Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ : શ્રી જૈન શાસન અઠવાડિક] જ આ સંસાર અસાર છે. છોડવા જે છે. સાધુપણું જ લેવા જેવું છે? આ જ વાત સાંભળતાં સાંભળતાં તમે વૃદ્ધ થઈ ગયા, તમારા વાળ પણ ધળા થઈ ગયા છતાં જ ઇ પણ “આ સંસાર ભૂંડે છે. છોડવા જે છે તેવું તમારા હૈયામાં હજ બેઠું નથી. તમારે ત્યાં કેઈની લગ્નની કંકોત્રી આવે તે તમે કઢાચ જઈ ન શકે તે જવાબ છે આપ પણ કેદની સાધુ થવાની કંકેત્રી આવે તો તમે જવાબ પણ આપો ખરા? આ છે જે આ બેલ સમજી ગયા હોત તે તમે અણસમજુ રહેત નહિ. છે આ વ્યાખ્યાન છે તે ભગવાને કહેલાં અને શ્રી ગણધર ભગવંતોએ ગૂંથેલાં જે આ છે. સૂત્રો તેના અર્થને સમજાવનારૂં છે. “આ સંસાર અસાર છે માટે છોડવા જેવો છે. અને સાધુપણું જ લેવા જેવું છે તે પણ મેક્ષે જવા માટે જ.” તે માટે સમજાવી છે આવ્યા કે સાચું અને વાસ્તવિક સુખ મેક્ષમાં જ છે. છે આ સંસારના સુખને સુખ કહેવું તે સુખ શબ્દને વ્યભિચાર છે. આ સંસારનું જ સુખ જ જીવને ૨ખડાવનાર છે માટે ભૂંડામાં ભૂંડું છે. જ્યાં સુધી આ મુખ ભૂંડું છે ર લાગે નહિ ત્યાં સુધી સમ્યકત્વ પામવાનું મન થાય નહિ. તમને બધાને સમ્યકત્વ છે છે પામવાનું મન છે ખરૂં? ઘણાને તે સમકિત પણ પામવું જોઈએ એવું મન પણ છે જ થતું નથી. સાધુના બહુ પરિચિતને આવી ઈચ્છા પણ થાય નહિ તે સા માટે ય છે જિક કલંક છે ! ઘણું કહે છે કે- સાધુ કહે તે સાંભળવાનું બધું પણ સાધુના કહ્યા મુજબ છે ર જીવીએ તે ઘર-બારાદિ ચાલે નહિ.” માટે તે તમારામાં શ્રાવકપણું પણ આવતુ નથી. ૨. આજનો શ્રાવકવર્ગ પણ અનીતિ મઝાથી કરે છે. હું આ ખેટું કરૂ છું' તેમ છે ? પણ જેને લાગતું હોય તેવા પણ કેટલા મળે ? આ કાળમાં અનીતિ કર્યા વગર તે જ ૨ ચાલે નહિ તેમ ઘણા અમને સમજાવવા આવે છે. તમે કહો કે- અનીતિ ર્યા વગર , જીવાય નહિ અને હું તમારી આ વાત માની લઉં તે મારા જેવા બેવકૂફ રાઈ નહિ ! આ જ આજે અનીતિ ન કરે તે મરી જ જાય? સભા : સંસાર લીલાછમ ન રહે. ઉ) : સંસાર લીલાછમ કરવાની ઇચ્છાવાળા મરીને ક્યાં જાય? આપ સભામાં એ ય આવા ઘણાં "રત્નો છે. તેનું એક જ કારણ છે કે વિધિપૂર્વક ધમ કરતા નથી છે અને કરે પણ નથી. સભા : તે સેળમી સઢી મુજબ છવાય. એકવીસમી સદી મુજબ ન જીવાય. ઉ૦ : શ્રાવક ગમે તેમ કરીને દુનિયાનું સુખ મેળવવું અને ભોગવવું તેવી જ ઈછાવાળો હોય? શ્રાવક મોટેભાગે પાપ કરે નહિ અને પાપ કરવું પડે તે ન છૂટકે જ કે દુખપૂર્વક કરે. તમને બધાને અનીતિ આઢિ પાપ કરતાં આ વાત યાઢ આવે છે? ( ક્રમશ: ) છે

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 1006