Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નાત્તર રત્નમાળા. ૧૯૫ એ સર્વે અનાજ ઘરના છે. જૂદા જૂદા રૂપ ધારનાર ક્રોધ, માન, માયા અને લાભ રૂપ તેને ગાઢા પિરવાર છે. દુર્ગતિના કારણરૂપ ૧૮ પાપસ્થાનમાં પ્રવૃત્તિ કરાવાર મેહુજ છે, તે મ્હોટામાં મ્હોટા જગજાહેર ચાર છે. તે ધાળે દહાડે ધાડ પડી પ્રાણીઓનુ સર્વસ્વ હરી જાય છે. જે કઇ પણ આત્મસાધના કરવા ઇચ્છે છે તેને તે ન્નતે પજવે છે અથવા પોતાના પરિવારને તેને પજવવા ફરમાવે છે. તેમાં પણ કેટ ધર્માત્માનું' તે છિદ્ર દેખા બહુજ ખુશી થાય છે. મૈહુ આવી વિવિધ ૨ તે જગતની વિડંબના કરે છે. ‘હું અને મારૂં ’ એવા મ’ત્ર ભણાવી સહુને અંધ કરી નાંખે છે. એવા અતિ દુષ્ટ અને પ્રખળ માહુને હણ્યા વિના કોઇ મેક્ષપઢા મગ નથી, અને તે મેહના ય કર્યા પછી મેક્ષપ્રાપ્તિ અતિ શીઘ્ર થાય છે. તેને અને ઘ ઉપાય ‘ આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મરમણ રૂપ રત્નત્રયીનુ' યચા ધત કરવું' એજ છે.’ આત્મજ્ઞાનવર્ડ પોતાનુ સ્વરૂપ-સામર્થ્ય યથાર્થ રીતે માળખી શકાય છે એટલે પેાતાની શક્તિનુ' યથા ભાન થઇ શકે છે, આત્મશ્રદ્ધાવકે તાની પૂર્ણ શક્તિની પૂરેપૂરી પ્રતીતિ આવે છે, અને આત્મરમણુ વડે પો૬ની પશુ શક્તિ પ્રગટ કરવામાં આધકભૂત રાગ, દ્વેષ, મેહં પ્રમુખ અતરંગ એને દૂર કરવા અને સાધક સત્સંગ પ્રમુખ અનેક સદ્ગુણીને સંચવાને રેતે સાવધાન રહે છે. એવી રીતે ઉજવળ રત્નત્રયીનું યથાવિધ આરાધન કરીને આ સકળ કમ મળનો ક્ષય કરી આત્મા અવિચળ એવી મોક્ષપઢવીને પ્રાપ્ત કરે છે. લે ૧૪ પાપકા મૂળ લાભ જગમાંહી—દુનિયામાં સર્વ પાપનુ` મૂળ આજ જાય છે. લેબ જૂદી જૂદી જાતના હોય છે. કદાચ એક જાતને!, તે કદાચ ઘણી જાતના લેભ અંતરમાં પેસી નહુ કરવાનું કામ કરવા પ્રેરણા કરે છે, અને એમ માને પાપથી મલીન બતાવે છે. શ્રી લક્ષ્મી પ્રમુખના લાભ માટે તે લે કઇક પ્રકારના યુદ્ધાદિક અનથો કરે છે તે પ્રગટ વાત છે, પણ યશકીર્તિના લેસથી પશુ કેાઇ કોઇ પ્રસંગે અજ્ઞ જતા બહુ અનર્થ સેવે છે, છતાં પોતાની ભૂલ લાંધતાથી પોતે સમજી શકતા નથી. વળી દુનિયામાં પણ મડ઼ાટે ભાગે આ દોષ વ્યાપેલા હેય છે, તેથી ભાગ્યેજ કાઇ કાઇની ભૂલ સુધારવા કહી શકે છે. કેવળ નિઃસ્પૃી સંત મુસાધુ જતાજ આવી ભૂલ સુધારી શકે છે. તેમનુ અવસર ઉચિત હું વચન લાભી ઉપર પણ સારી અસર કરી શકે છે; તેથી જેમને લાલનું ઔપ૬ મેળવવા પ્રબળ ઇચ્છા હાય તેમણે તેવા નિઃસ્પહીનીજ સેવા કરવી. ' ૧૦૫, રાગ મૂળ રસ દુજા નાંહી—‘ સમૂત્રાય વ્યાષયઃ ” જૂદી જૂદી ઋતુના રંગ પેદા થવાનું ખાસ કારણ વિષયવૃદ્ધિ-વિષયાસક્તિ-વિષયલેાલુપતા એક ઇંદ્રિયોના વિષયમાં અભ્યાસક્તિ અવશ્ય દુઃખદાયી થાય છે. આ ભવમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40