Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 8
________________ હાસમપુરા તીર્થ (ઉજજૈન) (મધ્યપ્રદેશ)માં પૂ. આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઉપધાન તપ ભાવભર્યું ખાસ આમંત્રણ છે સુઝ ધર્મબંધુ, બ મ સાથે જણાવવાનું જે તીર્થની નૈસર્ગિક ભૂમિમાં દોષ ન લાગે તેવા વાતા.8 1 વરણમાં પ્રાચીન એતિહાસિક હાસમપુરા તીર્થમાં શ્રી અલૌકિક પાર્શ્વનાથ પ્રભુના સાનિધ્યમાં પૂજ્ય હાલારદેશદ્વારેક આચાર્યદેવશ્રી વિજય અમૃત સૂરીછે શ્વરજી મહારાજાના પટ્ટધર પૂજય આચાર્યદેવશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ છે આદિની પુનીત નિશ્રામાં આયોજન કર્યું છે. આ ઉપધાન તપમાં દેશમાંથી તથા પરદેશ આફ્રીકા લંડ- અમેરિકા વિગેરેથી પણ પધારીને તપમાં જોડાવા ખાસ નમ્ર વિનંતિ છે. ક ઉપધાન તપના મુહૂર્તે ક આ પ્રથમ મુદ્દત્ત :- વિ.સં. ૨૦૫૧ કારતક વદ ૧૦ સોમવાર તા. ૨૮-૧૨૯૪ બીજ મહત્ત :- વિ.સં. ૨૦૫૧ કારતક વદ ૧૨ બુધવાર તા. ૩૦-૧૧-૯૪ શાહ નથમલ ટેકચંદજી (વાસાવાળા). C/o. મગનલાલ વીરચંદ શાહ ૬૫ સર હુકમચંદ માર્ગ પંદર-૪પ૦૦ ૧ (M.P.) { હાસમપુરા તીર્થ ઉજાજેનથી ૧૩ કિ.મી. છે ઉજજૈન આવવા ને સે બધી છે રે બાજુથી મળે છે. કારતક સુદ પાંચમ સુધી નામ આવી જાય તેમ કરવા વિ. "તી. નામ લખાવવાના સ્થળ :- (૧) ઉપધાન કરાવનાર (૨) અબુદગિરિ જે ઉપાશ્રય છે. ઈદર (9) શ્રી વિમલનાથ જૈન દેરાસર ૪૫ દિગ્વિજય પ્લેટ જામનગર (૪) પ્રેમચ ઇ ભારમલ દેઢીયા ધર્મેશ્વર ૯૫-૯૯ એચ.કે. માગ માટુંગા બી.બી. મુંબઈ (૫) મહાવ ૨ ટેસ ૨૬૮૧ ફુવારા બજાર અમદાવાદ (૬) મેઘજી વીરજી દેઢીયા નાઈરોબી (૭) તેલાલ ડી. 8 ગુઢકા ૧૧૭ સડબરી મીડલસેક્ષ લંડન (૮) એસવાળ યાત્રિક ગૃહ તળેટી રેડ, પાલીતાણા - - - - - -Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 1072