પણ કાઈ સબળ પ્રમાણેા મળતાં નથી. સ્વામિલકની કૃતિ પાક્તાડીતકમાં ગુપ્ત પ્રધાન તથા શકરાજાને સાર્વભૌમ નરેન્દ્રપુરમાં વાત કરતા બતાવ્યા છે તે સિવાય સાવ ભૌમનરેન્દ્રપુર નામના અન્યત્ર કાઇ ઉલ્લેખ નથી. આ ગ્રંથ પણ ઈતિહાસગ્રંથ નથી. રાકે રાજ્યના અંત
-
ઈ. સ. ૩૦૫માં ક્ષત્રપ વિશ્વસેનને મારી કેાઈ જીવદામાના પુત્ર રૂદ્રસિહે ગિરિનગરના સિહાસને બેસવા પ્રયત્ન કર્યો પરંતુ તે ચરતના વ ́શના ન હતા તેથી અન્ય રાજવંશીઓએ તેના અધિકારને પડકાર કર્યો અને પુનઃ રાજગ.દી` માટે શકા વચ્ચે પક્ષેા પડયા અને યુદ્દો થયાં તેમાં વિજયશ્રી સિંહને વરી. આ યુદ્ધોમાં વાકાતક રાજા પ્રવરસેને કૃસિંહને સહાય કરેલી અને તેની સહાયથી જે રૂદ્રસિંહ રાજ્યાસને બેઠેલા તેથી તેણે પ્રવરસેનનું આધિપત્ય સ્વીકારી તેને ખંડણી આપી.
* !
4
રૂદિ હું ખીજા પછી છ રાજાઓ થયા. ઈ. સ. ૭૯૫માં મહાક્ષત્રપ સ્વામી સિંહ ત્રીજો, મગધ સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનાં અજિત સૈન્ય સામે લડતાં માર્યા ગયા. શનું રાજ્ય સદાને માટે નષ્ટ થયું અને સૌરાષ્ટ્રનું મગધના સામ્રાજ્યમાં વિલિનીકરણ થઈ ગયું. 'શકે સ્થાનિક નગરી અને ગામડાંમાં વસી ગયા. આજ તેનાં વાજો કાણુ છે તે પણ કાઈને જ્ઞાત નથી, ગિરિનગર પુનઃ એક પ્રાંતિક ક્રેન્દ્ર જેવું થઈ ગયુ.
1
ગુપ્ત સમય
'
ગુપ્ત સામ્રાજ્યને પૂણૅ કક્ષાએ પહોંચાડનાર ચંદ્રગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તને બીજો પુત્ર હતા. સમુદ્રગુપ્તના મૃત્યુ પછી તેનાં યુવરાજ રામગુપ્ત મગધને સમ્રાટ થયા પર`તુ ચંદ્રગુપ્ત તેનાથી સવિશેષ શક્તિશાળી હતા તેથી તે અને ચચ્ચે અણુબનાવ થયો અને ચંદ્રગુપ્ત પાતાની રક્ષા થાય અને રામગુપ્ત તેની હત્યા ન કરે તે માટે પોતે ગાંડા થઈ ગયા છે એમ જાહેર કરી તે ગુપ્તવાસમાં રહ્યો.
રામ્બુત એકવાર શો સામેના યુદ્ધમાં એવા ઘેરાઈ ગયા કે પેાતાની
1 એ ન્યુ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન પીપલ-ડા. આર. સી. મજમુદાર