SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૧૨ સત્ય-પંચમ સાજન્ય, ëામાં nogative virtues કહે છે. અને કેટલાક પ્રતિપાદક કહેવાય છે જેને psi tive virtues કહેવામાં આવે છે. નિષેધક સદ્ગુણેમાં આપણા પ્રથમના ચારે સાજન્યના વિષયે આવે છે. તૃણ્ણા ન કરવી એજ લેાશ ત્યાગ, એ સદ્ગુણ ગ્રહણ કરતી વખતે, એને અમલ કરતી વખતે કેઇ પણ કાર્ય કરવું પડતુ નથી. પણ અમુક પ્રકારનું માનસિક પરિવર્તન થવા ન દેવુ એજ તે સદ્ગુ હ્યુને અમલ છે. સામે! મનુષ્ય ધમધમાટ કરતા આવે ત્યારે પણ આપણે તેવા ન થવું એ ક્ષમા છે. એમાં ધ ન કરવા એ નિષેધક હકીકત છે એવીજ રીતે મળ્યાગ, પાપીતા વિગેરેના સંબંધમાં પણ સમજી લેવું. આવા સદ્ગુણામાં કોઇ પણ પ્રકારનું કામ કરવું પડતું નથી એમ કહેવાને આશય નથી પણુ એમાં પ્રધાનતા નિષેધની છે. મીજી બાજુએ પ્રમાણિકપણું, સત્ય વચને ચાર વિગેરેમાં વર્તનનું પ્રતિપાદન છે. એમાં અસત્ય વચનના નિષેધ ઉપરાંત સત્ય વચન ખેલવાનું પ્રતિપાદન કરવાને અશ પ્રધાનતા ભાગવે છે. આવી રીતે પ્રતિપાદક અને નિષેધક સદ્ગુણી પૈકી સત્ય વચનનો વિષય પ્રતિપાદક સદ્ગુ ણેાની કક્ષામાં આવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિપાદક સદ્ગુણોના રાખ ́ધમાં વિશેષ ધ્યાન રાખવાની જરૂર રહે છે; અમુક કાર્ય કે વિચાર ન કરવાના આદેશ આપવા ઉપરાંત તે અમુક કાર્ય કરવાના માર્ગ અતાવે છે. તેથી વ્યવહાર અને વર્તનમાં અને ખાસ કરીને ચાત્રિધારણના મહા અગત્ય ધરાવનાર વિષય પરત્વે પ્રતિપાદક સદ્ગુણ્ એવડું કાર્ય કરે છે. તેથી ઉપર ઉપરના વિચારથી સામાન્ય જણાતા સત્યવચન જેવા વિષયપર વિશાળ ષ્ટિથી તેની જુદી જુદી શાખાઓને હાથ ધરી ત્રિચાર કરવા બહુ પ્રાસંગિક ગણાશે. ઘણી વખતે તત્વજ્ઞાનના ઉંડા વિષયેાપર લંબાણુ વિચાર કરવામાં આવે છે અને સત્ય તે ખેલવું ઠીક જ છે એટલા સામાન્ય વિચારથી તેને પસાર કરી દેવામાં આવે છે. પણ તેથી પ્રતિપાદક સદ્ગુણ તરીકે તેની કેટલી મહત્વતા છે તે ખ્યાલ બહાર જતી રહે છે. ઉપરથી સામાન્ય જણુતા આવા વિષયપર વારંવાર મનન કરવાની બહુ જ જરૂર છે, કારણુ કે જેથી વર્તનપર અદ્દભુત ફેરફાર થવા સભવિત છે અને સર્વ વિ ચારણાના હેતુ વર્તનપર અસર કરવાના હોવાથી અને તેજ તેનુ સાબ - વાથી ઉપર ઉપરથી સામાન્ય જણાતા સત્યતા ’ ના વિષયપર ટુંક પશુ મુટ્રાસરને વિચાર કર્તવ્ય મનાયો. અને શીવતો વાવ: રાતે ચાઃ શરીરવાળા આત્માના વ્યાપારને ( For Private And Personal Use Only
SR No.533305
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy