Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533305/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir REGISTEREU No. 155 . . A :- જૈનધર્મ પ્રકાશ. S , , , , E E ' s - - कर्तव्यं जिनवंदनं विधिपोल सन्मानसः । सञ्चारित्रविभूषिताः प्रतिदिन सेव्याः सदा साधवः ।। श्रोतव्यं च दिने दिने जिनवचो मिथ्यात्वनिर्नाशनं । दानादौ व्रतपालनं च सततं कार्या रतिः श्रावकैः ॥ १॥ વિધિને વિષે તત્પર અને હર્ષથી ઉલ્લસિંત મનવાળા શ્રાવકોએ પ્રતિદિન શ્રી જિનેરને વંદન કરવું, સત ચારિત્રવડે સુશોભિત એવા મુનિરાજોની સદા સેવા કરવી, મિષ્ઠાને નાશ કરનાર જિનવચન પ્રતિદિન રાભિળવું અને દાનાદિક (દાન, શીલ તપ અને ભાવના)ને વિષે તથા અહિંસાદિક વતન પાળવામાં નિરંતર આસક્તિ રાખવી.” સુકતમુક્તાવલિ, * * . * * * * : પુસ્તક ૨૬ છે. આ સંવત ૧૯૬ શાકે ૧૮૩૨ અંક મે મ.. . કરસનના * - - શ્રી જે (ાતર રનમાળા ... નથી - પ્રગટ પ્રસારક સભા, ભાવનગર - - - - - ૧૯૩ * * * * * જરા --આનંદ શીખ એમ તથા અમદાવાદ ઍવર્નાકયુલર છે રાક ૨ ૨ ૨ સ્ટેજ ચાર આના.. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir • : = ; , ના તારથી છવાતા–છપાવાના ગ્રંથો. નીચે જણાવેલા ગ્રંથ તૈયાર થવા આવ્યા છે તે વખતમાં બહાર પશે. ? શી કર્મગ્રંથ સટીક-વિભાગ પહેલો-ચાર કર્મગ્રંથ. શેઠ રતનજી વીરજી તથા જીવણભાઈ જે પંદની સહાયથી. ક હરજીવન મુળજી વગથળનિવાસી ગુથની સહાયથી. 3 ની કાત્રિ સાત દ્વત્રિક-પ૪ ટકા હોત. " સુશ્રાવિકા દેવલીબાઈની સહાયથી.' ફી મિબિંદુ સટીક.. | સુવિકા દેવલબાઈની સહાયથી. 'કરી ઉપદેશમાળા મૂળ તથા ટીકાના ભાષાંતર પુત ભાવનગરના શ્રાવિકા સમુદાયની સબથી. કી ઉપદેશપ્રસાદ ભાષાંતર ભાગ ૫ મ. (ઘંબ ૨૦ થી ૨૪) પૂર્ણ. નીચે જણાવેલા થા ઉપાય છે તે કેટલાક વખત પછી બહાર પડશે, આ શાંતિનાથ ચરિત્ર ગધઇ મૂળ. જી લીંબડીના સંધની સહાયથી ? શી કર્મગ્રંથ સટીક-વિભાગ બીજો-પાંચ છ કર્મગ્રંથ. શેઠ રતનજી વીરજી તથા જીવણભાઈ જેચંદની સહાયથી, . સ્ત્રી સંચાર ટીકા સહીત. (અપૂર્વ ગ્રંથ) શેઠ ભાગચંદ કપુરચંદ, જામનગરનિવાસીની સહાયથી. * ઇ ધી ઉમ ચરિયમ (બી પદ્મચરિત્ર) માગધી ગાથા બંધ (સભા તરફથી.) 34 શ્રી પરિશિષ્ય પર્વ મૂળ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત. બાબું સાહેબ રાય બુધસિંહછ બહાદુર તથા શેઠ વીરચંદભાઈ દીપચંદ સી. આઈ. ઇ. ની સહાયથી નીચે જણાવેલા ગ્રંથો થોડી મુદતમાં છપાવા શરૂ થરો. ૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ ૧ - (સ્થભ ૧ થી ૪) ૧૩ શ્રી કુવલયમાળા–એક રસિક ને ઉપદેશક ગધબધ ચરિત્રનું ભાષાંતર નીચે જણાવેલા થા તૈયાર થાય છે. ૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ મૂળ. - શ્રી કન્મયડી બંને ટીકા રાહત. ૬ થી તાનસાર (અષ્ટક) ટીકા પન્યાસજી શ્રી ગંભીરવિજયજી કૃત. આ સભાના લાઈફ મેરે ચાલુ વર્ષમાં પણ અમૂલ્ય ગ્રંથોને લાભ મળવા છે, એ હકીકત લાઇફ મેમ્બર થી ઇચછનારે ધ્યાનમાં રાખવા યોગ્ય છે. તે સાથે આવાં આ ગયે બહાર પાડવા માટે સહાય આપ મુનિ મહારાજ વિગેરેને જ્ઞાનદાન આપ ના નાના દ્રવ્યને રદ પણ કરવાનું પણ દાનમાં રાખવા યોગ્ય છે. તેવી ઈછાવાળાએ છે. સાથે પત્રવ્યવહાર કરવો, જેથી તેમની ઈચ્છાનુસાર ગોઠવણ કરી આપવામાં આવશે. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैनधर्म प्रकाश. ततः प्रसन्नहृदया गुरवस्तेन्यो गृहस्थावस्थोचितं साधुदशायोग्यं च प्रनिपादयन्ति धर्ममार्ग । ग्राहयन्ति तपार्जनोपायं महायत्नेन । यात नो जत्राः सद्धर्मसाधनयोग्यत्वमात्मनोऽनिलपदिनवद्भिस्ताव दिदमादौ कर्तव्यं नवति। यत सेवनीया दयालुता । न विधेयः परपरिजवः । मोक्तव्या कोपनता । वननीयो उर्जनसंसर्गः। विरहितव्यालिकवादिता। अध्यसनीयो गुणानुरागः । न कार्या चौर्यबुकिः । त्यजनीयो मिथ्यानिमानः । वारणीयः परदाराभिआपः । परिहर्तव्यो धनादिगः। विधेया दुःखितामुःखत्राणेला । पूजनीया गुरवः । वंदनीया देवसवाः । सन्माननीयः परिजनः । पूरणीयः मणयिलोकः । अनुवर्तनीयो मित्रवर्गः । न जापणीयः परावर्णवादः। गृहीतव्याः परगणाः । अन्जनीयं निजगुणविकत्यनेन । स्मर्तव्यमणीयोऽपि सुकृतं । यतितव्यं परार्थे । संजापणीयः प्रथमं विशिष्टलोकः । अनुमोदनीयो धार्मिकजनः । न विधेय सामोघट्टनं । नवितव्यं सुवेपाचारैः । ततो नविष्यति जवतो सर्वसधर्मानुशनयोग्यता। नपमितिजवप्रपञ्चा कथा. પુસ્તક ૨૬ આ સંવત ૧૯૬૬, શાકે ૧૮૩૨. અંક ૭ બે श्रीमद चिदानंदजी कृत प्रश्नोत्तर रत्नमाळा. विवेयन सभेत. (सेप सन्मित्र २विय.) અનુસંધાન પર ૧૮૦ થી. આ અંકમાં આવેલા ૧૦૨ થી ૧૧૪ સુધી (૧૩) પ્રશ્નના ઉત્તર નીચે PA સતગુરૂ ચરણ રેણુ શિર ધરીએ, ભાળ શોભા ઈવિધ ભવિ કરીએ; भै डाटो मति हीथे, तातो अक्षय५६ साडी. ३४. પાપક મૂળ લેભ જગમાંહી, રેગ મૂળ રસ દુજા નાંહી; દુઃખકા મૂળ સનેહ પિયારે, ધન્ય પુરૂષ તેનુથી ન્યારે. 34. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૪ www.kobatirth.org જૈનધમ પ્રકાર અનુચિ વસ્તુ જાણા નિજ કાયા, શુચિ પુરૂષ જે વર્જિત માયા; સુધા સમાન અધ્યાતમ વાણી, વિપસમ કુકથા પાપ કહાણી. જિહાં બેડા પરમારથ લહીએ, તાકુ' સદાય સુસ'ગતિ કહીએ; જિહાં ગયા અપલક્ષણ આવે, તે તે સદાય કુસ`ગ કહાવે, રંગ પતંગ દુરનકા નેહા, મધ્ય ધાર જે આપત છેડ઼ા; સજ્જન સ્નેહ મજીઠી ર'ગ, સ` કાળ જે રહત અભ ગ, પ્રòાત્તર ઇમ કહી વિચારી, અતિ સક્ષેપ બુદ્ધિ અનુસારી; અતિ વિસ્તાર અરથ ઇણુ કેરા, સુણત મિટે મિથ્યાત અધેરા, Acharya Shri Kailassagarsuri Gyanmandir કળશે. રસ પૂણુંનંદ સુચંદ્ર સ`વત (૧૯૦૬), માસ કાર્તિક જાણીએ, પક્ષ ઉગળ તિથિ ત્રાદશી, વાર અચળ વખાણીએ; આદીશ પાસ પસાય પામી, ભાવનગર રહી કરી, ચિદ્યાનઢ જિણુંઢ વાણી, કહી ભવસાયર તરી. 36. For Private And Personal Use Only ૩૭. ૩૮. ૩૯. ૪૦. ઇતિ પ્રશ્નાત્તર રત્નમાળા સમાપ્તા, : ૧૦૨. સતગુરૂ ચરણ રેણુશિર ધરિએ, ભાવોભા ઇવિધ વિ કરીએ-સદ્ગુરૂની ચરણરજ મસ્તક ઉપર ધારી શુરૂઆજ્ઞા પ્રમાણુ કરવી એ સુન્ન જનાનું કર્તવ્ય છે. ભાલ (લલાટ) માં તિલક કરવાના પણ એજ ઉત્તમ ઉદ્દેશ સલવે છે, પાતે તત્ત્વના ણકાર સત્તા ભવ્ય તેના હિતમાટે સતત ઉજમાળ હોય, જે નિષ્પાપ વૃત્તિને સેવનાર હોય અને અન્ય આત્માર્થી જનાને પણ નિષ્પાપ માર્ગ બતાવનાર હોય, પોતે ભવસમુદ્રથી તરે અને અન્યને પણ તારી શકે એવા હોય તે સદ્ગુરૂનેજ આત્મહિતૈષી જનેએ સેવવા. ' કહ્યું છે કે પવિત્ર કરીજે છઠ્ઠા તુઝ ગુણે, શિર વહિયે તુઝ આણ; મનથી કન્રુિએ રે પ્રભુ ન વિ સારિયે, લહિયે પરમ કલ્યાણ, ’ એવા પરમ ગુરૂના ગુણુગ્રામથી જીદ્દા પા વન થાય છે, તેમની પવિત્ર આજ્ઞાને વહન કરવાથી આપણું ઉત્તમાંગ દીપી નીકળે છે અને તેમનુ' સદાય સ્મરણ કરવાથી અંતઃકરણ ઉજ્જવળ થાય છે; યાવત્ તેથી જન્મમરણની સર્વ વ્યથા ટળે છે અને અક્ષય અનત એવું મેમસુખ મળે છે. " ૧૦૩. મેાહ જાળ મ્હોટા અતિ કહિએ, તાકુડ અક્ષયપદ લ હુએ—આપણને મુઝવે તે મેહ. ઉત્તમ પ્રકારના જ્ઞાન-દર્શનનું આચ્છાદન કરનાર અને અશુદ્ધ વૃત્તિને પેદા કરનારજ મેહુ છે. રાગ, દ્વેષ, ઇર્ષા, ખેદ, મત્સર Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નાત્તર રત્નમાળા. ૧૯૫ એ સર્વે અનાજ ઘરના છે. જૂદા જૂદા રૂપ ધારનાર ક્રોધ, માન, માયા અને લાભ રૂપ તેને ગાઢા પિરવાર છે. દુર્ગતિના કારણરૂપ ૧૮ પાપસ્થાનમાં પ્રવૃત્તિ કરાવાર મેહુજ છે, તે મ્હોટામાં મ્હોટા જગજાહેર ચાર છે. તે ધાળે દહાડે ધાડ પડી પ્રાણીઓનુ સર્વસ્વ હરી જાય છે. જે કઇ પણ આત્મસાધના કરવા ઇચ્છે છે તેને તે ન્નતે પજવે છે અથવા પોતાના પરિવારને તેને પજવવા ફરમાવે છે. તેમાં પણ કેટ ધર્માત્માનું' તે છિદ્ર દેખા બહુજ ખુશી થાય છે. મૈહુ આવી વિવિધ ૨ તે જગતની વિડંબના કરે છે. ‘હું અને મારૂં ’ એવા મ’ત્ર ભણાવી સહુને અંધ કરી નાંખે છે. એવા અતિ દુષ્ટ અને પ્રખળ માહુને હણ્યા વિના કોઇ મેક્ષપઢા મગ નથી, અને તે મેહના ય કર્યા પછી મેક્ષપ્રાપ્તિ અતિ શીઘ્ર થાય છે. તેને અને ઘ ઉપાય ‘ આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મરમણ રૂપ રત્નત્રયીનુ' યચા ધત કરવું' એજ છે.’ આત્મજ્ઞાનવર્ડ પોતાનુ સ્વરૂપ-સામર્થ્ય યથાર્થ રીતે માળખી શકાય છે એટલે પેાતાની શક્તિનુ' યથા ભાન થઇ શકે છે, આત્મશ્રદ્ધાવકે તાની પૂર્ણ શક્તિની પૂરેપૂરી પ્રતીતિ આવે છે, અને આત્મરમણુ વડે પો૬ની પશુ શક્તિ પ્રગટ કરવામાં આધકભૂત રાગ, દ્વેષ, મેહં પ્રમુખ અતરંગ એને દૂર કરવા અને સાધક સત્સંગ પ્રમુખ અનેક સદ્ગુણીને સંચવાને રેતે સાવધાન રહે છે. એવી રીતે ઉજવળ રત્નત્રયીનું યથાવિધ આરાધન કરીને આ સકળ કમ મળનો ક્ષય કરી આત્મા અવિચળ એવી મોક્ષપઢવીને પ્રાપ્ત કરે છે. લે ૧૪ પાપકા મૂળ લાભ જગમાંહી—દુનિયામાં સર્વ પાપનુ` મૂળ આજ જાય છે. લેબ જૂદી જૂદી જાતના હોય છે. કદાચ એક જાતને!, તે કદાચ ઘણી જાતના લેભ અંતરમાં પેસી નહુ કરવાનું કામ કરવા પ્રેરણા કરે છે, અને એમ માને પાપથી મલીન બતાવે છે. શ્રી લક્ષ્મી પ્રમુખના લાભ માટે તે લે કઇક પ્રકારના યુદ્ધાદિક અનથો કરે છે તે પ્રગટ વાત છે, પણ યશકીર્તિના લેસથી પશુ કેાઇ કોઇ પ્રસંગે અજ્ઞ જતા બહુ અનર્થ સેવે છે, છતાં પોતાની ભૂલ લાંધતાથી પોતે સમજી શકતા નથી. વળી દુનિયામાં પણ મડ઼ાટે ભાગે આ દોષ વ્યાપેલા હેય છે, તેથી ભાગ્યેજ કાઇ કાઇની ભૂલ સુધારવા કહી શકે છે. કેવળ નિઃસ્પૃી સંત મુસાધુ જતાજ આવી ભૂલ સુધારી શકે છે. તેમનુ અવસર ઉચિત હું વચન લાભી ઉપર પણ સારી અસર કરી શકે છે; તેથી જેમને લાલનું ઔપ૬ મેળવવા પ્રબળ ઇચ્છા હાય તેમણે તેવા નિઃસ્પહીનીજ સેવા કરવી. ' ૧૦૫, રાગ મૂળ રસ દુજા નાંહી—‘ સમૂત્રાય વ્યાષયઃ ” જૂદી જૂદી ઋતુના રંગ પેદા થવાનું ખાસ કારણ વિષયવૃદ્ધિ-વિષયાસક્તિ-વિષયલેાલુપતા એક ઇંદ્રિયોના વિષયમાં અભ્યાસક્તિ અવશ્ય દુઃખદાયી થાય છે. આ ભવમાં For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ જૈન ધર્મ પ્રકાશ. પ્રગટ વ્યાધિ પ્રમુખ આપદા ઉભી થાય છે, અને પરભવમાં નરકાદિક યાતના સહવી પડે છે, તેથી જ્ઞાની પુરૂ વિષયસુખને વિષવત્ લેખી તે વિષયસુખથી વિમુખ રહે. છે, અને જે વિષયાસક્તિથી દૂર રહે છે તે જ ખરા જ્ઞાની છે, તેમજ જ્ઞાની પુરૂના પવિત્ર માર્ગે ચાલવું એ આપણું પણ પરમ કર્તવ્ય છે એમ વિચારી જેમ બને તેમ વિષયાસક્તિ ટાળવા પ્રયત્ન સેવ. ૧૬. દુઃખકા મૂળ સનેહ પિયારે, ધન્ય પુરૂષ તેનુથી ન્યારે– મૂલારિ કુવાનિ ? દુઃખનું મૂળ નેહ છે. નેહ કરતાં સહેલું લાગે છે, પણ તેને નિર્વાહ કરવામાં કણને અનુભવ થાય છે. નેહ કરવામાં પણ ઘણું વખત જીવ ઠગાઈ જાય છે. અસ્થાને નેહ કરવાથી ઉલટી ઉપાધેિ ખડી થાય છે. જો કે સડેકાણે સ્નેહ થ હોય તો તેને વિયોગ ન થાય તેની ચિંતા રહે છે, અને દૈવવશાતુ વિગ થયે તે અત્યંત કલેશ પેદા થાય છે, તેથી સાંસારિક સ્નેહ માત્ર સોપાધિક ગણાય છે. જેને નિયધિક સુખની ચાહના હોય તેને એ નેહ કર કે વધારે ઉચિત નથી, તેમને માટે તે શ્રીમદ ઉપાધ્યાયજીનાં વચન અતિ ઉપયેગી થઈ પડશે. શ્રીમાનું