Book Title: Jivan Safalya Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 311
________________ પીએ છે. જમવા આવી . મા તે ૨૯૨ ] જીવન-સાફલ્ય દર્શન-૧ ન કરે. પાપ કરવું ન જોઈએ, એનાથી મુક્ત થવાય તે સારું એમ કહે. થઈ જાય છે, કરવું પડે છે, એ અમારી આસક્તિ અને અશક્તિનું પરિણામ છે એમ કહે. “કર્યું એમ કહેવામાં વાંધો નથી પણ કરવું જોઈએ.” એવું બોલતાં ન શીખે. એમ બેલવાથી તે મર્યાદાને જ લેપ થાય છે. દસ વીસ વરસ પહેલા નાનામાં નાનું વ્યસન પણ છડેચેક નહેતું સેવાતું. વડીલની સામે બીડી પીવી એ ગુને ગણતા. આજે જમાને જુદે આવ્યું છે. બાપ–દીકરે સામસામા બેસી બીડી પીએ છે. જમાના અનુસાર આ પણ વ્યાજબી મનાય છે. મર્યાદાઓ જવાથી કઈ દિશા આવી ? શ્રી જેનશાસનમાં રહેવું અને શ્રી જૈનશાસનથી વિપરીત જતાં દેખાતે લેવાં એમાં તે શ્રી જૈનશાસનની બેઅદબી છે. માટે આ બધી વાત પર ખૂબ વિચાર કરે. વિચાર્યા વિના ઉદ્ધાર નથી. ઉદ્ધાર માટે જ્ઞાનીને પગલે ચાલવું પડશે. જ્ઞાનીના એક એક વચન પર તન, મન અને ધન, એ સઘળાને ભેગ દેવે પડશે. મુક્તિ રસ્તામાં નથી પડી. કર્મનું એક પણ અણુ બાકી રહે, એટલે કે આત્માને વળગેલું રહે ત્યાં સુધી મુક્તિ ન મળે, તે દુનિયાની એક પણ વાસના બાકી રહે ત્યાં સુધી મુક્તિ ક્યાંથી મળે ? કેવળજ્ઞાન થયા બાદ જે ચાર કર્મો બાકી રહે છે તે તે અઘાતિ છે, છતાં યે જ્ઞાનીને સંસારમાં રહેવું પડે છે. જે આયુષ્ય થવું હોય અને બાકીનાં કર્મ વધારે હોય તે એ કર્મોને ખપાવવા અને ખંખેરવા જ્ઞાનને પ્રબળ પ્રયત્ન કરે પડે છે; આત્માને ચૌદરાજકવ્યાપી બનાવી તે કર્મોની સ્થિતિ ખપાવવી પડે છે તે તમે જમાનાનું બહાનું કાઢીને યથેચ્છ પ્રવૃત્તિ દ્વારા મુક્તિએ કઈ રીતે જઈ શકશે ? આ શાસનને પામ્યા બાદ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે “જે આ શાસન ન મળ્યું હોત તે અનાથ એવા અમારું શું થાત ?” આ પ્રમાણે કહેનારા એ મહર્ષિ પહેલાં કેવા હતા ? શ્રી જૈનશાસનના પૂરા ષિી. ભગવાન શ્રી જિનેશ્વરદેવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348