Book Title: Jivan Safalya Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 325
________________ ૩૦૬ ] જીવન-સાફલ્ય દર્શન-૧ આવી રીતે ફ ન હોત.” મેહના પંજામાંથી છૂટવાને પ્રયત્ન કરે નહિ અને “હું હૃદયથી વિરાગી છું, હૃદયથી વિરાગી છું” એમ કહ્યા કરવું અને દુનિયાના રંગરાગમાં મહાલ્યા કરવું એને વિરાગદશા કહેવાય કે મનાય કઈ રીતે ? અર્થાત્ કોઈ પણ રીતે એમ મનાય નહિ. અત્રે પ્રકાર ભાઈએ કહ્યું કે, “આપ કહે છે તેમ ત્યાગબુદ્ધિનું વ્યવહાર–ચારિત્ર ઊંચું છે એમ મને સમજાય છે. આપે કરેલા ખુલાસાથી મને પૂરે સંતોષ થયે છે. અસ્તુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348