કહે છે કે “રાગ ન કરો કેઈ નર કેઈશ રે, નવ રહેવાય તે કર મુનિસુરે; મણિ જેમ ફણ વિષનો તેમ તેરે, રાગનું શેષજ સુજસ સનેહેરે. તેને પરમાર્થ એ છે કે “કૃત્રિમ સુખ માટે તે કઈ સાથે રાગ કર ઉચિતજ નથી, અને જો કોઈ સાથે રાગ કરવાની જ ઈચ્છા થાય તો શમ દમાદિક ગુણસંપન્ન મુનિરાજ સાથેજે કર ઉચિત છે. જેમ મણિથી ફણીધરનું ચઢેલું વિષ દૂર થઈ જાય છે તેમ મુનિજન ઉપરના પ્રશસ્ત નિઃસ્વાર્થ રાગથી અનાદિ અપ્રશસ્ત રાગનું વિષ દૂર થઈ જાય છે.” એ સદુપદેશ દિલમાં ધારી અપ્રશસ્ત રાગને દૂર કરવાને માટે ઉક્ત ઉપાયને સેવવા વિશેષે ખપ કરવો ઉચિત છે. એમ દઢ અભ્યાસયોગે આત્માને અધિક લાભ થવા સંભવ છે. વળી જેમણે સંપૂર્ણ રાગને જય કરીને વીતરાગ દશા પ્રગટ કરી છે તેમની તે બલિહારીજ છે. ૧૭. અશુચિ વસ્તુ જાણે નિજ કથા–અશુશિમાં અશુચિ વસ્તુ આપણી કાયા છે. તે વાતની પ્રતીતિ સ્ત્રી પુરૂષના શરીરમાંથી નીકળતા દુર્ગધી પદાથી ઉપરથી થઈ શકે છે. એક અત્તને કવ પણ ૯૫ કાળમાં કડાઈ જાય છે તે જેમાં પ્રતિદિન અન્ન પ્રક્ષેપવામાં આવે છે તેવા શરીરનું કહેવું જ શું છે એ વાત શ્રી મદ્દી કુમારીએ પિતાના પૂર્વ ભવના મિત્ર રાજાઓને પ્રતિબોધવા યુક્તિથી સિદ્ધ કરી બતાવી છે, અને આપણે આપણું અનુભવથી જાણી શકીએ છીએ. પ્રથમ તે આ શરીર અશુચિથીજ ઉત્પન્ન થયેલું છે. પિતાનું વીર્ય અને માતાનું રૂધિર એ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રનેત્તર રત્નમાળા. ૧૯૭ બેનુ' જયાં મિશ્રણ થાય છે ત્યાં આ શરીરની ઉત્પત્તિ થાય છે.. પાછું પશુ તે શરીર માતાએ ભક્ષણ કરીને રસરૂપે પરિણુમાવેલા અને અશુચિરૂપ થયેલા પદાથીજ પ્રતિદિન પાષાય છે. આવી રીતે અશુચિથી ઉત્પન્ન થયેલા, અશુચિથી વૃદ્ધિ પામેલા અને પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરી નાખનારા અશુચિમય દેહને જળ પ્રમુખથી શુદ્ધ કરવુ જોઇએ, એવા આકરા ભ્રમ કેવળ મૂઢ પુરૂષનેજ હાવેા ઘટે છે, તત્ત્વજ્ઞને એવા ભ્રમ હોઇ શકતાજ નથી. આ અશુચિમય દેહમાં કર્મવશાત્ વ્યાપી રહેલુ* ચેતન–રત્ન યુક્તિથી કાઢી સમતા રસમાં ભેળી સાફ કરી લેવું જરૂરનું છે. કહ્યું છે કે - જે સમતા રસના કુંડમાં સ્નાન કરીને પાપરૂપી મળને ધોઇ નાખી, ફરી મલીનતાને પામતાજ નથી તે અંતર આત્માજ પરમ પવિત્ર છે. ’ આ અશુચિમય દેહમાંથી ઉપર કહેલી આગમયુક્તિથી આત્મતત્ત્વ સાધી લેવાનીજ જરૂર છે, પછી પુનર્જન્મ મરણની ભીતિ રાખવાનું' કઇ પણ કારણુ નથી. > Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮. ચિ પુરૂષ જે વર્જિત સાયા—જે મેહ માયા રહિત નિર્માયી– નિષ્કપટી -નિર્દેભી છે તેજ ખરા પવિત્ર પુરૂષ છે, માહુ માયાવšજ જીવ મલીન થયેલા છે. તે મેહુમાયા ટાળવાના ખરો ઉપાય આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મરમણુરૂપ ચારિત્ર છે. પાયા વિનાની ઇમારતની પેરે તત્ત્વજ્ઞાન અને તત્ત્વશ્રદ્ધા વિનાની લેાકરજન અર્થે પૂજાવા મનાવા અર્થે અથવા સ્વદેષ છૂપાવવા અર્થે આડંબરરૂપે કરવામાં આવતી માયામય ધર્મકરણી કંઈ પણ હિતરૂપ થતી નથી; માટે પ્રથમ આત્માની ઉન્નતિમાં કેવળ અતરાયરૂપ એવી મેહુમાયાને પરિહરવા પૂરતા પ્રયત્ન સેવવા જોઇએ. આત્મજ્ઞાન અને આત્મશ્રદ્ધા ચેાગે તે પ્રયત્ન સફળ થાય છે. સરલાશય નિર્માથી જ કલ્યાણ થઈ શકે છે. ' જેની મન વચન અને કાયાની પ્રવૃત્તિ સરલ–માયારહિત છે તેજ પ્રભુની પવિત્ર આજ્ઞાને આરાધી અક્ષય સુખ સાધી શકે છે; તેથી જેમને જન્મમરણનાં અન’ત દુઃખથી ત્રાસ લાગતા હોય અને અક્ષય અનંત એવાં નિર્ભય મેાક્ષસુખની ખરી ચાહના હાય તેમણે માયા-કપટ તજી નિષ્કપટ વૃત્તિ આદરવા પૂરતી કાળજી રાખવી જરૂરની છે. ઉડ્ડયરત્ન કહે છે કે ‘ મુક્તિપુરી જાવા તણા જીરે, એ મારગ છે શુદ્ધુ રે પ્રાણી ! મ કરીશ માયા લગાર. જેમ કાજળથી ચિત્ર કાળુ થઈ જાય છે, તેમ માયાથી ચારિત્ર મલીન થઇ ાય છે. એમ સમજી શાણા આત્માથી જતે એ મેહુમાયાના સર્વથા ત્યાગ કરવા પૂરતું લક્ષ રાખવું. ૧૦૯ સુધા સમાન અધ્યાતમ વાણી—અધ્યાત્મશાસ્ત્રના ઉપદેશ અમૃત સમાન કહ્યા છે. તેથી પ્રગટ આત્મામાં પરમશાંતિ અનુભવાય છે અને અનુક્રમે મેક્ષસુખની પ્રાપ્તિ થઇ શકે છે. અધ્યાત્મ માર્ગ બતાવે તે અધ્યાત્મ વચન છે, જે For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ ન ધર્મ પ્રકાશ. વચન એકાંત આત્મહિતનેજ અર્ધ પ્રવર્તે છે, જે વચન રાગ દ્વેષાદિક વિકાર વર્જિ. ત વીતરાગ પ્રભુની અમૃતમય વાણીના અનુવાદક હોય છે, જે વચન જ્ઞાન કે કિ. યાને એકાંત પક્ષ ખેંચતા નથી, જે વચનથી જ્ઞાન અને ક્રિયાને સાચેજ પુષ્ટિ મળે છે, અને જે વચનવડે શુદ્ધ સમજ પૂર્વક શુદ્ધ કિયા સેવવાજ પ્રવર્તાય છે તેનું નામ અધ્યાત્મ વચન” કહી શકાય છે. જેમ પંખી બે પાંખવટેજ ઉડી શકે છે અને જેમ રથ બે ચકવરેજ ચાલી શકે છે, તેમ “અધ્યાત્મ પણ શુદ્ધ જ્ઞાન ક્રિયાના સંમે લનથી જ પ્રવર્તે છે. તે વિના અધ્યાત્મ કહી શકાય નહીં. વસ્તુતવની યથાર્થ સમજ મેળવી હિતાહિતને યથાર્થ વિવેક કરી જે સ્વહિત સાધનમાં પ્રવૃત્ત થાય છે અને અહિત કાર્યથી નિવૃત્ત થાય છે તેજ અંતે સ્વઈષ્ટ સિદ્ધિ કરી શકે છે. તે વિના એકાંત જ્ઞાન કે કિયાના પક્ષમાં પડી સ્વપને ભારે નુકશાનમાં ઉતારવામાં આવે છે. અધ્યાત્મમાર્ગ આત્મકલ્યાણનો અમેઘ ઉપાય છે, તેથી તેમાં જે કંઈ કર્તવ્ય કરવામાં આવે છે તે લોકદેખાવ માટે નહિ, પણ કેવળ પિતાના આત્માને લક્ષી તેની શુદ્ધિ અને તેની જ ઉન્નતિ અર્થે કરવામાં આવે છે. આવી અંતરદષ્ટિ જેને જાગી છે તે અધ્યાત્મષ્ટિ વા “અધ્યાત્મી” કહેવાય છે. આનું વિશેષ - ર્ણન “પ્રશમરતિમાં અધ્યાત્મ સંબંધી ઉલેખથી રામજી શકાય તેવું છે. ૧૧૦ વિષ રામ કુકથા પાપ કહાણું–રાજકથા, દેશકથા, સ્ત્રી, અને ભકત (ભોજન) કથા એ ચાર વિકથા પ્રસિદ્ધ છે. જે કથા કરતાં, નથી તો કે રહિત થવાનું કે નથી તે કંઈ પરહિત થવાનું; એવી નકામી નિંદાદિક પાપર ભિત યા શાસ્ત્ર વિરૂદ્ધ સ્વકપલ કપિત કુકથા કરવી એ કેવળ પાપનેજ પુષ્ટિ અને પનારી અને દુર્ગતિદાયક હોવાથી વિષ સમાન જાણી વર્જવીજ ચેખ છે. વિપક હિત ઈચ્છક ભવ્ય જનોએ એવી વિદ્યામાં પિતાને મય વખત નહિ માવ જેમ તેનો સદુપયોગ થાય તેમ હિત આચરણે પ્રતિ ઉદ્યમ કરે ઉચિત છે. વિક વડે તે હિત આચરણથી વિમુખ થાય છે અને પ્રસાદને પુષ્ટિ મળે છે. પ્રમા પુષ્ટિથી અનેક જને આપદાના મુખમાં ખાવી પડે છે એમ સમજી પ્રમાદા - ગભૂત વિકથા નિવારી જેમ સ્વપરણિતારારણમાંક વૃદ્ધિ થાય તેમ કરવું છે કે, - ૧૧૧ જિહાં બેઠા પરમારથ લહીએ તારું સદાય સુગતિ કહીએજેમની સંગતિથી પરમાઈ—તવ પામીએ તે જ ખરા અસંગતિ સમજવી, અને એવી અસંગતિજ સદાય સેવવા યોગ્ય છે. અસંગતિને શાસ્ત્રકારે “શીતલ દ. સંત રસુરપાપ” વિગેરે પદેથી કપાદિકની ઉપમા આપી છે, અને તે તેમને યથાર્થ છાજે છે, જેમ કલ્પવૃક્ષા ની છાયા શીલ હોઇ છે, તેની નીચે બેસનાર . યા છે, તે સંત-સસ જ ને !' . " . " નો વિવિધ !! - For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનોત્તર રનમાળા. ૧૯૯ છે, અને સહજ શાંતિ-સમાધિનો લાભ થાય છે. વળી “સતાંત્તિક કથા ન પતિ પુણા” એ વચનાનુસારે સત્સંગતિથી ક્યા ક્યા લાભ નથી સંભવતા ? સત્સંગતિથી સર્વે ઉત્તમ લાભ સંપજે છે. “બુદ્ધિની જડતા હરે છે, વાણીમાં સજનું સિંચન કરે છે, એટલે સ પ્રિય લાગે એવું મિષ્ટ અને હિતકર સત્ય શીખ વે છે, પ્રતિષ્ઠાની વૃદ્ધિ કરે છે અને પાપના ઓઘ દૂર કરે છે એ વિગેરે અનેક ઉ. જમ લાભ સત્સંગતિ યોગે સાંપડે છે, એમ સમજી કુબુદ્ધિ વધારનારી કુસંગતિને યાર કરી, સુબુદ્ધિને જગાડી, સદાચરણ શીખવી, સગતિ મેળવી આપનારી સાસંમતિનેજ સેવવા સદાય લક્ષ રાખવું. ૧૬ર જિહાં ગયાં અપલક્ષણ આવે, તે તે સદાય કુસંગ કહાવેજેની સંગતિથી કંઈને કંઈ અપલક્ષણ-અવગુણ શિખાય તેને શાસ્ત્રકાર કુસંગ કે છે, અને તેવા કુસંગને સદાય ત્યાગ કરવા ઉપદિશે છે. કુસંગથી કયા કયા અને વ જીવમાં આવતા નથી ? મતલબ કે અવગુણ માત્ર કુસંગથીજ ઉપજે છે, અને તેથીજ શાસ્ત્રકાર સર્વથા તેને ત્યાગ કરવા ફરમાવે છે. જે નિકટભવી જને. કુસંગતિનો સર્વથા ત્યાગ કરી સત્સંગતિને અનન્ય ભાવે સેવે છે તે અંતે સર્વ - પડ થી મુક્ત થઈ નિરૂપાધિક અને નિર્દુ એવું મુક્તિનું સુખ પામે છે, એમ સમજી શાણું જનેએ નીચ નાદાન જનોની સંગતિથી દૂર રહેવા તેમજ તેવાં નબ કાથી પણ દૂર રહેવા સદા સાવધાન રહેવું. ૧૧૩ રંગ પતંગ દુરજનકા નેહા, મધ્ય ધાર જે આપત છેહાજે ઉત્તમ પુરૂનાં પણ છિદ્ર જુએ છે, સહુનું અનિષ્ટ ચિતવે છે, પ્રસંગે અન્યને કા -અણહિત કરવા ગમે તેવું જોખમ ખેંડ છે, તેમાં દૈવયોગે ફાવે તે ખૂબ ( 1 ) છે, અને કદાચ ન ફાવે તે દિનરાત તેની ચિંતા કરી તંદુલીયા મચ્છની જેમ દુનિના ભાતાં બાંધે છે. તેવી કનિટ કોટિના જીવ શુદ્ર-દુર્જન કહેવાય છે. તેમને ને કેનેડ કેવળ કૃત્રિમ–પતંગના રંગ જેવો જ હોય છે. પિતાનું ઈચ્છિત કાર્ય સા. . માટે તે ઉપર ઉપરથી રાગ બતાવે છે, ખુશામત કરે છે, સેવા બજાવે છે, અને નાના માણસ ન કળી શકે એવી દરેક કળા કેળવવા પ્રયત્ન કરે છે, પણ પિ- ન. કલ્પિત વાર્થ સાધવા તે દરેક તક શોધતું રહે છે, અને તેમ કરવાને કદાચ : - કુવામાં કે દરિયામાં નાખવું પડે તે પણ તે ડર નથી. મતલબ કે પિતા - વાર્થવૃત્તિને પિષવા તે દરેક નીચ કાર્ય કરવા તત્પર રહે છે, અને તેમ છે - તે મનમાં કંઈ શરમાતો નથી. આવા માણસને વિશ્વાસ કરે એ કાળા " ને વિશ્વાસ કરવા કરતાં પણ વધારે જોખમવાળે છે. કેરી નાગને બેજ જીભ છે, ત્યારે દુર્જનની જીભની સંખ્યા કેઈ કહી શકતું નથી. મત For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ જૈન ધર્મ પ્રકાશ લબ કે તે લાગ મેળવીને અનેક ઉત્તમ જાને અનેક રીતે અનેક વાર દ’શ દેવા પ્રવર્તે છે. જો કે દુર્જનની વિષમય ઊર્મિએ સજ્જન પુરૂસ્પેનું શુદ્ધ ચૈતન્ય હરવા—નષ્ટ કરવા સમર્થ થઈ શકતી નથી. સ જન પુરૂષ સદાય સ્વકર્તવ્ય કર્મોંમાં સાવધાન હેાય છે, તેથી તેમને દુર્જન લે કાના કંઈ ડર નથી. તેમનામાં તે અપૂર્વ અપૂર્વ વ્હગૃતિથી ઉલટુ નવનવું ચૈતન્યબલ રેડાતુ' લય છે. સજ્જનાનુ' દિલ દુઃખાવાનું જે કંઇ પણ સળળ કારણુ હાય તો તે એ છે કે દુર્જના નિષ્કારણ પોતાના આત્માને મલીન કરીને દુરંત દુ ગંતિ.