________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાહેર ખબર.
સં. ૧૯૬૬ ના આસે શુદ્ધ ૪ તે શુક્રવાર તા. ૭ કટાબર સને ૧૯૧૦ ના રાજ મુનીમ તથા કીલીદાર વિગેરેની રૂબરૂ ગામના મોટા દેરાસરજીના દાગીના ગાઢી ગાંડા દેવનાં કહેવાથી મેળવતાં નીચે પ્રમાણે દાગીના બટયા તેની વિગત.
૨૧૫) હેમના ઘરનું ટીલુ નંગ ૧ જાઉ હીરાનુ તેાલ ૨૩૫ત્ર ભારનુ તેમાં હીરા નગ ૨૦ તથા જીણી ચુનીએ નંગ ૧૦ છે.
૧૫) હેમનુ શ્રી વચ્છ તંગ એક જડાઉ રાતા નંગનુ તેલ રૂડા કીંમત ૨૬૫૦) ની તેમાં હીરા નગ ૧૭ લાલ માણેકની ચુની ચુનીએ ૪ છે.
ભારને આશરે
તથા પાનાનો
૨૫૭) હેમની ખુબીએ. નગ ૨ જડાઉ તેમાં હીરા નગ ૨૦ તથા લાલ માણેક નગ ૨ મેઢાં તથા લાલ માણેક મૅગ ૩૦ જીણાં ધરતાલ રૂલા બારને આશરે ી ૨૪ ૫૭) નીં.
૧૦૬) તેમનાં પાટીમાંના ગડા ૧ તે મધે પાર્ટીઆં નગ ૨૩ પોખરાજનાં જાઉં તે મધે પાખરાજ નંગ ૬૯ તથા પુણીઆ નંગ એ જુમલે નંગ ૨૩ તેને ગઠગુ રેશમનું લાખ દેરા સુધાં ધરતાલ રૂપા ભાર.
૨૨૦) હેમની કાંઠેલી નંગ ૧ શેર એની તે મધે સીક્કાવાળી પાવલી નગ ૩૨ પા લી તથા પેઢલીએ નગ ૧ તેની નીચે ધુધરી નંગ ૨૦ તેને છેડે સાંકળીને અાડા નંગ ૧ તેને સેરા નંગ ત્રણુને ધરતાલ રૂ૧૪) ભાર તેમાં પાવલી ધરીએ મળી રૂના ભાર ધટે છે.
૨
૧૧) ધોળાં ખાટાં નગને જડાઉ ાર ૧ પાટીઆં ૧૬ ના તે વચ્ચે ચક્રમા ઘાટને ચાંદલા એક તથા નીચે પદક એક તેને ગઢણુ રેશમની રીતુ છે. ધરતાલ ૨૯ ભારના આસરે કીંમત રૂ૧૦૧) ની તેમાં પદ્મક નીચે છે તેની મણી ખોટી છે.તે સુધાં ધરતાલ છે.
For Private And Personal Use Only
૧૧) હેમના હાર નગ એક ખોટા પેખરાજનેા ડાઉ પાટીઆં નગ છ તે તેન નીચે દુગડુગી નગ૧ સુધાં ધરતેલ રૂારૂ ભારને આસરે કીંમત રૂ૧૦૧)ને ૮૦) હુમની કંઠી નઇંગ ૧ ખરાં મેતીની ધરતાલ રૂટ ) ભાર તેમાં રૂપાના આંક નખાવતાં ધરતાલ ૨૪ા ભાર થાય છે તેને અાડા નગ ૨ એ સાંકળીની સે નંગ ૪ સાથે તેના બને છેડે વચે ખાટાં નગ છે. તે કઠી નીચેÎાખરાજ પદક નંગ ૧ તથા તેની નીચે લીલું ખાટુ' લેાલક ટાંગેલુ છે. તથા તે પકમાથે ધોળા પોખરાજના ચંદ્રમા છે તે કડીમાં માત્તીના દાણા નીંગ ૧૦૩ છે. ૨૧૨૩૦) ના દાગીતા! નંગ ૯ નવ