Book Title: Jain Hitopadesh
Author(s): Karpurvijay
Publisher: Jain Shreyaskar Mandal
View full book text
________________
હવે આત્મસિદ્ધિ નિપાવવી, શી ઢીલ કરીએ બુદ્ધ. જિ. ૧૮ કારણે કાર્ય સિદ્ધિને, કર ઘટે ન વિલંબ સાધવી પૂર્ણાનંદતા, નિજ કતૃતા અવિલંબ. જિ0 નિજ શક્તિ પ્રભુ ગુણમાં રમે, તે કરે પૂર્ણાનંદ, ગુણગુણ ભાવ અભેદથી, પીજીયે શમ-મકરંદ, જિ પ્રભુ સિદ્ધ બુદ્ધ મહાદયી, ધ્યાને થઈ લયલીન; નિજ દેવચંદ્ર પદ આદરે, નિત્યાત્મ' રસ સુખ પીન. જિ. ૨૧
ઇતિ.
૧ સ્વભાવ પૂર્ણતા. ૨ શાન્તરસ. ૩ મહા ભાગ્યવંત. ૪ એકાગ્ર. ૫ સહજ સ્વભાવ–પરમાત્મ ભાવ. ૬ પુષ્ટ મત્ત.

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 352