મી થાય છે. સજ્જન અને દુનના સાચા અને ખાટા સ્નેહ સરખાવવાને શ્રીપાળકુમાર અને ધવલ શેડનુ દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. ૧૧૪. સજ્જન સનેહ મટી રગ, સર્વકાળ જે રહત અભગ જયારે દુર્જનને સ્નેહ પતંગના રંગ જેવા ીકકા કારો અને કૃત્રિમ છે ત્યારે સજજનના રસ્નેહ ચેાળ મડના ર'ગ જેવા ઉમદા, અવિહડ અને અકૃત્રિમ એટલે સ્વાભાવિક છે. તેથી તે ગમે તેવા સમવિષમ સયેન્ગેામાં ગમે તેવી કસેાટીના વખતે પણ બદલાતા નથી તેમિકકે પડતા નથી. સજ્જન પુરૂષોના સ્નેહુસમાગમ ગ ́ગાના પ્રવાહ જેવા પવિત્ર છે, તેમની દૃષ્ટિ અમૃતમય હોય છે, તેમની વાણી મધુર હાય છે, તેથી તે યેાગ્ય જીવાને અનેકધા ઉપકારક થાય છે. અત્યંત અચેાગ્યજતાનું ર્હુિત સાધી ન શકાય તેમાં સજ્જનાના લેશમાત્ર દોષ નથી. કેમકે તેમની દૃષ્ટિત્તા સહુનુ હિત કરવા ભોજ વળેલી હાય છે; પણ તેવા જીવે પોતાના દુર્ભાગ્યથી સજ્જનાના લાભને મેળવી શકતા નથી. જ્યારે ઝળહળતા સૂર્ય દશે દિશાને દીપાવી જગત માત્રનુ' સમીહિત સાધે છે, ત્યારે ઘુવડની આંખ મીચાય છે, વર્ષોમાં જ્યારે બધાં વૃધ્ધ નવપલ્લવ થઇ રહે છે ત્યારે જવાસે સૂકાઇ જાય છે, વસંત ઋતુમાં જ્યારે સકળ વનરાજી ખીલી નીકળે છે ત્યારે કરીર વૃક્ષ (કેરડા) કરમાઇ જાય છે, અને જ્યારે ચંદ્રથી સહુ કે ઇ શીતળતા મેળવી શકે છે, ત્યારે વિરહી જનોને વિરહાગ્નિ વ્યાપે છે. તેમાં કેને દોષ ? શું સૂર્ય, વર્ષા, વસ ́ત કે ચંદ્રના તેમાં દોષ છે? નહિઁજ, કિંતુ સામાના દુભાંગ્યનેાજ દોષ છે, એમ સમજવું. એવી રીતે સજ્જન પુરૂષોથી આપણે ઉત્તમ લાભ મેળવી ન શકીએ એમાં સજ્જનાને લેશ માત્ર દેષ નથી, પણ આપણાજ દોષ છે, સજ્જન પુછ્યો તે પૂર્વોકત ઉત્તમ ઉપમાનેજ લાયક છે. તેમના જન્મ, તેમના સ્વભાવ, તેમના સમાગમ અને તેમની કૃતિ જગત્ફ તુએના એકાંત દ્વિ તને અર્થેજ હાય છે. તેમને સ્નેહ-પ્રેમ-વાત્સલ્ય અલગ અને અલાકિક હાય છે, ફકત તેમના ઉત્તમ સમાગમના લાભ લેવાને આપણે ચેગ્યતા સ'પાદન કરવાનીજ જરૂર છે. તે ક્ષુદ્રતાદિક દોષ ટાળી અક્ષુદ્રતાદિક ઉત્તમ ચેાગ્યતા પ્રાપ્ત થઈ શકે ત For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રશ્ચાત્તરરત્નમાળા, ૨૦૧ સર્વ સમીહિત સધાઈ શકે છે. અને સજ્જનેની કૃપાના પણ પૂર્ણ લાભ મળી શકે છે. એવી સવ્રુત્તિ સહુ કેાઈ આત્મહતૈષીનેાના અંતઃકરણમાં પુરાયમાન ધા અને તેને યથેચ્છ લાભ મેળવવાને તેએ ભાગ્યશાળી થાએ. તથાસ્તુ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપસંહાર. હવે ગ્રંથની સમાપ્તિ કરતાં શ્રી ચિદાનન્દજી મહારાજ કહે છે કે આ પ્રશ્નોત્તર રત્નમાળા 'થ સક્ષેપ રૂચિવંત જનાના હિતને માટે ઉચિત વિમારીને સ્વબુદ્ધિ અનુસાર સક્ષેપમાં રચે છે. તેના અર્થ અતિ ગંભીર છે. તે વિસ્તારથી રૂચિપૂર્વક ગુરૂમુખે સાંભળવાથી હૃદયમાં વિવેકરૂપ દીપક પ્ર મટે છે. એટલે અનાદિ અજ્ઞાનરૂપ અધકાર આપે।આપ નાશ પામી જાય છે. આ ગ્રંથ વિક્રમ સવંત ૧૯૦૬ ના કાત્તિક માસની ઉજ્જવળ ત્રશીને દિવસે અચળ ( શની) વારે શ્રી આદીશ્વર તથા પાર્શ્વપ્રભુના પસાયે ભાવનગરમાં રહીને ભવસાગરથી તરવા માટે નાકા સમાન શ્રીજિનવાણીને અનુસારે રચેલ છે. આ ગ્રંથનુ' વિવેચન લખતાં જે કાંઇ વિતરાગની વાણીથી વિરૂદ્ધ લખાયું હેય અથવા કર્જાના આશય નહીં સમજાવાથી મતિકલ્પનાપૂર્વક લખાણુ. હાય તેને માટે સજ્જના પાસે ક્ષમા યાચના છે. ઇતિશ્રી કપુરચંદજી અપરનામ ચિદાનજી કૃતા પ્રાત્તર રત્નમાળા વિવેચન સહિતા. = શ્રી ચિદાનન્દ્વ પદ્મરસિક For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. ના ધર્મ. પ્રભાવનાદિક અલંકારો વડે જગના ચિત્તનું આકર્ષણ કરનાર તથા દાન, શીલ અને તપ જેનાં અંગ છે એવા ધર્મને જીવ ભાવના છે. અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરનાર અને મુકિત પુરીના માર્ગરૂપ ધ્યાનને વિષે છવરૂપ પંથીને ભાવના રત્નદીપિકાની જેવી છે. સંસારની સાથે યુદ્ધ કરવાને દેડતા એવા રૂડા દાન, શીલ અને તપને અગ્રેસરી મહા યોધે એક ભાવના જ છે. શમદમરૂપ ધર્મની મુક્તાવલી અંતભાવનારૂપ ચકતાવડે શોભતી સંપુરૂનાં હદય પર રહી સતી કાંતિને ધારણ કરે છે. અન્ય ધર્મથી રહિત છતાં પણ જી. વને એક શુભ ભાવના જ ચંદર રાજાની જેમ દાન, શીલવંત અને તપસ્વીઓને પણ આશ્ચર્યકારક ફળ આપનારી થાય છે. ચંદ્રદર રાજાનો પ્રબંધ. સંપત્તિને વહન કરનારા શ્રેષ્ઠ પુરૂએ કરીને શોભતી ચારે ધર્મની ચતુર્વેદી સમાન હસ્તીનાપુરી નામની નગરી છે. તે નગરીમાં શત્રની સ્ત્રીઓની અશ્રુધારાવડે જેને યશ વિસ્તાર પામે છે તે અને સદાચરણવડે કૃતાર્થ થયેલે રામ નામને રાજા હતા. તેને સેંકડે સતી સ્ત્રીઓના મુકુટ સમાન અને પિતાની દેહની કાંતિવડે દેવાંગનાઓને પણ જય કરનારી જમાવલી નામની રાણી હતી. તે પ્રિયાએ કરીને રાજા સુવર્ણ સમાન કાંતિવાળા પોતાના દેહને તથા સ્વર્ગને તિરસ્કાર કરનાર પિતાના સમગ્ર રાજ્યને સફળ માન હતે. પતિએ પ્રીતિથી લાલન કરેલી તે રાણી લેકને વિષે પ્રસિદ્ધ અને અર્ધ દેડના દાનથી ભેગ રહિત એવા શંકર પાર્વતીના પ્રેમને પણ હસતી હતી, અદ્વિતીય પ્રેમગુણથી નિયંત્રિત થયેલા તે દંપતી કદાપી પરસ્પર જુદા પડ શકતા નહોતા. એકદા રામ રાજા સભામાં બેઠે હતું, તે વખતે સ્પ પરિવારને લઈને તે જયાવલી રાણી કામદેવને નમવા માટે ઉદ્યાનમાં ગઈ. ત્યાં કામદેવની પૂજા કરીને પોતાના આત્માને ધન્ય માનતી તે રામપ્રિયા ઉઘાનની અત્યંત શોભાને જોવા લાગી. ત્યાં ઉદ્યાનની નવી નવી શોભા પિતે સખીઓને દેખાડતી અને સખીઓ પિતાને દેખાડતી એમ જોતાં જોતાં તે કમળનેત્રા રાણ એક મનોહર દ્રહને જોઈને આનંદ પામી. તે કહની નજીકમાં તે રે For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવ ધર્મ. ૨૦૪ ધએ એક કૂકડીને ફરતી જોઈ. તે કુકડી પ્રીતિ અને મેહે કરીને વારંવાર વક દષ્ટિવડે પિતાની બન્ને બાજુએ અને પછવાડે ફરતા પિતાનાં બચ્ચાંઓને દેતી હતી, તેમને કડા કરાવતી હતી, અને આનંદપૂર્વક કૂફ શબ્દ કરતાં. તે વારંવાર પૃથ્વીને પગના નખવકે ખેતરીને તેમાંથી નીકળેલા દાણા પિતાના બચ્ચાંને ખવડાવતી હતી. આવી રીતે તે કૂકડી પુત્રવતી સ્ત્રીઓને મુગટ સમાન શોભતી હતી. ઘણાં બચ્ચાંઓના પરિવારવાળી તે કુકડીને જોઈને જેણે પુત્રના મુખચંદ્રને જોયા જ નથી, એવી તે ચંદ્રમુખી રાણી વડે વિચા સવા લાગી કે “મારા જન્મને, મારા જીવતરને, મારા ભેગોને અને મને થયેલી સંપત્તિની પ્રાપ્તિને પણ ધિક્કાર છે કે જેથી ચક્ષપ્રાપ્તિના ફળ રૂપ પુત્રને મેં દીઠે જ નથી. ઘણુ ધનની પ્રાપ્તિ થઈ તેથી કરીને શું ? પરંતુ જે શ્રી ચિરકાળ સુધી આંગણામાં કીડા કરવાથી ધળવડે ધૂસર થયેલા પિતાના પુત્રના મુખનું ચુંબન કરે છે, તે જ સ્ત્રી ધન્ય (ભાગ્યશાળી) છે. જેના ઉસંગમાં પુત્ર શયન કરે છે, એવી એક રંકની સ્ત્રીને પણ હું વખાણું છું, પરંતુ ઘણા આભુષણવડે જેણીનું શરીર ભરપુર છે, એવી રાજાની રાણીને પણ હું વખાણતી નથી. ઉઠતા, કૂદત, પડતો, આખડતો, ચાલો, હસતે. અને મુખમાંથી લાળ કાઢતે પુત્ર કેઈક જ ભાગ્યવંત સ્ત્રીના ઉસંગમાં રમે છે. જેમ ચંદ્ર વિનાની રાત્રી ઘણા તારાઓ વડે પણ શોભતી નથી, તેમ દેદિપ્યમાન ભૂષણના સમૂડવાળી સ્ત્રી પણ પુત્ર વિના શેભતી નથી. હે વિધાતા ! તે મને ઘણું ભૂષણરૂપી ભારમાત્રને વહન કરનારી કેમ કરી ? અને એક પણ પુત્રરત્ન કરીને કેમ ન શોભાવી ? જેમની પાસે કીડાએ કરીને ચપળા બાળકો રહેલા છે એવી તિર્યંચની સ્ત્રીઓ પણ મારા કરતાં શ્રેષ્ઠ છે, અને જેની ઉપર બાળકો રમી રહ્યા છે એવી પત્થરની શિલાઓ પણ શ્રેષ્ઠ છે, પરંત, જેને વિશે હર્ષથી એક પણ પુત્ર બેઠે નથી એવા મારા ઉત્સગને ધિક્કાર છે જેણે પુત્રને જે નથી એવા મારા નેત્રાને ધિક્કાર છે, જેણે પુત્રને આલિંજન દીધું નથી એવા મારા બંને હાથને ધિકાર છે, અને જેનું પુ અવઉંબન કર્યું નથી એવા મારા કંઠને પણ ધિક્કાર છે. અરે!. હુ નિગણી : કરું! કયાં જાઉં? મારા આ સર્વ સુખને બદલે મને એક પુત્ર પણ પ્રાપ્ત ન થયે?” આ પ્રમાણે દુઃખ સમૂડના આઘાતથી જાણે હદય ફાટી જતું દેય તેમ તે આળસુ થઈને એક આમ્રવૃક્ષની નીચે પૃપર બેઠી. અશ્રુથી એ થયેલા પિતાના વસ્ત્રને નિઃશ્વાસના વાયુવડે જાણે સૂકવતી હોય, અને નિઃસથી ઉડેલી પૃથ્વીની રજને અશ્રુ જળવડે જાણે ભીંજવતી હોય, તથા હદ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ, ચકમળમાં રહેલા દુઃખરૂપી શયવાળી તે રાણી ણે ઘેઘુર થઈ ગઈ હોય તેમ એ ઢીંચણુપર એ કાણી મૂકીને બન્ને હાઘડે ધારણ કરેલા શિરને ક પાવવા લાગી. દુઃખને પ્રશ્ન કરવાને અશક્ત એવી શ્રેણીબધઉભેલી સુખીએએ નેત્રમાંથી અશ્રુધારા મૂકતાં અને મુખમાંથી નિશ્વાસ નાંખતાં તે રાણીની સન્મુખ વ્હેયાંજ કર્યું. " ' અહીં પ્રિયાના વિરહુથી વ્યથા પાયેલે રાજા ભા વિસર્જન કરીને પ્રિયાના આલિગનરૂપ ઉત્સવની ઉત્સુકતાથી અન્તઃપુરમાં ગયે, ત્યાં જયાવલીને નહીં જેવાથી તે રહી શકયા નહીં. કેમકે રાત્રિથી વિચાગ પામે પૂર્ણિમાને ચંદ્ર આકાશમાં કર્યાં સુધી ટકી શકે. ' ઉત્કંતિ થયેલા રાજા કર્ઝને પણ સાથે લીધા વિના એકલે જ કીડાદ્યાનમાં આવી પ્રિયાની પાસે ઉભેા રહ્યા; શેકગ્રસ્ત થયેલી રાણીએ તેમને દીડા નહીં. તેવી અવસ્થામાં તેણીને બ્લેઇને અત્યંત ન્યથા પામેલા રાજા પાસે આવીને ધીરે ધીરે દુ:ખાદ્ર વાણીવડે કહેવા લાગ્યા કે— હે દેવી ! તારા હૃદયમાં શું દુઃખ છે? ’ આ વાણી સાંભળતાં જ તત્કાળ જાણે સુઇને ઉઠી હોય તેમ તે રાણી પેાતાની પાસે ઉભેલા રાજાને એઇને સંભ્રમવાળી થઇ ગઇ. ‘ પ્રાણેશ આવ્યા છતાં પણ મેં કાંઈ ઉચિત કર્યું નહીં' એમ ાણીને તેણીને દાઝા ઉપર ડામની જેમ દુઃખમાં અતિ દુ:ખ થયુ. તે વખતે ચતુર માણસને પણ ચમત્કાર ઉત્પન્ન કરનારી ચાટુ વાણીવાળા રાન્ત મનુષ્યના ચિત્તને કર્ણના અતિથિ કરતે તે રાણી પ્રત્યે એક્ષ્ા કે—“ હું કમળમુખી ! મારા આવવાના સંભ્રમને છેડી દો, અને મને જવાબ આપે! કે આ તમારૂં મુખ દિવસના ચદ્રની જેમ કેમ નિસ્તેજ થયુ છે? મેં તમારા કાંઇ પણ અપરાધ કર્યા નથી, અને છીઅે કેાઈ તમારે અ પધ કરી શકે તેમ નથી. વળી તદ્વારા હું જાણું છું કે તમારા પિતૃકુળમાં સા કુશળ છે. તે જૈન યુક્ત અચુરૂપ મદના સમૂહે સહુવર્તમાન એવા કયા દુઃખરૂપી મોન્મત્ત હાથીએ તમારા વિલાસરૂપી વૃક્ષને ભાંગી નાંખ્યા છે ? * આ પ્રમાણે જેમ જેમ રાજા પૂછતા ગયા, તેમ તેમ રાણીએ અધિક અધિક અશ્રુધાડ મૂકી, અને કાંઈ પશુ બે!લી નહીં. તે વખતે તેણીની સખીએ કે જેએ પૂતળીની જેમ હારબ`ધ ઉભી હતી, તેમણે ફુવારાની જેમ નેત્રના જ વડે પૃથ્વીને દુઃખને ક્રીડા કરવાનું ધારાગૃહ કરી મૂકયુ. પછી અશ્રુને મૂ· કતાં રાણીના બન્ને નેત્રાને પેાતાના બે હાથવડે સાફ કરતા (લુતે ) રાજા અ ત્ય' આ ગ્રહપૂર્વક તેને વારવાર પૂછવા લાગ્યા, એટલે મહા પ્રયત્ને ધૈર્ષતુ અ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવ ધર્મ. ૨૦૧ વલગન કરીને તે બેલી કે‘ હા ! હું પુત્ર વિનાની!' એમ બેલતાં જ પછી તે અત્યંત રૂદન કરવા લાગી. આ શબ્દના શ્રવણથી જ રાજાના બન્ને નેએ પશુ શ્રાવણ અને ભાદરવાની જેમ જળવડે પૃથ્વીને ભરી દીધી. ત્યારપછી રાજાએ ઘણું કાળે મહાષ્ટથી ધૈર્ય ધારણ કરીને દુઃખમાં ડુબેલી પ્રિયાને કહ્યું ૐ હું દેવી ! આજ દુઃખે કરીને મે' નિર'તર હૃદયમાં અગ્નિને ધારણ કર્યેા છે; તેને આજે સદ્ધર્મને આચરનારી તે' પ્રગટ કર્યા છે. હું ભલી ! મારૂ એવું ભાગ્ય કાંધી કે જેથી તારાવડે હું પુત્રરત્નને પામુ? એવે કચેા પુણ્યશાળી જીવ ય કે જે તારા પુત્ર થાય? તે પણ હું કમલાક્ષી ! તમે આ ખેને દૂર કરે. હું એવુ કઇ તપ કરીશ કે જેથી તમને પુત્ર થશે. ” આ વખતે રાક્તના વાકયને અનુસારે આમ્રવૃક્ષના શિખરપર રહેલે કાઇ પોપટ પશુ ‘ તમને પુત્ર થશે ' એવી વાણી ખેછે. તે પેપટના વચનરૂપી શુભ શકુનને હર્ષ પૂર્વક અનુમાદન કરતાં તે પતીએ જેટલામાં ઉચ જોયુ, તેવામાં તેમણે જાણે પોતાનું અદ્ભુત ભાગ્ય હોય તેમ વિનયધર નામના વિદ્યાધર મુનીશ્વરને આ ટાશમાર્ગે પેતાની પાસે ઉતરતા જોયા. તે મુતિ માર્ગમાં શેવાલની જેમ વાદળાંના સમૂહવડે પૂર્ણ થયેલા ગગનમાં અપ્લાયના સંઘટ્ટથી ભય પામતા ચા લતા હતા, આકાશમાં સ્વચ્છપણે ચાલનારા પક્ષીઓની ઇચ્છાને વિચ્છેદ ન થાએ, એવા હેતુથી તે મુનીન્દ્ર દૂરથી જ તેમના માર્ગ છોડી દેતા હતા, અને સૂર્યના મધ્યભાગથી જાણે નીકળ્યા હોય તેમ કાંતના સમૂહથી વ્યાપ્ત એવા તે મુનિ લોકેનાં નેત્રોને કમળની જેમ વિકસ્વર કરતા હતા. તે મુનિના હાથ, પગ અને મુખ ક્રીડા કરતી પાંચ મહાવ્રતમય લક્ષ્મીએના વિલાસ ગૃહુરૂપ પદ્મતા જેવું આચરણ કરતા હતા. (તે મુનિના) અ'ગ તથા નખની તરંગત યેલી ક્રાંતિની લીલાએ કરીને જાણે લજ્જા પામ્યાં હોય તેવાં અચિત્ત સુવ હું અને રત્નનાં ભૂષણાથી પશુ તે મુનિ અભૂષિત હતા ‘હું આ મુનિજની સાથે જ મોક્ષમાં પણ જઇશ ' એવા મનેરથી જાણે લઘુતાને પામ્યા હાય, તેવા દૃશ દેહવડે તે શેામતા હતા. તથા પેાતે કરાતા, કરેલા અને કરવાના જણે મૂર્તિમાન તપે હોય તેવા અનેક સાધુએવડે તે સેવાતા હતા. તે મુનીશ્વરે પૃથ્વીપર પગ મૂકયા કે તરતજ પૃથ્વીપતિએ પરિવાર સાંસ્ક્રુત આનંદપૂર્વક ત્રણ પ્રદક્ષિણા કરીને તેમને નમસ્કાર કર્યેા. એટલે મુનિએ અશુભ રૂપ શત્રુને નાશ કરનારી ધાશિય્ આપી. પછી તે ઉત્તમ રાતએ પોતાના મસ્તકપર એ હાથ જોડીને વિજ્ઞપ્તિ કરી કે “ફે પ્રભુ! આ આ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ શ્રી જૈન ધર્મ પ્રકાશ. કાશને આજે કયા નિર્ભગ્યને ઉદય થ અથવા મારી પૃથ્વીના કયા ભાગ્ય ને ઉદય થશે કે જેથી આકાશને ત્યાગ કરીને આપ આ પૃથ્વી પર પધાર્યા? વામી! આજે હું કૃતાર્થ થયે, આજે મારે જન્મ સફળ થયે, આજે મારું જીવિત વાઘા કરવા યોગ્ય થયું, અને આજે મારું રાજ્ય અમૂલ્ય (સફળ) થયું. તમારી સ્તુતિ રૂપ અમૃતવાણીથી, તમારા દર્શનથી તમારા શ્વાસના સુગથી અને તમારા ચરણકમળના સ્પર્શથી તૃપ્ત થયેલી મારી ચાર ઈદ્રિ સાથે મારી શ્રદ્ધી કલહ કરે છે, માટે તે કલહનો નાશ કરવા મારૂ પાંચે ઈનિચેની સમાન પ્રીતિને માટે હે પ્રભુ મને આજ્ઞા આપવા રૂપે કુપા વડે આપ શ્વેત, શીતળ, સુગન્ધિ અને મધુર વાણી બોલો.” રાજાની આ પ્રમાણેની પ્રાર્થનાથી તીર્થકરને સિદ્ધાન્ત રૂપ કલપવૃક્ષના પુષ્પ સદશ વા. ણી વડે તે મુનીશ્વર રાજાના કર્ણને શોભાવવા લાગ્યા. અર્થાત્ તેઓ બોલ્યા કે “હે રાજા! ચિરકાળના પાપસમૂડના સંઘટ્ટને નાશ કરવામાં ચતુર એ. જી તીર્થયાત્રાને હું આકાશ માર્ગ કરતો હતો, તેવામાં આજે આખી પૃથ્વી માં અધિક કાંતિવાળું આ તારૂં નગર મને દ્રષ્ટિગોચર થયું કે જે નગર ધર્મરૂપી ભદ્ર જાતિના હસ્તિઓના આલાનરતંભ જેવા જિનેશ્વરના મંદિરના સમૂડથી ભિત છે. જિનેશ્વર પાસે કરેલા ધુપના ધુમસમૂહથી નાશ પામે. લા જાણે મચ્છરો હોય તેમ તારા ચરિત્રથી દૃશ થયેલા પાપ સમૂહે કરીને આ નગરની પ્રજા વ્યથા રહિત જોવામાં આવે છે. પિષધધારી મનુષ્યના જી. તપર લટકાવેલા રત્નના અલંકારોએ કરીને રાત્રિએ પિષધશાળાને વિષે પણ અંધકારને અભાવ જોવામાં આવે છે. તથા આ તારા નગરમાં મુક્તાફળના હા. રે અને પુછપના સમૂહે સ્પષ્ટ રીતે દેખાય છે. હે રાજન! આવા તારા નગરને દુરશીજ જોઇને દીતિ ઉત્પન થવાથી મારા ચિત્તમાં એ વિચાર થયે કે–દૂરથી જ પાપને પરાજય કરનાર આ નગરને જે રાજા છે, તે રામરાજ દુર રાત્માવાળા આરામિક (મનુષ્યએ) કરીને આરામ ન થાઓ. માટે હું તે મહું મા પાસે જાઉં.” એવા આશયથી મેં આ તરફ દષ્ટિ નાંખી, તે તને આ વ - અવસ્થાવાળે છે, તેથી હે શા! તારું તે દુઃખ જાણવાને માટે - દીવાથી અહીં આવ્યો છું. કેમકે ધર્મધીર સપુનાં દુઃખથી કેણ દુખી ન થાય? ( સર્વ દુઃખી થાય. ) હે રાજ! ધમિણ એવા તારે પણ શું દુઃખ છે? તે કહે, શું ચંદ્રની કાન્તિથી ઉજવળ થયેલા કમળને વળી લાની હોય?” આ પ્રમાણે મુનિના વચન સાંભળીને રાજા બોલ્યા કે–“હે પ્રભુ! નેત્ર કમળના સૂર્ય સમાન પુત્ર વિના મને આ દુઃખ રૂપી અંધકાર પ્રાપ્ત થયું For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવ ધર્મ, ૨૦૭ છે. પરંતુ હવે તે તે અધકારનો નાશ થયે છે. કેમકે તે (પુત્રરૂપ સૂર્ય) ના ઉદયને સૂચવનારા આ આપના ચરણરૂપ અરૂણ્યુનાં ઉદય મે જ્ઞેયે છે.” તે સાંભળીને મુનીશ્વર તે રાજાના ઇષ્ટાથે ફળની લતા સમાન અને સ્મિત વડે પુલ્લિત એવી સ્પષ્ટ વાણી વડે ખેલ્યા કે—'હે રાજા! ખરેખર તારૂં સર્વ શ્રેય થશે. કેમકે આ (ધર્મ) માર્ગે ચાલતા પથિકાને પગલે પગલે વાંછિત ક્જૂની પ્રાપ્તિ થાય છે. આા વિષયપર એક દૃષ્ટાંત કહું છું તે તું સાંભળ, ભૂલોક, ભુવલાક અને સ્વત્લાકને વિષે પ્રસિદ્ધ અને વૈભવના વિસ્તારવાળું એકરાર નામે નગર છે. તે નગરના ભૂમિગ્રાને આલેક [જ્ઞાન] વડે શેભતા વિચાજી [પતિ] પુરૂષો અપેાલાક કહે છે, અને તે નગરના ઘરની ઉપરના માળને હર્ષ લેાક કહે છે, તે નગરમાં મેટા આરંભે કરીને સુર, અસુર, નર અને તિર્યંચાને વશ કરનારા ઉશાસન નામના રાજા છે. તે રાજાએ જાણે પ્રસન્ન યઇને જ દેવતાઓને ઉંચુ સ્થાન આપ્યું છે, અને કેપાયમાન થઇને જ રાને [અસુર કુમારાદિકેને] નીચું સ્થાન આપ્યું છે. તે રાજાને શુધ્ધબુદ્ધિ નામને પ્રખ્યાત પ્રધાન છે તે સચિવ સમઞપુરના મોટા મોટા સર્વે વ્યાપાર (ક-૨૦૦૨)ને પારગામી છે. રાજાની આજ્ઞાથી તે આ પુરને વિષે ચિરકાળથી નિર'તર ક્યા કરે છે. એકદા તેને પુરૂષાશ્રય' નામને મિત્ર મળી આવ્યા, તે મિત્રપર તેને અત્ય‘ત સ્થિરતાવાળા કેઇ એવા પ્રેમ થયેા કે જેથી કરીને ભેજનને વષે પાત્રનું પણ આંતરૂ રહ્યું નહીં. અર્થાત્ એક પાત્રમાંજ જમવા લાગ્યા. કે મિત્રતાજ સ્નાન કરવાથી અને અલ'કૃત થવાથી પાતે પ્રસન્ન થતા હતે, પરંતુ પેતે કર્ણપ સ્નાન કરતે નહી; અને અલ'કાર પહેરતા નહીં, તેનેજ સ્નાન કહેવત ને અલંકાર પહેરાવતા. તે પ્રધાન જાતેજ પુષ્પ, કપૂર, કસ્તુરી અને ચંદનાદિકે કરીને તે મિત્રને વાસિત કરતે હતેા, પણ તે પેાતાને વાસિત કર ન મિત્રતા દુઃખથી દુ:ખી થતા તે સચિવ નિરંતર મિત્રની ઇચ્છા પૂર્ણ કરવા માટેજ ભુવનને વિષે ભ્રમણ કરતે હતે. પણ તે મૂઢ પેાતાને માટે કાંઇ પણ ઘમ કરતા નહેાતે. તેને મિત્ર પણ પ્રેમનું અધિકપણું દેખાડવા માટે તેની સાચેજ સુતે, તેની સાથેજ ઉડતા, તેની સાથેજ જતે અને તેની સાથેજ દા રહેતે, આ પ્રમાણે નિત્ય આસક્તિપાએ કરીને તેના અત્યત માટે પ્રેમ જોઇને લેાકાએ તેનુ' નિત્યમિત્ર એવું નામ પાડ્યું', ૧ જીવાશ્રય-શરીર. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. આ સચિવ “મારા પિતાનો પણ આ પૂજ્ય છે એમ ધારીને વિશ્વાહિત નામના પુરૂષની વાણીને વિષે કઈ કઈવાર દક્ષિણતાથી કાન તો હો તિની વાણી સાંભળતો હતો. તેથી એકદા તે વિશ્વવિ “આ ઉકંઠાથી ભર થયેલો સચિવ મને માને છે કે નહીં? એ મનમાં વિચાર થવાથી તેને ક છે કે–“ઉદાર અને દેદીપ્યમાન રૂપ લક્ષમીવાળા તેમજ મહાકુળમાં ઉપન્ન થયેલો આ તારો મિત્ર કોને પૃહા કરવા લાયક નથી પરંતુ જેવો તું એને વિષે અનુરક્ત છે તેવો તે તારે વિષે અનુરક્ત નથી. કેમકે તે અંદરથી અશુદ્ધ હોવાને લીધે અનુરાગને નાશ કરનાર છે. તેને જે વખતે સ્નાન અને ભેજનાદિક વડે અલકૃત ન કરીએ, તે જ વખતે જાણે કે ઈ પણ દિવસ તેને અલંકૃત કા જ નથી એમ તે વિરૂપતાને પામે છે. તેથી કરીને જ્યાં સુધી દૈવયોગે આની સાથે વિરૂદ્ધતા થઈ નથી ત્યાં સુધીમાં તારે દુઃખમાં પણ સહાય કરનારા કઈ પણ બીજો મિત્ર કર ઉચિત છે. જ્યારે દેવગે આ ની સાથે તારે વિરોધ થશે, ત્યારે તારે બીજે કઈ મિત્ર થશે નહીં, અને લો દૂર રહીને તારી હાંસી કરશે, વળી એક નેત્ર અનેત્રમાં ગણાય છે, એક પુત્ર અપુત્રમાં ગણાય છે અને એક મિત્ર અમિત્રમાં ગણાય છે, માટે તારે બીજા મિત્રા કરવા જોઈએ.” આ પ્રમાણે વિશ્વહિતના કહેવાથી કાંઈક સાવધ થઈને શિથિલ આદરથી તેણે કૃતજ્ઞ નામને બીજે મિત્ર કર્યો, તે મિત્રને તે સચિવ દરેક પર્વે અન્ન, વસ, અલંકાર, ચંદન અને તાંબુ વડે કરીને પ્રસન્ન કરવા લાગે. તે સચિવવડે સર્વ પર્વને વિષે તેને પૂજાતે જોઈને માન ણસે તેને પમિત્રના નામથી બોલાવવા લાગ્યા. આ પ્રમાણે તે બંને મિએ નિવિડ સુખ દુઃખમાં નાંખેલા તે સચિવને વિશ્વપુજ્ય એવા વિશ્વહિતે ફરીથી કહ્યું કે-“આ તારો પર્વમિત્ર એક ક્ષણવાર તારા દુઃખે દુઃખી થશે, તેથી તે મિત્ર પણ સારો છે. પરંતુ એવા મિત્રને માટે મેં તને કહ્યું નહોતું, પણ જે મિત્ર ચેડા નમસ્કાર માત્રથી અથવા સ્તુતિ માત્રથી સંતુષ્ટ થાય, અને દુઃખમાંથી ઉદ્ધાર કરવાને સમર્થ થાય, એ કેઈક મિત્ર કરી તે સાંભળીને શુદ્ધબુદ્ધિએ મસ્તક પર બે હાથ જોડીને હસતાં હસતાં વિશ્વહિતને પૂછયું કે “એ મિત્ર અને કયાંથી મળે?” આ વચનના શ્રવણથી જેની વ. ન રામૂડ અતિ નમ્ર છે, એવા વિશ્વનું હિત કરનારા વિશ્વહિતે શુદ્ધબુદ્ધિ ને કહ્યું કે-“જેના કેશ ચંદ્રની કાતિ જેવા નિર્મળ ને ઉજવળ છે, જેના શ્રેષ્ઠ ની શોભા તરંગવાળી ગગાના તરંગ જે ત છે, જેની દેહુકાંતિ મુ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવધર્મ. ૨૯ કા, ચંદન અને કપૂરના સમૂહથી પણ અત્યંત ગીર (જૈન) છે, જેણે છે. દીપ્યમાન મુકુર, તાક, હાર, કપૂર અને કંકણ પાર કર્યો છે, જેનું સર્વ ગ દુરું અને વિસ્તી છે, તથા જે પોતાને નમસ્કાર કરનાર પુરૂષને સિમતપૂર્વક પ્રસન્ન દષ્ટિએ જુએ છે, એવા મેટી દ્ધિવાળા કોઈ પુરૂષને હે શુદ્ધ બુદ્ધિ! તું આ નગરમાં ભમતાં કે ઇવાર કોઈ ઠેકાણે જુએ છે?” તે સાંભળીને ને સચિવ બોલે કે –“હે પૂજ્ય! માર્ગમાં ભ્રમણ કરતે હું શ્રેષ્ઠ પુરૂએ સેવાતા એવા એ ઉત્તમ નરને કોઈ વખત જિનાલયમાં, કોઈ વખત મુનિની શાળા (ઉપાશ્રય) માં, કઈ વખત પુરૂષના ઘરમાં અને કોઈ વખત અજમામાં ચાલ જોઉં છું.” તે સાંભળીને વિશ્વહિતે કહ્યું કે—“ તે. હે ભાઈ! તે પુરૂષને તું મિત્ર કર. તેને સંગ કરવાથી તેને કેઈથી પણ દુઃખ થશે નહીં. તે લેકનાથ નામને પુરૂષ સર્વ સિદ્ધિવાળે છે, સર્વગામી છે, મહાન છે, અને તે પિતાના આશ્રિત જનનું રાજા, અગ્નિ, ફૂપ અને સર્પાદિક સર્વ પ્રકારના કદથી રક્ષણ કરે છે.” - આ પ્રમાણે તે વિશ્વહિતના ઉપદેશથી શુદ્ધબુદ્ધિને તે લેકનાથની સાથે મિત્રી કરવાની ઈચ્છા થઈ, પણ પ્રમાદને લીધે તે વાતને તે ભૂલી જવા લાગ્યા. વિહિતે તેને વારંવાર આગ્રહ કરીને કહ્યું, ત્યારે તેણે એકદા વાહનમાં બેઠા બેઠા જ તે લેકનાથને નમસ્કાર કર્યો. પછી કોઈ વખત કાર્યને માટે જતા સચિવ માર્ગમાં ક્રૂરથી તેને જેતે, ત્યારે પિતાની પાસે રહેનારા માણસની પાસે પ્રણામને સંદેશો કહેવરાવતો હતો. અને કોઈ વખત કોઈએ ભેટ કરેલાં સુંદર ફલ પુષ્પાદિકને કોઇની દ્વારા તેને મોકલતે હતે. ફરીને એકદા વિશ્વહિવે તેને કહ્યું કે–“હે શાણું ! તું તે લેકનાથથી દુર છે, તોપણ તારે તે તેની પાસે જવું, અને વાહનથી ઉતરીને તે મ હાત્માને નમન કરવું, તથા ફલાદિક પણ તારે હાથે જ તેને અર્પણ કરવાં. આ પ્રમાણે આરાધવાથી અતિ દક્ષિણતાથી ભરપૂર તે મહાત્મા તારી ઉપર કઈ જાતનું કષ્ટ આવી પડશે તે તેને સ્પષ્ટ રીતે નાશ કરશે.” આ પ્રમાણે કહેવાથી તે સચિવ, લોકનાથ જ્યારે દષ્ટિએ પડતું ત્યારે પ્રીતિએ ક. રીને વાહનથી ઉતરી તેનું પુષ્પ ફલાદિકથી પૂજન કરવા લાગ્યા, અને વંદના કરવા લાગે. આ સચિવ આ લેકનાથને માર્ગમાં જુએ છે, ત્યારે અવશ્ય તેને પ્રણામ કરે છે.” એમ જાણીને કે તેના તે મિત્રને પ્રણામમિત્ર કહેવા લાગ્યા. આ પ્રમાણે ત્રણે મિત્રોને સંતોષ પમાડે તે સચિવ ચિરકાળ સુધી ઉદ્મશાસન રાજાની આજ્ઞામાં રહ્યા. અપુર્ણ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ શ્રી જૈન ધર્મ પ્રકાશ. सत्य-पंचम सौजन्य. तस्याग्निजलमर्णवः स्थलमरिमित्रं सुराः किंकरा; कांतारं नगरं गिरिहमहीपाल्यं मृगारिमंगः। पातालं विलमस्त्रमुत्पलदलं व्याल : शृगालो विप, पिथूपं विपमं समं च वचनं सत्यांचितं वक्ति यः ।। શ્રી સિંદૂર પ્રકર. Tly actions to thy words accoril. Thy words to thiy large heart give utterance due; thy heart contains of good, wise, just the perfect shape. Milton 3 Truth is not only a man's ornament, but his instrument; it is the great man's glory and the poor man's stock ; & man's truth is his livelihood, his recommendation, his letters of credit. Whitocote. ૧ જે પુરૂષ સત્ય વચન બોલે છે તેને અગ્નિ જળ સરખે થાય છે. રાસુદ દ્વીપ તુલ્ય થઈ જાય છે, શત્રુ મિત્ર તુલ્ય બની આવે છે, દેવતાઓ તેના નેકર બની જાય છે, જંગલ તેને નગર થઈ જાય છે, પર્વત પિતાના ઘર જેવો લાગે છે, સર્ષ કુલની માળા જે થઈ જાય છે, સિંહ હરણ સમાન થાય છે, પાતાળ છિદ્ર તુલ્ય થાય છે, શસ્ત્ર કમળપત્ર સમાન થાય છે, માહાથી શિયાળ જેવો થાય છે, ઝેર અમૃત તા થાય છે. અને વિષમ સ્થાન તેના સંબંધમાં સમ થઈ જાય છે. - ૨ તારાં કૃત્ય તારા વચનાનુસાર લેવા જોઈએ અને તારા વચન તારા માનસિક વિચારને ઉચ્ચાર આપનાર હાવા જોઈએ. તારૂં અંતઃકરણ સારું, ડહાપણવાળું, પ્રમાણિક અને પરિપૂર્ણ જોઈએ. મિલ્ટન. ૩ સત્ય મનુષ્યનું આભૂષણ છે એટલું જ નહિ પણ તે તેનું હથિયાર છે. તે મોટા મનુષ્યનું માન છે અને ગરિબ માણરાની પુંજી છે. સત્ય તે એક મનુષ્યનું ભરણપોષણ, ભલામણ અને હુંડી છે. હુઇટ કોટ, For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય-પંચમ સાજન્ય, ૨૧૧ There are three parts in truth; first the inquiry, which is the noving of it; secordly, the knowledge of it, which is the presence of it; and thirdly, the belief, which is the enjoyment of it. Bacon, સતપુરૂષોમાં વચન સિદ્ધિ અને મહાત્માપદની પ્રાપ્તિ પ્રાસબ્ય છે. તેનાં બાર લક્ષણે છે, એમ એક પ્રસંગે આપણે આ માસિકના સુખ પૃષ્ટ પર મૂકેલ Àાકથી જોઈ ગયા છીએ. એ બાર લક્ષણા પૈકી તૃષ્ણાછે, ક્ષમા, મત્યાગ અને પાપભીરૂતા એ ચાર લક્ષણુપર પ્રસગે પ્રસંગે વિચાર કરી ગયા. હવે પાંચમે સાજન્યતાના વિષય ‘ સત્ય વ્રુદ્ધિ ’ સત્ય વચન ખેલવું એ પ્રાપ્ત થાય છે, તે પર વિચાર ચલાવીએ. આ પ્રસ'ગે એક વાત જણાવવી પ્રસગોપાત થઇ પડશે કે દુનિયામાં કેટલાક સદ્ગુણે માનસિક હોય છે અને કેટલાક વ્યાવહારિક હોય છે. દરેક સગુણમાં માનસિક તત્વ તેા રહેલુ હાય છે પણ ખાદેિખાવમાં તરતમતા બહુ હોય છે. દાખલા તરીકે માયાત્યાગના સદ્ગુણુ માનસિક જ હોય છે, એમાં મહિઁદેખાવ શુ થાય છે તે જોવાનું હેતું નથી. તેવી જ રીતે ક્ષમાધારણુ, 'મહત્યાગ, પાપભીરૂતા એ સર્વમાં મા નસિક તત્વજ પ્રધાન છે. એના આવિભાવ મનસાથે બહુ સબંધ રાખે છે. એનાથી આગળ ચાલીએ તે સત્ય વચન, બ્રહ્મચર્ય, પ્રમાણિકપણું, પરિગ્રહન ત્યાગ વિગેરેમાં બહિર્વતનના અશ વિશેષ હાય છે. એ સગુણા પણ માનસિક તત્વ વગર તે બની શકતા નથી જ, પણ ખાદ્ય વર્તનમાં એને મેટે ભાગ પ્રગટ થઇ અન્યના મનપર અસર કરનાર થઇ શકવા વિશેષ સભાવના કરાવે છે. સાજન્યના ચાર વિષયેપર આપણે અગાઉ વિચાર કર્યા તે સર્વમાં માનસિક તત્વની વિશેષતા બહુ હતી, ત્યારે હાલનેા પાંચમા વિષય વર્તનને લગતા છે તેથી તેની ઉપયોગીતા એવડી છે. આ તફાવત ધ્યાનમાં રાખવાથી વિષય સમજવામાં બહુ સરળતા થાય તેમ છે તેથી પ્રથમથી જ તેના ઉલ્લેખ કરવા ચેાગ્ય ગણ્યા છે. આ ઉપરાંત એક બીજો પણ અગત્યના તફાવત યાનમાં રાખવા ચેગ્ય છે, કેટલાક સદ્ગુણા નિષેધક હોય છે. એને આંગ્લ ભા ૪ સત્યના ત્રણ વિભાગ છે. પ્રથમ પૃચ્છા જે તેનાપર પ્રેમ કરવારૂપ છે, પછી તેનુ જ્ઞાન જે તેની હાજરીરૂપ છે, અને ત્રીજું તેમાં માન્યતા ત તેનાઉપોગ રૂપ છે. અત્ર સત્યતાને પ્રેમ યુક્ત લગ્ન સાથે સરખાવી તેના ત્રણ સમયે વર્ણવ્યા છે. ) એકન For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૧૨ સત્ય-પંચમ સાજન્ય, ëામાં nogative virtues કહે છે. અને કેટલાક પ્રતિપાદક કહેવાય છે જેને psi tive virtues કહેવામાં આવે છે. નિષેધક સદ્ગુણેમાં આપણા પ્રથમના ચારે સાજન્યના વિષયે આવે છે. તૃણ્ણા ન કરવી એજ લેાશ ત્યાગ, એ સદ્ગુણ ગ્રહણ કરતી વખતે, એને અમલ કરતી વખતે કેઇ પણ કાર્ય કરવું પડતુ નથી. પણ અમુક પ્રકારનું માનસિક પરિવર્તન થવા ન દેવુ એજ તે સદ્ગુ હ્યુને અમલ છે. સામે! મનુષ્ય ધમધમાટ કરતા આવે ત્યારે પણ આપણે તેવા ન થવું એ ક્ષમા છે. એમાં ધ ન કરવા એ નિષેધક હકીકત છે એવીજ રીતે મળ્યાગ, પાપીતા વિગેરેના સંબંધમાં પણ સમજી લેવું. આવા સદ્ગુણામાં કોઇ પણ પ્રકારનું કામ કરવું પડતું નથી એમ કહેવાને આશય નથી પણુ એમાં પ્રધાનતા નિષેધની છે. મીજી બાજુએ પ્રમાણિકપણું, સત્ય વચને ચાર વિગેરેમાં વર્તનનું પ્રતિપાદન છે. એમાં અસત્ય વચનના નિષેધ ઉપરાંત સત્ય વચન ખેલવાનું પ્રતિપાદન કરવાને અશ પ્રધાનતા ભાગવે છે. આવી રીતે પ્રતિપાદક અને નિષેધક સદ્ગુણી પૈકી સત્ય વચનનો વિષય પ્રતિપાદક સદ્ગુ ણેાની કક્ષામાં આવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિપાદક સદ્ગુણોના રાખ ́ધમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર રહે છે; અમુક કાર્ય કે વિચાર ન કરવાના આદેશ આપવા ઉપરાંત તે અમુક કાર્ય કરવાના માર્ગ અતાવે છે. તેથી વ્યવહાર અને વર્તનમાં અને ખાસ કરીને ચાત્રિધારણના મહા અગત્ય ધરાવનાર વિષય પરત્વે પ્રતિપાદક સદ્ગુણ્ એવડું કાર્ય કરે છે. તેથી ઉપર ઉપરના વિચારથી સામાન્ય જણાતા સત્યવચન જેવા વિષયપર વિશાળ ષ્ટિથી તેની જુદી જુદી શાખાઓને હાથ ધરી ત્રિચાર કરવા બહુ પ્રાસંગિક ગણાશે. ઘણી વખતે તત્વજ્ઞાનના ઉંડા વિષયેાપર લંબાણુ વિચાર કરવામાં આવે છે અને સત્ય તે ખેલવું ઠીક જ છે એટલા સામાન્ય વિચારથી તેને પસાર કરી દેવામાં આવે છે. પણ તેથી પ્રતિપાદક સદ્ગુણ તરીકે તેની કેટલી મહત્વતા છે તે ખ્યાલ બહાર જતી રહે છે. ઉપરથી સામાન્ય જણુતા આવા વિષયપર વારંવાર મનન કરવાની બહુ જ જરૂર છે, કારણુ કે જેથી વર્તનપર અદ્દભુત ફેરફાર થવા સભવિત છે અને સર્વ વિ ચારણાના હેતુ વર્તનપર અસર કરવાના હોવાથી અને તેજ તેનુ સાબ - વાથી ઉપર ઉપરથી સામાન્ય જણાતા સત્યતા ’ ના વિષયપર ટુંક પશુ મુટ્રાસરને વિચાર કર્તવ્ય મનાયો. અને શીવતો વાવ: રાતે ચાઃ શરીરવાળા આત્માના વ્યાપારને ( For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય-પંચમ સજન્ય. વેગ કહેવામાં આવે છે. એ વેગ ત્રણ પ્રકારના છે. મગ, વચન અને કાયાગ. વિચાર કરવારૂપ મનનો વ્યાપાર તે બનેગ, વચન પ્રવર્તાવનાર જંતુને યત્ન તે વચનગ અને કથાને વ્યાપાર તે કાયયોગ. આપણો પ્રસ્તુત વિષય વચનગને અંગે છે. બહુ જગેએ ભાષા અને વાળને જુદા પાર ડવામાં આવ્યા છે. ભાષાને યોગ્ય દ્રવ્યને મેળવવા, ભાષા વગણના પરમાણુ ને ગ્રહણ કરીને મુકવા તે ભાષા કહેવાય છે અને તે ભાષાને પ્રવર્તાવવા માટે પ્રાણી જે પ્રયત્ન કરે છે તે વાગોગ કહેવાય છે. ઘણા પ્રાણીઓ વચનબળ ન હોવાથી ઈસરત કરી સમજાવી શકે છે પણ બોલી શક્તા નથી. ગશબ્દની વ્યુત્પત્તિ પુકારે તો એમ થાય છે. તેથી “ભાષા વર્ગણાની પ્રવૃત્તિમાં જંતુયન” એ તેને અર્થ બરાબર ઘટી શકે છે. ત્યારે સવાલ એ થાય છે કે વચન યોગનો સમાવેશ કાયયોગમાં શા માટે ન કરવામાં આવે ? ભાષાગ્ય વર્ગ શરીરવડે ગ્રહુણ કરવામાં આવે છે, પણ બહાર કાઢતી વખતે તેને વ્યાપાર તે વચન વેગથીજ થાય છે. ભાષા પિતે વ્યાપાર રૂપમાં ફરી જાય છે કે કાયાને વેગ તે પ્રવૃત્તિમાં હેતુરૂપ છે એ સવાલ થશે સંભવિત છે. પણ શરૂઆતમાં કેગના વ્યાખ્યા આપી છે તેથી શંકા રહેવાનું કારણ નથી. વાણીવડે વાણી નીકળતી નથી પણ વાણી પિતેજ નીકળે છે, તેનું ઉપાદાન તે કાયાથી જ થાય છે પણ મૂકવાની ક્રિયા વાયોગથીજ બની શકે છે. ભાષા વર્ગણાઓ જુદી છે. તેથી તેનો સમાવેશ કાયવર્ગણામાં થઇ શકે તેમ નથી. બાકી મનેયોગ અને વચનયોગ બનેમાં કાયાનું તવ તે યોગ શબ્દની વ્યાખ્યાથી જ આવવાનું એ સ્પષ્ટ છે. તે બંને વિશિષ્ટ કાગજ છે. એ રીતે જણાવેલ વચન એગમાં વ્યાપારરૂપ થયેલી ભાષા ચાર પ્રકારની હોય છે; સત્ય ભાષા, અસત્ય ભાષા, સત્યામૃષા ભાષા, અસત્યામૃષાભાષા. અહી જરા વિગતમાં ઉતરવાથી ઘણી જાણવા લાયક હકીકત ગ્રાહ્યમાં આવે તેમ છે, તેથી આ ભેરો અને તેના ઉત્તરભેદો પર જરા સમજવામાં મદદ કે. ૨ તેટલા પૂરતું વિવેચન કરી તે પર વિચાર કરીએ. વહુ સ્વરૂપના વિવેચન પૂર્વક યથાવસ્થિત વચન બોલવું તે “સત્ય વચન યુગ કહેવાય છે. મુનિ ધમની વાત ચાલતી હોય ત્યારે સંત શબ્દ તેઓના સંબંધમાં વાપરવો એ યથા સ્વરૂપ છે. કારણ સંત શબ્દ મુનિ, તેમને હિતકારી જે મેક્ષ માર્ગ, તેનું જેમાં આરાધનપણું છે, તેવા વચન તે સત્ય વચન છે. તેજ શબ્દ પદાર્થના સંબંધમાં વાપરવામાં આવે ત્યારે સંત એટલે છતા એવા પદાર્થો, તેના અને સ્તિત્વને અંગે તેને ઉપગ ઉચિત છે. નય અપેક્ષા લયમાં રાખી વસ્તુ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ, ૨૧૦ ' સ્વરૂપને બેધ થાય તેવુ યધાર્થ સ્વરૂપ બેધક જે વચન બેલવું તે ‘ સત્ય વચન કેગ' કહેવાય છે. અને તેથી ઉલટુ' મેક્ષ માર્ગની વિરાધના કરે તેવું અથવા પદાઐ સ્વરૂપના વિપરિત બેધવાળુ વચન બેલવું તે ‘અસત્ય વચન મેગ’ કહેવાય છે. જીવ નિત્ય છે, અનિત્ય છે, મેટા છે, નાના છે વિગેરે વચને અસત્ય છે, કારણ કે તેમાં અપેક્ષા નથી. અમુક અપેક્ષાએ જીવ નિત્ય છે, અસુક અપેક્ષાએ અનિત્ય છે, એ સર્વે અપેક્ષાઓ ધ્યાનમાં રાખી જે વચન એલાતુ' ન હોય તે અસત્ય સમજવુ, વાસ્તવિક રીતે ભાષા યાગના આ બે જ ભેદ ઉચિત છે, પણ વ્યવઙારને લઇને ખીજા બે ભેદ કર્યા છે. જેને સમા વંશ પણ ઉપરે.ક્ત બન્ને ભેદમાં થઇ શકે છે. સત્યામૃષા વચન યોગમાં કા ઇક સત્ય અને કાંઇક અસત્ય વચનના ચ્ચાર થાયછે. એક વનમાં આંબાના પુષ્કળ વૃથા હાય તા તેને આંબાનું વ કહેવામાં આવેછે. વનમાં બીજા વૃક્ષા પણ હોય છે તેની અપેક્ષા વચન અસત્ય છે, પણુ આંબાના ઝાડ પુષ્કળ હેવાથી તેટલા પૂરતુ સત્ય છે. નિશ્ચય નયથી જોઇએ તે આ વચન અસત્ય સૂચન ચેગની કક્ષામાં આવે છે. કારણ જે સ્વરૂપને ઉચ્ચાર ત્યાં કરવામાં આકેલ છે તેવા સર્વ પદાર્થા તંત્ર નથી. સામાન્ય રીતે સ્વરૂપનેાજ બેધ થાય તે. કાં ાજ્ઞા કરવા રૂપ વચન ખેલવા તે ‘અસત્યામૃષા વચન યોગ’ છે. જેવી રીતે જાપણું આખે દિવસ એલીએ છીએ. જેમકે રોટલી ખાએ, કલમ લાવે, રાલે, એસા, વિગેરે. આ ભેદ પણ વ્યવહારથીજ છે. ભ પૂર્વક ખેલાતુ ઔાય તે નિશ્ચયથી તે વચનને અસત્ય વચન ચેગના ભેદમાં સમાવેશ થાય છે, અને સ્વભાવિક રીતે ખેલાતુ હોય તે સત્ય વચન યોગના ભેદમાં તે આવે છે. આ ચાર પ્રકારની ભાષા કડી તેમાં સત્ય ભાષા ખાસ આદરવા ચેાગ્ય છે. ફાર તે પરમ સાધ્ય નિજગુણુ સ્વભાવ રમણુ સ્વરૂપ મેક્ષને અપાવનાર છે; જ્યારે અસત્ય ભાષા તેને દૂર કરનાર છે. વ્યવહારથી કરેલ ખીજા બે પ્રકારની ભાષા પૈકી સત્યામૃષા ભાષા ત્યાજ્ય છે અને અસત્યાષા ભાષા તે સર્વ જીવાને માટે અનિવાર્ય છે. સત્ય ભાષા કેવી કેવી રીતે લાભ આપનાર છે? અને તેને લાભ લઈ કેટલા જીવે પેાતાનું કાર્ય સાધી ગયા છે? તેપર આગળ ચાલતાં આપણ વિચાર કરશુ. હાલ એ સત્ય ભાષા પણ અપેક્ષા યુક્ત છે એમ બતાવવાની જરૂર છે, વસ્તુ સ્વરૂપને બરાબર બાધ થાય તેવું વચન અપેક્ષા યુક્ત બેલવું તે સત્ય ભાષા છે, એમ આપણે ઉપર જોઈ ગયા. તે જુદી જુદી અપેપાએ અથવા દ્રષ્ટિબિંદુએ ધ્યાનમાં લઈ તેના દેશ વિભાગ પાડવામાં આ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય-પંચમ સાજન્ય. ૨૧૫ વ્યા છે. અમુક દેશમાં અમુક શબ્દ અમુક અર્થમાં વપરાતું હોય તે જનપદ સત્ય” કહેવાય છે. દાખલા તરીકે ગુજરાતમાં જળને “પાણી' કહે છે. હિંદુસ્તાનમાં “જળ' કહે છે. વળી સંસ્કૃત બોલનાર “પાણિ” શબ્દને અર્થ હાથ કરે છે અને ગુજરાતીમાં જળના અર્થમાં તે વપરાય છે. જે ભાષા બોલનાર હોય તેની અપેક્ષા ધ્યાનમાં રાખી વચન બોલવું તે પ્રથમ વિભાગમાં આવે છે. લોકેએ સંમતિથી અમુક હકીકતને કે શબ્દને સત્ય ગણેલ હોય તે સંમત સત્ય” કહેવાય છે. દાખલા તરીકે પંકજ એટલે જે કાદવમાં ઉત્પન્ન થાય તે, કાદવમાં ઘણી જાતના પુષ્પ તથા છોડવાઓ ઉગે છે, જીવડાઓ પણ ઉત્પન્ન થાય છે, પણ લોકેએ ઠરાવ્યું કે પંકજ શદથી કમળ અર્થજ સમજ. તેવાજ નીલકંઠ, પગરખા વિગેરે ઘણા શબ્દો છે. આ શબ્દોને આ પણે રૂઢ અર્થમાં વાપરીએ તે અસત્ય નથી પણ સત્ય છે. એક વસ્તુની પ્રતીતિ કરાવવા માટે બીજી વસ્તુની સ્થાપના કરવી તે થાપના સત્ય” કહેવાય છે. એકડા ઉપર મીંડાની સ્થાપના કરવાથી દશ થાય અથવા બીજા મીંડાની સ્થાપના કરવાથી સે થાય તે સ્થાપના સત્ય છે. તીર્થકર ભગવંતની મૂતિને પાષાણ કે ચિત્રામણમાં સ્થાપન કરવી, કઈ પણ મનુષ્ય કે વસ્તુને ફોટોગ્રાફ પડાવવો અને પછી તેને સ્થાપન કરેલી વસ્તુ તરીકે માનવી, પૂજવી તેમણે સ્થાપના સત્ય છે. કેઈ પણ વસ્તુ અથવા મનુષ્યનું અમુક નામ પાડયું તેને તે નામથી બોલાવવું, પછી ના પ્રમાણે તેનામાં ગુણ હોય કે ન હોય, તે “નામ સત્ય. દાખલા તરીકે કઈમાં પુત્રનું નામ કુલવર્ધન પાડવામાં આવ્યું હોય પછી ભલે તે તેના વર્તનથી કે તેના ભાગ્ય યેગથી કુળને નાશ કરનાર હોય તે પણ તેને તે નામથી બોલાવે તે અસત્ય નથી. એવી રીતે કઈ પણ સ્ત્રી પુરૂષના પાડેલા નામને માટે સમજવું. વળી ક્ષાર વસ્તુને આપણે મીઠું નામ આપ્યું. વાસ્તવિક રીતે તે ખારૂં છે, પણ તેને મીડું કહીને ઉદ્દેશીએ તે “નામ સત્ય છે, જેણે જે વેશ લીધો હોય તે તેને કહેવો તે “રૂપ સત્ય. જેમ કે કઈ પણ દંભવાળે, ક્ષમાદિક યતિધર્મ વગરને હેય છતાં તેણે સાધુને વેશ પહયો હોય તે તેને સાધુ કહે, અથવા ભભુત લગાવી ટીલા કરનાર ગમે તે દુર્જન હોય પણ તેને વેશપરથી તેને સંત કહે એ “રૂપ સત્ય છે. અમુક ભીંતને આપણે પેળી કહીએ છીએ તે પણ તેને બહારના રૂપને લી. પેજ કહી શકાય છે. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 51; શ્રી જૈન ધર્મ પ્રકાશ, ‘અપેક્ષા સત્ય’ એક વસ્તુ બીજી ટુ ધી વસ્તુની અપેક્ષાએ લાંબી કહે વાય છે, અને બીજી લાંબી વસ્તુની અપેક્ષાએ ટુકી કહેવાય છે. દાખલા ત રીકે આ ટાઇપ સ્માલની અપેક્ષાએ મોટા કહેવાય છે અને ગ્રેટ પ્રાઇમરની અ પેક્ષાએ નાના કહેવાય છે, આ માસિક ડીસી કદના માસિકની અપેક્ષાએ માટુ કહેવાય છે અને સુપર રાયલની અપેક્ષાએ નાનુ` કહેવાય છે. તેવીજ રીતે અ નામિકા અંગુલી છેલી આંગળીની અપેક્ષાએ મેટી કહેવાય છે અને મધ્યમ આંગળીની અપેક્ષાએ નાની કહેવાય છે. તેમજ બાપની અપેક્ષાએ પુત્રનુ પુ ત્રપણું છે અને તેજ પુત્રનું તેના પુત્રની અપેક્ષાએ પિતાપણુ છે. એ સર્વ અપેક્ષા સત્ય છે. અપેક્ષા ધ્યાનમાં રાખીને બેલવામાં આવે તા કોઇ પણ અ રસપરસ સબંધ રાખતી બાબત અસત્ય થતી નથી. જૈન ધર્મમાં જે સાતનય કહ્યા છે તેને વિચાર કેટલી અગત્યના છે તે અન્ન સમજાય તેવું છે. ઉપરના દાખલાએ આપ્યા તે તે સામાન્ય રીતે હકીકતનું સ્વરૂપ સમજવા માટે અપ્યા છે પણ જ્યારે આત્માનું સ્વરૂપ, તેનુ' નિત્યત્વ, વિભુત્વ, એકત્ર, અ શત્રુ વગેરેપર બરાબર વિચાર કરવામાં આવે ત્યારે અપેક્ષા સત્યની શું મ હત્વતા છે અને જૈન ધર્મ નય ભંગનું સ્વરૂપ બતાવી શું મહત્વનું કાર્ય અજાગ્યુ છે તેને ખ્યાલ આવી શકે તેમ છે. નય સ્વરૂપનું સૂક્ષ્મ જ્ઞાન આપ નાર ધન છે અને તેને તે વિભાગ અપેક્ષા સત્યમાં સમાઇ જાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘વ્યવહાર સત્ય' કેટલાંક વચન જો કે બરાબર સત્ય હોતાં નથી, પશુ વ્યવહારથી તે સત્ય ગણાય છે. દાખલા તરીકે આપણે બોલીએ છીએ કે, ૫ર્વત બળે છે, વાસણ ટપકે છે, ગાડી દોડે છે, પુસ્તક છપાય છે વગેરે. વ સ્તુત: પર્યંત મળતે નથી પશુ પર્વત ઉપર રહેલા તૃણાદિક મળે છે. વાસણુ ટપકતું નથી પણ વાસણમાં રહેલું પાણી ટપકે છે. ગાડી દોડતી નથી પણ ઘેાડે! દોડે છે અને ગાડી ખેં'ચાય છે. પુસ્તક છપાતું નથી પણ કાગળ છપાય છે અને છાપેલા કાગળેા બધાઇ પુસ્તક થવાનુ છે. છતાં વ્યવહારથી ઉપર કુહેલાં સર્વ વચને સત્ય છે તેથી તેને વ્યવહુાર સત્ય કહેવામાં આવે છે. ‘ભાવ સત્ય’ પણ વિગેરેની પ્રબળતા જોઇને તે રૂપ કહેવુંતે ભાવ સત્ય. જેમકે પાપટના શરીરના મેટા ભાગ લીધે છે તેથી પેપટને લીધે કહેવા ભાવ સત્યની કક્ષામાં આવી જાય છે. ખરાખર વિચાર કરતાં જણાશે કે કઈ પણ સ્થૂળ સ્કુલમાં એક વર્ણની પ્રબળતા હોય છે, ખાકી સર્વ વર્ણના પરમાણુએ તે તેમાં હોયજછે. દાખલા તરીકે દૂધ જેવી સફેત વસ્તુમાં પશુ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય-પંચમ સજન્ય. ૨૧૭ શ્વેતવર્ણની પ્રબળતા છે, બાકી તેમાં લાલ લીલા વિગેરે વર્ણના પરમાણુ તે છેજ આ પ્રમાણે હેવા છતાં જે વર્ણની પ્રબળતા હોય તેને ઉપર લાવવી અને તે વર્ણવાળે પદાર્થ છે એમ કહેવું તે ભાવ સત્ય છે. અમુક વસ્તુના સગને લીધે તે વસ્તુ સંબંધનું નામ આપવું તે “યોગ સત્ય.” છત્રના વેગથી એક માણસ છત્રી અથવા છત્રધારી કહેવાય છે અને એક વખત તેનું તે નામ નકી થઈ ગયું ત્યાર પછી તે છત્ર ન હોય ત્યારે પણ છત્રધારી કહેવાય છે. ચોપદાર વિગેરે ઘણુ શબ્દ તેવા છે. છેલું “ઉપમા સત્ય” છે. આ પુત્ર ઈદ્ર જે છે, આ તળાવ સમુદ્ર જેવું છે, આવી રીતે સધર્મપણું બતાવવું તે ઉપમા સત્ય. આવી રીતે બેલાયેલું વચન અસત્ય નથી પણ સત્ય છે. અસત્ય ભાષા દશ પ્રકારે ઉત્પન્ન થાય છે. તે ક્રોધથી નીકળે છે. માનથી બોલવામાં આવે છે, માયાથી ઉદ્દભવે છે, લોભથી બહાર નીકળે છે, પ્રેમથી જમ પામે છે, હાસ્યથી વદાય છે, ભયથી ઉચ્ચારાય છે, દ્વેષથી ગિરાનો વિષય થાય છે, આઠ પ્રકાર ઉપરાંત કેટલીકવાર આખ્યાયિકા દંતકથા વિગેરેની મારફત અસત્ય ગિરાને પ્રસાર મળે છે. તેમજ ફ્રજદારી ગુન્હો-ચારી વિગેરે કર્યા પછી અને છેવટે ખોટા આરોપથી અન્યના ઉપઘાત માટે તે નીકળેલી હોય છે. આ દશ પ્રકારે અસત્ય વાણીને પ્રચાર થાય છે. સત્યામૃષા ભાષાના પણ દશ વિભાગ પાડવામાં આવ્યા છે. તે સંખ્યાને આશ્રયીને છે. દાખલા તરીકે-આ નગરમાં આજે દશ માણસ જમ્યા એમ કહેતા મરણ પામ્યાની સંખ્યા ન બેલવી એ મિશ્ર ભાષા થઈ. આવી રીતે સં ખ્યા આશ્રી દશ ભેદ પાડ્યા છે. તે લોકપ્રકાશ અંતર્ગત દ્રવ્યલેકથી જોઈ લેવા. છેલ્લી અસત્યામૃષા અથવા વ્યવહાર ભાષા જે આપણે દરરોજ વાપરીએ છીએ તે બાર પ્રકારની છે. તેમાં અસત્ય પણ નથી અને મૃષા પણ નથી, પણ “આવે, બેસો” એવાં વ્યવહા૨:વચન હોય છે. જેમાં સત્યતા તરફ કે અસત્યતા તરફ વિચાર કરવાનું હોતું નથી. માત્ર સામાન્ય રીતે જ તે વચન બોલાય છે, એને બેટા ખાં કહેવાની જરૂર નથી, કારણ બોલતી વખત એમાં કાંઈ એ વિષય પર લક્ષ રાખવાનું જ હોતું નથી. “હે મિત્ર ! બંધુ !” વિગેરે સંબોધન કરનારી તે આમંત્રણી ભાષા છે, તે આ પ્રમાણે કર, બસ, For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ, ૨૧૮ ઉડ, જા, 'ચાલ' વિગેરે આજ્ઞા કરનારી ભાષા તે આજ્ઞાપની કહેવાય છે. તુ અને તે વસ્તુ આપ' એમ માગણી કરનારી ભાષા તે યાગની ભાષા છે. પા તાના મનમાં રહેલા સદેહુ કે બીજા સવાલો પૂછવા, મતલખ પ્રશ્ન ચિન્હાંકિત વાકયે! તે પ્રચ્છની ભાષા છે. પરને ઉપદેશ આપવે કે તમારે આ પ્રમાણે કરવુ ચગ્ય છે, આમ કરવાથી સુગતિ થાય છે, મોક્ષ થાય છૅ, વિગેરે કહેલુ તે પ્રજ્ઞાપની ભાષા કહેવાય છે. તિર્થંકર મહારાજના ઉપદેશ વ્યવહાર ભાષાના આ વિભાગમાં આવે છે. કોઇ માગણી કરે તેને નિષેધ કરવા રૂપ અથવા માગણી ન કરી શકે એવા વિચારા જણાવી દેવા એ પ્રત્યાખ્યાની ભાષા છે. કાઇ આવીને અમુક કાર્ય કરવામાં સલાહ કે અનુમતિ માગે તે તેને આપવી તે ઇચ્છાનુકુલિકા ભાષા કહેવાય છે. ઘણા કાર્યા એક સાથે કરવાનાં આવી પડયાં હોય તે વખતે કાઇને સવાલ કરવામાં આવે કે હવે મારે આમાંધી કર્યુ કાર્ય પ્રથમ કરવું ? તેના જવાબમાં તે કહે કે તને ગમે તે કામ પ્રથમ કર, એવા સામાન્ય ઉત્તર આપવા એ અભિહિતા ભાષા કહેવાય છે, અને તસારે હાલ પ્રથમ આ કાર્ય કરવું ઉચિત છે, પછી અમુક કામ કરો, એમ સ્પષ્ટ કહેવુ' એ અભિહિતા ભાષા કહેવાય છે. દ્વીઅર્થી શબ્દો વાપરી સામાના સનમાં સદેહ ઉપજે તેવી પણ પોતાના તેવા ઇરાદા વગર તેવી ભાષા વાપ રવી તે સદેહકારિણી ભાષા કહેવાય છે. દાખલા તરીકે ‘ચાળી’શબ્દ ખેલવાથી સ્ત્રીઓને પહેરવાની કાંચળી પણ અર્થ થાય છે અને ખાવાનુ એક શોક પણ કહેવાય છે. કહેવાના ભાવાર્થને પ્રગટ પણે કહેનારી ભાષાને વ્યાકૃતા ભાષા કહેવાય છે, અને ગંભીર અયેવાળી તેમજ અન્યક્ત અક્ષરોવાળી ભાષાને અભ્યાકૃતા ભાષા કહેવાય છે. આવી રીતે અસત્યામૃષા અથવા વ્યવહાર ભાષાના ભારલેન્દુ શાસ્ત્રકારે કહ્યા છે. ' પુ. ગાય. ( લેખક રા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સાની. ખી. એ. એલ એલ. મી. ) ( સામાન્યતઃ બ્રહાચર્ય શબ્દનો અર્થ વષિો તે પ્રાય એમ વૈજ કાકાય છે. અને બ્રહ્મ શબ્દનો અર્થ શુદ્ધ અનત જ્ઞાનદર્શનવાન પરમાત્મ - રૂપ કરતાં પ્રહ્મચર્ય કહેતાં પ્રશ્નમાં યા કરવી એટલે પરમાત્મ સ્વરૂપમાં વિ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવ સરવું. મુળ શબ્દાર્થને અવલંબીતે પરમાત્મ સ્વરૂપમાં વિચરનાર-નિત્ય પર માત્મ સ્વરૂપતા આસ્વાદ લેનારને બ્રહ્મચારીના નામથી ઓળખી શકાય પા તાના આત્માનું પરમ કલ્યાણ ઇચ્છવાવાળા મુમુક્ષુ જને 'ખરી રીતે વિચાર ક રતાં ત્યારે જ પરમાત્મા તરફ પેાતાની દ્રષ્ટિ યેજી શકે છે કે જ્યારે તેઓ પરમ કલ્યાણકારક વૈરાગ્ય રંગથી રંગાયેલા હોય છે. જ્યારે તેઓ સ્વપર વ તુના યથાર્થ ભેદું સમજી, સ્વભાવ દશામાં, આત્મગુણ પ્રકટ કરવામાં ઉદ્યમ થત હાય છે, જ્યારે તે અશુદ્ધ આચરણમાં પ્રેરનાર-અજ્ઞાનમૂલક મેહ જન્મ મલીન વાસનાએથી મુક્ત રહી સસારના પદાથામાં-તેથી થતાં ક્ષણિક આનંદમાં આસક્ત થતા નથી, અને જ્યારે તે અધે ગતિમાં લઈ જનાર સ્ત્રીસ‘સર્ગ બીલકુલ રાખતા નથી. આવી રીતની વસ્તુસ્થિતિ હોવાથી બ્રહ્મચય શબ્દને રૂઢાર્થ સ્રીના સર્વથા ત્યાગ એવા કરવામાં આવે છે. અને તેવી દશામાં રહેનારને બ્રહ્મચારી કહેવામાં આવે છે. વિદ્યાર્થી દશા ભાગવનાર, રાન પ્રાપ્તિમાં-અભ્યાસમાં પોતાના કાળ ગુમાવનાર ખાળવયથી માંડીને જ્યાંસુધી લગ્નગ્રંથીથી જોડાતા નથી ત્યાંસુધી ઉપરના અર્થમાં બ્રહ્મચારી કહેવાય છે. અને વિવાહીત થતાં ગ્રડુસ્થાશ્રમ ભાગવતા ગ્રડુસ્થ કહેવાય છે. જન્મથી મરણુ પર્યંત શ્રી સસગથી મુક્ત રહેનાર મનુષ્ય ઉપરના અર્થમાં જ ખાળબ્રહ્મચારી કહેવાય છે. જો કે આ રૂઢાર્થ મૂળ શબ્દાર્થની ઉચ્ચ શ્રેણિપરથી ક્રમશે: ઉતરતાં ઉતરતાં કઇક સકુચિત થઈ જાય છે ખરા, પર`તુ કહ્યા વગર ચાલતું નથી કે ખાસ કરીને આ કલિયુગના સમયમાં આવા સાંકડા અર્થને અવલ ખીને પશુ પ્રવૃત્તિ કરવામાં આવે તે ધીમે ધીમે મેક્ષ માર્ગ તરફ પ્રયાણુ થઈ શકે ખરૂં. જૈનદર્શનાકાશમાં આવા મહાન પ્રભાવશાલી બાળપ્રાચારીરૂપ અનેક તારાએ પ્રકાશ આપી ગયા છે અને તેમના પ્રશસા કરવા ચેાગ્ય અનુકરણીય રસીક ચરિત્રા અદ્યાપિ પર્યંત ઘણાજ ઉત્સાહથી વંચાય છે. આ રીતે જોતાં સાંસારીક કાર્યેામાં રચ્યા પચ્યા રહેનાર, પેાતાની જ્ઞાતિમાં કન્યાની અછતને લઈને, લગ્ન કરવા માટે જોઇતા સાધનાના અભાવે, પરંણવાની ઉત્કટ ઈચ્છા છતાં અવિવાહીત જીંદગી ગુજારનારને ખરી રીતે બ્રહ્મચારી કડ્ડી શકાય નહિ. તેમજ આજકાલ બ્રહ્મચારી નામ ધારણ કરી ભગવાં કપડાં હેરી ખાવા વેશે રખડતા અનેક ક્રુરાચરણી વેરાગીઓને પણ બ્રહ્મચારીની ગણનામાં મુકી શકાય નહિં, એકલી કાયાથી જ નહિં પરંતુ વચનથી તેમજ મનથી-ઇચ્છા માત્રથી સ્વપ્નમાં પણ સ્ત્રીના સસર્ગની બીલકુલ અભિલાષા નડુિ રાખનારને જ છંાચારી કહી શકાય અને તેમનુ જ બ્રહ્મચર્યમત આદરણીય ગણાવું જોઈએ, For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦ શ્રી ધર્મ પ્રકાશ. આ બ્રહ્મચર્ય વ્રતના જૈનશાસ્ત્રકારો મુખ્યતાએ બે ભેદ પાડે છે ગ્રહસ્થ ધર્માશ્રયી બ્રહ્મચર્ય અને સાધુ ધર્માત્રી બ્રહ્મચર્ય, અન્ય ધર્મમાં જોવામાં આવે છે.તેમ યાદ્ગા માર્ગમાં પણ ગ્રહસ્થ અને સાધુ એમ બે પ્રકારના ધર્મારાધો ગણાવ્યા છે. આમાંથી તરવારની ધારા ઉપર ચલત્રારૂપ, વિષયસુખની જ અપેક્ષાએ સાંસારીક નજરે કઠીન જણાતા સાધુ ધર્મ સ્વિકારનારને દીક્ષા ગ્રહણુ કરતી વખતે જ પ્રંચ મહાવ્રતા ઉચ્ચરવા પડે છે, તેમાં ચતુર્થ વ્રત તરીકે તેઆ મનથી, વચનથી અને કાયાથી સ્રી સસર્ગના સર્વથા ત્યાગ સ્વિકારે છે અને ગ્રહસ્થ ધર્મમાં રહેનારને સ્થુલી ચતુર્થ વ્રત પાળવાનુ હોવાથી તે સ્વદારાસ તેા. પરસ્ત્રીગમન વિરમણુ વ્રત ગ્રહણ કરે છે. ડુન્થને શાસ્ત્રીય રીતિ મુજબ લગ્ન ગ્રંથીથી જેડાએલ સ્ત્રી સિવાયની અન્ય સ્ત્રીએ મા બેન સમાન ગણાવી જેઇએ. આ પ્રસંગે એટલ' જણાવવું આવશ્યક છે કે ગ્રહસ્થ ધર્મ પાળનાર માર્ગાનુસારીએ પેાતાના આદર્શ (હે) તરીકે તે સાધુ ધર્મ જ સ્ત્રિ કારવાના ઇં, કર્મની પ્રખલતાને લઇને તથા કઈક પેાતાની શિથિલતાને લઇને પોતાથી સસાર ત્યજી શકાયા નથો પર ંતુ પ્રસંગ મળતાં અપૂર્વ વીર્યસ્ફુરણા પાતાની સ્રીના પણ ત્યાગ કરી પોતે સાધુ ધર્મ અંગીકાર કરવા તરફ સાધ્ય ષ્ટિ રાખી સાધુ ધર્મની ભાવના સર્વદા ભાવવી જોઇએ. આ કારણથી જ ચડુઘ્ધ ધર્મ કરતાં સાધુ ધર્મ અનેક ગુણે લાભપ્રદ છે. જનશાસ્રકારે કાઈ પણ પ્રસગે કઈ પણુ સોગે! વચ્ચે ગ્રહસ્થ ધર્મને પ્રાધાન્યતા નડુિ આપતા તેને ગાણુપદેજ રાખે છે. અને સાધુધર્મનેજ પ્રાધાન્યતા આપે છે. અન્ય દ ર્શનીએની માફક પુત્ર શબ્દના અર્થ ‘નરકમાં પડતાં ખચાવનાર' એવા કરી ચેન કેન પ્રકારેણ પુત્રોત્પત્તિ કરવી એઇએ તે હકીકત જૈનદર્શનને બીલકુલ માન્ય નથી, પ્રાચીન સમયમાં કવચિત્ અસ્તિત્વ ધરાવતાં નિયેગ વિગેરે રીવાન્નેને જૈનદર્શન ધિક્કારની નજરથી જ જુએ છે. પિતૃવૃદ્ધિ નિમિત્તે પિંડ દાન દેનાર પુત્ર હોવા જ જેઈએ એ નિયમ જૈનોને ખીલકુલ માન્ય નથી, શ્રાદ્ધાદિક ક્રિયાએની વિરૂદ્ધમાં જે 1લીકા રજુ કરવામાં આવે છે તેનું વિવે ચન કરવાનું આ સ્થળ નથી તેથી એટલુ જ લખી સહતેષ પકડવા પડે છે કે પુત્પત્તિ નિમિત્ત ગ્રહસ્થ ધર્મમાં પડચા રહેવાનું. જેના કાશ ખીલકુલ ઈછવા ચેગ્ય ગણતા નથી. સકળ કર્મ ક્ષય કરવા તરફ સાધ્યદષ્ટિ રાખી જેન વર્ષા ચાયા સાધુ ધર્મને જ પ્રધાનતાએ અ ંગીકાર કરવાની ભલામણ કરેછે; અને તેવી શીક પણ ધરાવનારાઓને જ ગ્રહસ્થ ધર્મ ઉપદેશે છે. હું સ ષ્ટિથી એનસીપ રહેનારા કાકટિવાળા વિમલાપી જને આ સબંધમાં આક્ષેપ કરે છે કે Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 6 બ્રહ્મચર્ય. ૨૨૧ '. દુનિયામાં છવા સાધુઓ દઇ જશે પછી તેમને માટે આહાર પાણી વિગેરે તૈયાર કરવા કરાવવાની અનેક વ્યવસ્થાએ કેાના તરફથી કરવામાં આવશે?’ આવા પ્રકારની દલીલે ઘડીભર પશુ ટકી શકતી નથી. તદ્ન અસરિન વસ્તુને-હકીક તને સંભવિત માનવાથી શું લાભ? ભૂત, ભવિષ્ય કે વર્તમાન કળમાં એવા કેઇ પણ સમય આવ્યે નથી, આવશે નઠુિં કે વર્તતે નથી કે જ્યારે સર્વ કાઈ એક સાથે વૈરાગ્યયુક્ત ચિત્તવાળા થાય. અન્યમતાવલ'બી અનેક મહાત્માએએ પણ આજ કારણથી સ્રીના સર્વથા ત્યાગ કરવા ઉપદેશ આપેલા છે. તે એ સ્ત્રીને નરકઢાર સમાન સમજી તેના પ્રસ’ગમાં આવવા સ્પષ્ટ રીતે ના ક હે છે. જે જે પુરૂષ પેાતાનું પરમ આત્મકલ્યાણ કરી શક્યા છે, સિદ્ધિ પદને વયા છે, તે આ પરમ દુ:ખમય સસારને અસાર સમજી સ્ત્રી, પુત્ર, ધન આદિ પરવસ્તુના ત્યાગ કરી, આત્માના સ્વકીય ગુણામાં આનંદ માની, શુભ પરિણામની અસ્ખળિત ધારા જાળવી રાખી, નિશ્ચયાત્મક પ્રયાસ કયાથીજ મા ક્ષપદ મેળવી શકયા છે. સાંસારીક વિષમાં મોહાંધતાથી લુબ્ધ થયેલા સ્ત્રીસૌન્દર્યના મોટા મોટા અલ'કારિક વાકયાથી એ મેઢ વખાણ કરનારા અને તે માર્ગે પાતાનુ જ્ઞાનગૈારવ પ્રદર્શિત કરવાની અભિલાષાવાળા કવિજને પ્રતિ ઉપાલમ્ભ આપતાં પરમ માનનીય રાજિષ ભતૃહિર કહે છે કે~ स्तनौ मांसग्रन्थी कनककलशावित्युपमितौ मुखं श्लेष्मागारं तदपि च शशांकेन तुलितम् । स्रवन्मूत्रक्लिन्नं करिवरकरस्पर्धि जघन - महो निन्यं रुपं कविजनविशेषैर्गुरुकृतम् ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ-સ્તના જે માંસના લોચા છે તેને સુવર્ણના કલશની ઉપમા માપી છે અને મુખને શ્રેષ્ઠાથી ભરેલ છતાં ચંદ્રમાની સાથે સરખાવવામાં આવેલ છે. (પ્રતિક્ષણ)નીકળતાં મળમૂત્રથી ભીજાએલ જાથાને શ્રેષ્ઠ હસ્તિની સુ સાથે સરખાવે છે. અઙે! સ્રીએના નિઢવા ચેપ રૂપને કવિવરએજ ઘન્નુ સુંદર ગણીને વખાણ્યુ છે. શ્રૃંગાર વિષયક પુસ્તકના કર્તાએજ સ્રી સ્વરૂપના વિવેચનમાં પેાતાનુ ચાતુર્ય, પ્રતિભાયુક્ત કવિત્વ શક્તિ વાપયા છે. એટલુજ નહિ પરંતુ નવલકથા, નાટક, કાવ્ય, ચરિત્રાત્મક અર્થેના લેખકે એ પણ આ વિષયમાં પેતાના બુદ્ધિ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મનધર્મ પ્રકાશ, ભવ પ્રદર્શિત કર્યા છે તે આગળ જતાં જોઈએ છીએ તે કેટલાક ધમાયા આ પશુ ઉપદેશ લેવા ચેગ ધર્મ પુસ્તકોમાં એ સ્ત્રીના શરીરની ભાની પ્રશ સા કરતાં અટક્યા નથી. કદાચ તે એવા વિચારને આધિન થયા હોય કે રખેને તે વિષયમાં મૂક ભાવ ધારણ કરવાથી પોતાની વખાણવા યેગ્ય કવિત શક્તિની કીમત એ છો અકાશે. આ સાથે એટલું કહેવું તેઇએ કે સુક્ષ્મમાં સુન વિષયની ચર્ચામાં, ન્યાયની ઉત્તમ કેાટીએ સમાવવામાં, ગહનમાં ગહુન વિષયને સરલ ખનાવવામાં, વૈરાગ્યમય શાંતરસ પોષવામાં તે કરતાં હજાર તે શુ અલ્કે લાખો ગણું દરજ્જો વધારે સામર્થ્યવાન થયા છેઅને પેતે જાતે ઉત્તમ પ્રકારનુ ચારિત્ર પાળી આત્મિક ઉન્નતિ કરી શકયા છે. સ્ત્રીના રૂપનુ વર્ણન પશુ પાછળથી તેને તજનારાઓની પ્રબળ વૈરાગ્ય ભાવના પ્રદશિત કરવા માટે અને આ કાળની રૂપ રંગ લાવણ્ય વિનાની સ્ત્રીઓમાં આસક્ત ન થવા માટેજ કરેલુ છે. મેહુરાજાની પ્રબળ આજ્ઞાને વશ થઇનેજ યુગ્ધજના આ સૉંસારમાં વિ દોષ લુબ્ધ થતા જાય છે અને કવિવરેના વખાણેલા સ્ત્રી સ્વરૂપમાં આશક્ત થઈ શ્રેણીના પાસમાંથી છુટવાને અશક્ત થતાં ભવ ભ્રમણુ કર્યા કરે છે. આ કારણપીજ રાષિ ભર્તૃહરિ એક પ્રસંગે કહે છે કે पीत्वा मम मदिरात्मभूतं जगत् । એટલે કે મેહમયી પ્રમાદરૂપી મદિરા પીને આખુ જગત્ ઉન્માદ ધારણ કરી રહ્યું છે. કઇ વીરલા પુરૂષા જ અપવાદરૂપે આવા પ્રકારની ઉન્મત્તતાથી યુક્ત રહી, પ્રભુ શરણમાં લીત થઈ સંસાર સાગરને પાર પામી શકયા છે. આજ કારણને લઈને અનેક સ્થળેાએ અનેક ધર્મવીર મહાત્માઓએ ધાર્મિક પુસ્તકમાં તેમ જ નીતિનાં પુસ્તકમાં પણ સ્ત્રીના કટાક્ષથી દૂર રહેવાની ભલાપણ કરેલી છે જાવા ભાવાર્યના કેટલાએક ોકે તેના અર્થ સાથે અત્ર ટાંકનાની પાચકતા ધારવામાં આવે છે. उन्मीलविलीतरङवलया मोङ पीनस्तन इन्द्रेनीतचक्रवाकमिथुना वक्त्राजोद्धासिनी । कान्ताकारवरा नदीयमभितः कुराशया नेप्यते संसारार्णवमज्जनं यदि ततो दूरेण संत्यज्यतामू || For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મચર્ય. ર૩ ભાવાર્થ-જે સંસારરૂપી આ સમુદ્રમાં ડૂબવું ન હોય તે કાંતારૂપી આ નદીને દૂરથી ત્યાગ કરે, જેમાં ત્રીવલીરૂપી તરંગ વલ શેભે છે, જેમાં ચક્રવાકની જોડ સમાન બે ઉંચા અને પીનસ્તન છે, જે કમળરૂપી મુખેથી દે. દીપ્યમાન છે ને કૂર આશારૂપી મગરમચ્છથી ભરેલી હોય છે. आवर्त संशयानामविनयभवनं पत्तनं साहसानां दोपाणां संनिधानं कपटशतमयं क्षेत्रमप्रत्ययानाम् । स्वर्गद्वारस्य विनो नरकपुरमुखं सर्वमायाकरंडं स्त्रीयन्त्रं केन सृष्टं विपममृतमयं माणिनामेकपाशः ।। ભાવાર્ય–સંશયનું આવ, અવિનયનું ભુવન, સાહસનું શહેર, દનું સંકેતસ્થાન, સેંકડે કપટયુક્ત, અવિશ્વાસનું ક્ષેત્ર, સ્વર્ગનું દ્વાર મેળવવામાં વિપનરૂપ, નરકના પુરનું મુખ, સઘળી માયાને કરંડીએ, અંદરથી વિશ સમાન અને બહારથી અમૃત સમાન, પ્રાણી માત્રને પાશરૂપ એવું આ રૂપી મંત્ર કોણે બનાવ્યું હશે? सत्यत्वेन शशांक एष वदनीभूतो नवेन्दीवरद्वन्द्वे लोचनतां गतेन कनकैरप्यङयष्टिः कृता । कित्वेवं कविभिः प्रतारितमनास्तचं विजानन्नपि त्वग्मांसास्थिमयं वपुमंगदशां मन्दो जनः सेवंते । ભાવાર્ય-સાચું છે તે ચંદ્ર કંઈ સ્ત્રીઓનું સુખ નથી, તેમ કમળ તેના લોચન નથી, તેવી જ રીતે તેનું શરીર કંઈ કાંચનનું બનેલું નથી પરંત કવિઓથી છેતરાએલ મનવાળે મનુષ્ય તત્ત્વને જાણતાં છતાં પણ મૂઢ થઇને ત્વચા, માંસ અને હાડમય સ્ત્રીઓના શરીરને સેવે છે. व्यादीर्घेण चलेन वक्रगतिना तेजस्विना भोगिना नीलानातिनाऽहिना वरमहं दंष्टो न तचक्षुषा । दष्टे सन्ति चिकित्सका दिशिदिशि प्रायेण धर्मार्थिनो सुग्धाक्षीक्षणवीक्षितस्य नहि मे मन्त्रो नवाप्यौषधम् ।। ભાવા–ઘણી દીર્ધ ચંચળ વાંકી ગતિવાળ, તેજસ્વી ફિણવાળે અને નીલકમળની સરખી કાન્તિવાળે સર્પ મને હસે તે સારું પણ સ્ત્રીના, ટાક્ષ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. મ ડસે તે ઠીક નહિ; કેમકે સાપ કરડે તે દિશાએ દિશાએ ઋતુ' કરીને ધર્મિષ્ટ વાદીઓ ( સાપનું ઝેર ઉતારનારાઓ મળી આવે છે. પરંતુ સુંદર સ્ત્રીની દ્રષ્ટિ એક ક્ષણુ પશુ પરે તે તેના ઝેરને માટે કઈ પણું મંત્ર અથવા આધ મળનાર નથી. अपर सखे दूरादस्मात्कटाक्षविपानलात् प्रतिविषमायोषित्सर्पाविलासपणाभृतः । इतर फणिना दष्ट: शक्यचिकित्सितुमौपयेबलवनिताभोगिग्रस्तं त्यजन्ति हि मन्त्रिणः ॥ ભાવાર્થ-ડે મિત્ર ! આ સ્રીરૂપી સર્પથી દૂર રહે. જે સ્ત્રીરૂપી સર્પ તે કટાક્ષરૂપી ઝેરી અગ્નિ છે, સ્વભાવથી જ વિષમ છે, અને જેણે વિલાસરૂપી ફેબ્રુ ધારણ કરેલી છે. તે શ્રીજી જાતના સર્પથી કરડાયા હોય તે આષષથી કઈ તારી દવા થઈ શકરો ણુ ચતુર સ્ત્રીરૂપી સર્પથી કરડાયેલાને તે મંત્ર જાણુ નાર પશુ તજી દે છે. वरं ज्वलदयःस्तंभ परिरंभी विधीयते । नपुनर्नरकद्वारं रामाजघनसेवनम् ॥ 44 મળતા લાખડના સ્તંભને આલિંગન કરવું ઉત્તમ છે પ નરકનાં કાર રૂપ શ્રીનુ’ જધન સેવવું ઉત્તમ નથી, ’’ अंगेषु येषु परिमृह्यसि कामिनीनां चेतः प्रसीद विश च क्षणमंतरेषां । सम्यक् समीक्ष्य विरमाशुचिपिंड केभ्यस्तेभ्यश्च शुच्यशुचिवस्तुविचारमिच्छन् । ભાવાર્ય—હૈ ચિત્ત ! તું સ્રીઓના શરીર ઉપર મેાડુ પામે છે પણ તું ( અસ્વસ્થતા મુકીને ) પ્રસન્ન થા અને જે અંગે ઉપર માડુ પામે છેતે અં ગેમ્સમાં પ્રવેશ કર. તુ પવિત્ર અપવિત્ર વસ્તુના વિચાર (વિવેક) ની ઇચ્છા રાખે છે તે ખરાખર સારી રીતે વિચાર કરીને તે અશુચિના ઢગલાથી વિરામ પામ. विसिस्मेरशः मेर: मुख्याः सुखेक्षणादीन्यभिवीक्षमाणः । समीक्षसे तो नरकेषु तेषु, मोहोद्भवा भाविकदर्थनास्ताः ॥ ભાવાર્થ-વિકસિત નયનવાળી અને સુંદર મુખવાળી સ્ત્રીઓનાં નેત્ર, મુખ વગેરે. તે” તું મેરુ પામે છે પણ તેના ગ્રેડને લીધે ભવિષ્યમાં ઉત્પન્ન થનારી કરકની પીડાને તું કેમ શ્વેતા નથી ? પપૂર્ણ. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાહેર ખબર. સં. ૧૯૬૬ ના આસે શુદ્ધ ૪ તે શુક્રવાર તા. ૭ કટાબર સને ૧૯૧૦ ના રાજ મુનીમ તથા કીલીદાર વિગેરેની રૂબરૂ ગામના મોટા દેરાસરજીના દાગીના ગાઢી ગાંડા દેવનાં કહેવાથી મેળવતાં નીચે પ્રમાણે દાગીના બટયા તેની વિગત. ૨૧૫) હેમના ઘરનું ટીલુ નંગ ૧ જાઉ હીરાનુ તેાલ ૨૩૫ત્ર ભારનુ તેમાં હીરા નગ ૨૦ તથા જીણી ચુનીએ નંગ ૧૦ છે. ૧૫) હેમનુ શ્રી વચ્છ તંગ એક જડાઉ રાતા નંગનુ તેલ રૂડા કીંમત ૨૬૫૦) ની તેમાં હીરા નગ ૧૭ લાલ માણેકની ચુની ચુનીએ ૪ છે. ભારને આશરે તથા પાનાનો ૨૫૭) હેમની ખુબીએ. નગ ૨ જડાઉ તેમાં હીરા નગ ૨૦ તથા લાલ માણેક નગ ૨ મેઢાં તથા લાલ માણેક મૅગ ૩૦ જીણાં ધરતાલ રૂલા બારને આશરે ી ૨૪ ૫૭) નીં. ૧૦૬) તેમનાં પાટીમાંના ગડા ૧ તે મધે પાર્ટીઆં નગ ૨૩ પોખરાજનાં જાઉં તે મધે પાખરાજ નંગ ૬૯ તથા પુણીઆ નંગ એ જુમલે નંગ ૨૩ તેને ગઠગુ રેશમનું લાખ દેરા સુધાં ધરતાલ રૂપા ભાર. ૨૨૦) હેમની કાંઠેલી નંગ ૧ શેર એની તે મધે સીક્કાવાળી પાવલી નગ ૩૨ પા લી તથા પેઢલીએ નગ ૧ તેની નીચે ધુધરી નંગ ૨૦ તેને છેડે સાંકળીને અાડા નંગ ૧ તેને સેરા નંગ ત્રણુને ધરતાલ રૂ૧૪) ભાર તેમાં પાવલી ધરીએ મળી રૂના ભાર ધટે છે. ૨ ૧૧) ધોળાં ખાટાં નગને જડાઉ ાર ૧ પાટીઆં ૧૬ ના તે વચ્ચે ચક્રમા ઘાટને ચાંદલા એક તથા નીચે પદક એક તેને ગઢણુ રેશમની રીતુ છે. ધરતાલ ૨૯ ભારના આસરે કીંમત રૂ૧૦૧) ની તેમાં પદ્મક નીચે છે તેની મણી ખોટી છે.તે સુધાં ધરતાલ છે. For Private And Personal Use Only ૧૧) હેમના હાર નગ એક ખોટા પેખરાજનેા ડાઉ પાટીઆં નગ છ તે તેન નીચે દુગડુગી નગ૧ સુધાં ધરતેલ રૂારૂ ભારને આસરે કીંમત રૂ૧૦૧)ને ૮૦) હુમની કંઠી નઇંગ ૧ ખરાં મેતીની ધરતાલ રૂટ ) ભાર તેમાં રૂપાના આંક નખાવતાં ધરતાલ ૨૪ા ભાર થાય છે તેને અાડા નગ ૨ એ સાંકળીની સે નંગ ૪ સાથે તેના બને છેડે વચે ખાટાં નગ છે. તે કઠી નીચેÎાખરાજ પદક નંગ ૧ તથા તેની નીચે લીલું ખાટુ' લેાલક ટાંગેલુ છે. તથા તે પકમાથે ધોળા પોખરાજના ચંદ્રમા છે તે કડીમાં માત્તીના દાણા નીંગ ૧૦૩ છે. ૨૧૨૩૦) ના દાગીતા! નંગ ૯ નવ Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રૂપાના. ૬) રૂપાના સાંકળાં નોંગ એ નવાં હેમે રસેલાં તેલ રૂપ) ભારતે આશરે. (૩)! નીચેના દાગીના નંગ ૯ તેલ રૂ૨૪૨ ) ભારના રૂપાના પાખર નંગ ૨ તાલ ૨૬૩) ભાર રૂપાના મેટર નંગ ૨ તાલ ૨૧૭) ભાર રૂપાતા સુરજ તયા ચંદ્રમા. ૨ તાલ. ૩૫ ૧૬૫) ભાર રૂપાતી કલગી ૨ બે તાલ રૂા. ૩૫) ભાર તેને તાલ રૂા. ૧!!) ભાર થાય છે. #ધુ ૭-૧૦-૧૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપાની પાટલી નંગ ૧ લાંખી પ્રભુજીને પલાદીએ ચઢાવવાની તેના નીચે તાંબાનું પત ૧ ધર તેાલ રૂ. ૧૪૪) ભાર. કુલ ધર તેાલ ૩૨૪૨) ભાર તાંબાના પતરાં કટારા સતારા સાથે કી. ૨૧૬૭) ની ૬) રૂપાના કળસ નંગ ૨ બે ચીનાઇ સાદા તેલ પુર પ ભશી રૂ. ૬૯) ભારતા. રૂ!. ૨૯)૩૫ ના દાગીના ન’ઞ- ૧૩, રૂ. ૧૫૨૬)ક્કા ના દાગીના તમ. ૨૨ બાવીશ. સહી. ગીરધરલાલ ગુલાબચંદ સુનીમ ઉપર જણાવેલા દાગીનાઓ પૈકી કોઇ પણુ જગ્યાએ કાઇ પણ દાગીનાને પત્તા સગે તો તેની ખબર તરતજ શેઠ આણંદજી કલ્યાણજી તરફ લખી મેકલવા. પત્તા મેળવી પનારને રૂપ૦) ઇનામ તરીકે આપવામાં આવશે. For Private And Personal Use Only તી. Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા શ્રી જેકવેતાંબર એજ્યુકેશન તરફથી શેઠ અમરચંદ તલકચંદ જૈન હેરી ફાઈની વાર્ષિક પરીક્ષા ચાલુ વર્ષ માટે તા. ૨૫-૧૨-૧૦ રવીવારે ૧ થી ૪ સુધી મુકરર કરેલ સ્થળેએ મુકરર કરેલ એજન્ટોની દેખરેખ નીચે લેવામાં આવશે. અભ્યાસ ક્રમ નીચે મુજબ નક્કી કરવામાં આવેલ છે. ધોરણ ૧ લું, પંચપ્રતિક્રમણ મળ, અર્થ, વિધિ અને હેતુ સહિત શેઠ હીરાચંદ કકલભાઈવાળું પુસ્તક) વિધિપક્ષવાળા ઉમેદવાર માટે શેઠ ભીમસિંહ માણેકનું છપાવેલ વિધિપક્ષ પંચ પ્રતિક્રમણુસૂત્ર મોટું. સિવાયના ગચ્છવાળાઓની પરીક્ષા તે તે ગચ્છના પ્રમાણભૂત પુસ્તક અનુસાર લેવામાં આવશે. રણ ૨ જુ. નીચે બેમાંથી કોઈ પણ એક વિભાગ ૧ વિચાર તથા નવતત્વ પ્રકરણ (શેઠ ભીમસિંહ માણેકાળાં પુસ્તકો). શ્રાવક સંહિતા (માંગરોળ જૈન સભાનું છપાવેલું) ૨ નવતત્વ, નવસ્મરણ અર્થ સહિત (શેઠ ભીમસિંહ માણેકવાળ, પુસ્તક) ત્રણ બાથ (શેઠ વેણીચંદ સુરચંદ અથવા શેઠ ભીમસિંહ માણેકવાળું પુસ્તક) અર્થ અને સમજણ તથા હેતુપૂર્વક ઘેરણ ૩ જુ. ચગવ્યાસ (મુનિ કેશરવિજયજી તરફથી પ્રગટ કરેલું પુસ્તક.) મહાવીર ચરિત્ર ભાષાન્તર હેમચંદ્રાચાર્ય કૃત (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલું ) આનંદઘનજીની વીશી (જ્ઞાનવિમળસૂરિના ટબાવાળી). ઘેરણ ૪ થું. આગમસાર દેવચંદ્રજી કૃત (શેઠ ભીમસિંહ માણેક તરફથી છપાએલ). તત્વાર્થાધિગમસુત્ર (રાયચંદ જૈન શાસ્ત્રમાળામાંથી). ધોરણ ૫ મું. નીચેના પાંચ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ. ૧ ન્યાય-સ્વાદવાદ મંજરી (રાયચંદ જૈન શાસ્ત્રમાળામાંથી). વવિજયજી કૃત આઠ દૃષ્ટિની સઝાય (પ્રકરણ રત્નાકર ભાગ ૧ લામાં છપાયેલ છે તે અર્થ સાથે) ૨ દ્રવ્યાનુયોગ–કર્મ ગ્રંથ (શેઠ ભીમસિંહ માણેક તરફથી છપાએલ) For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રચ્યા- મધ્યાત્મ કલ્પદ્રુમ (માતીચંă ગિરધરલાલ કાપડીઆ સેલીસિટર ત રથી બહાર પડેલું. ) ટેવ'દજીની ચાવીશી (શેઠ ભીમસિંહ માણેક તરથી વિવેચન સાથે છપાએલ ) કિશ—ઉપદેશપ્રાસાઃ પાંચે ભાગ (શ્રીજૈન ધર્મ પ્રસારક સભા તરી છપાએલ) તેનાપર વિવેચન અને વિચારપૂર્વક કરેલ અવલેાકન સાથે, કતિહાસ:-ત્રિષષ્ટિ રાલાકા પુરૂષ ચિરત્ર પર્વ ૧ થી ૧૦ નું ભાષાંતર સંપૂર્ણ (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરી છપાએલ ) ઐતિહાસિક તથા તત્ત્વદ્રષ્ટિએ વિદ્યાર્થીએ અવલેાકન કરવાનું, રીક્ષા થયા બાદ એ મહિને પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તથા ઉંચે આવનાર વિધા એને ઇનામે આપવામાં આવશે. મેદવારોએ પોતાની અરજી નામ, ઠેકાણું, કયા ધોરણમાં પરીક્ષા ખા અક્ષરે જણાવી તા. ૩૦-૧૧-૧૦ પહેલાં ધાત્મક પરીક્ષ, ડબીના સરતામે મેલવી. For Private And Personal Use Only આપવી છે. વિ વ્યવસ્થાપક મંડળ, Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિદ્વાન મુનિરાજ પ્રત્યે વિનંતિ ઉપદેશમાળાના કાકા થયા Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સમ વી ચાંઉત્પન્ન કરનાર લખ ર સ આ માસિકમો આ પવામાં આવેલ છે તેના ઉત્તર ઉપદેશમાળાના કત્તા ધર્મદાસગણિ જગત શ્રી મહાવીરસ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય હતા એમ સિદ્ધ કરનારાં દરેક શ કાના સમાધાન સાથે આપવાની આવશ્યક્તા છે. તે આ વિનતિને સ્વીકાર - રીને અવશ્ય જે-જે હકીકત લખવા ચેાગ્ય હાય તે લખી મોકલાવવા પ્રાર્થના છે. ભાવી ભાખત ઉપેક્ષા કરવા ચેગ્ય નથી. છપાઇને બહાર પડેલ છે. चउसरण, आउरपच्चखाण, भत्तपरिन्नय, संथारग. મૂળ. આ રે યજ્ઞાઓ શ્રાવકને વાંચવા ભણવાના પણ અધિકાર છે. તે પાડાંતર સાથે શુદ્ધ કરીને શ્રી પાટણનિવાસી રોડ હાલાભાઇ મગનચંદની સહાયથી ઈ. પ્રગટ કરવામાં આવેલ છે. સાધુ, સાવીઓને તેમજ જૈનશાળા, મુન્ત્યા શાળા, શ્રાવિકાશાળા, જૈન પુસ્તકાલયા વિગેરેને ભેટ દાખલ આપવામાં આવ નાર છે. ખપ હાય તેણે અમારાપર પત્ર લખા. મુનિરાજ મહારાજ શ્રી આત્મારામજી કૃત तवनिर्णयमासाद. માં બુક હાલમાં બધાવીને તૈયાર કરવામાં આવી છે. એની અંદર અનેક હકીકતાના સગ્રહ કરેલો છે. તેનું વર્ણન ટુંકામાં થઇ શકે તેમ નથી, ખ હાય તેણે અમારી પાસેથી મ`ગાવવી. કિમત રૂ. ૪) પોટેજ રૂ. ૦-૯-૦ श्री वर्द्धमानरि विरचितः શ્રી વાસુપૂજ્ય ચરિત્ર મહાકાવ્ય. કિંમત જૈન સસ્થાઓ મને ધોવીને એક કાર બહાર પાડવામાં આવ્યું છે. પાછા સુરોભિત પુઠાથી અને જૈનધમ પ્રકાશના ગ્રાહક માટે રૂા. ૨) સામાન્ય માહુક માટે રૂ। રાા તમામ સભાસદ માટે For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન લેખકેને બેવડો લાભ. હેલમાં જેને વર્ગમાં લેખોની સંખ્યા વધતી જાય છે તે જોઈ ખુશી એ છીએ. શ્રી મુંબઈ નિવાસી શેક શમચંદ વીચંદ તરફની ખાસ ફોર જી હા લેખકોને જણાવવાનું માંસ ભક્ષણી થતી હાનિ અને વાર ના પતિના (માજી પાલાનાં) ખેરાકથી થતા લાવ્ય” વિશે જે કઈ લેખ લખી કરે છે તેમાંથી અમારી તરફથી નાગવામાં આવેલા બે વિદ્વાને જેને - પાર કરશે તેને સદરહું ગૃહસ્થ તરફથી રૂ૫૦) ઇનામ તરીકે અમે આ . . તે લેખ અમારા તરફ થીજ ખાસ હeg દે છપાવીને વગર કિંમતે વહેશે - : , અરશે. તેને ખર્ચ પણુ તેજ હસ્થ તલથી કરવામાં આવશે. છે કે જેમાં ધર્મ પ્રકાશના ર૫ પૂર્ણ થાય તે અથવા તેથી મટે છે. ડ, અને તે સારાશર શુદિ 15 અગાઉ અમને પહોચ જોઈએ. જે : સા હ ય તે પારકા મે વામાં આવશે. *ii જેન શર્મ પ્રસારક સભા ખાસ સૂચનાઓ - રાપિંડની થિતિ મંદ હૈ ય તેમણે પોતાના ઉપજ ખર્ચ ની ટુંક 1 : પી. તે સાથે પ્રતિષિત ડાનું ખાત્રી પત્ર મોકલવું, : વાગે રૂડ) પાસ મદદ તરીકે આગામાં આવશે, ' ન ર ત ર ય ર રૂ૫) ની મદદથી ઉદ્યોગ કરી . એ હોય તેમણે પિતાની ધતિ જણાવી પ્રતિષ્ઠિત - આજીને ચલાવશે તેવું ખાત્રી પન્ન મેકલવું. એવા આઠ . તરીકે એકલવામાં આવશે. -: ડ ડ તષ્કચંદ તરફથી એજયુકેશન મારફત " " . . ના તરીકે 2 બાદ ઓવ, કમ દર વર્ષ જે શાળા ના ર ધ ટ ક ક ક ફકર ફરજ છે. ... ઇ કહે છે ઈ ને શેહ સમચંદ વરદ તરફથી અને : - 4 પદ ની છે. ને. કોના આ તમ સાગ છે. હીરધરલાલ દેવદ Rડન્ટ લેટરી For Private And Personal Use Only