SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ ન ધર્મ પ્રકાશ. વચન એકાંત આત્મહિતનેજ અર્ધ પ્રવર્તે છે, જે વચન રાગ દ્વેષાદિક વિકાર વર્જિ. ત વીતરાગ પ્રભુની અમૃતમય વાણીના અનુવાદક હોય છે, જે વચન જ્ઞાન કે કિ. યાને એકાંત પક્ષ ખેંચતા નથી, જે વચનથી જ્ઞાન અને ક્રિયાને સાચેજ પુષ્ટિ મળે છે, અને જે વચનવડે શુદ્ધ સમજ પૂર્વક શુદ્ધ કિયા સેવવાજ પ્રવર્તાય છે તેનું નામ અધ્યાત્મ વચન” કહી શકાય છે. જેમ પંખી બે પાંખવટેજ ઉડી શકે છે અને જેમ રથ બે ચકવરેજ ચાલી શકે છે, તેમ “અધ્યાત્મ પણ શુદ્ધ જ્ઞાન ક્રિયાના સંમે લનથી જ પ્રવર્તે છે. તે વિના અધ્યાત્મ કહી શકાય નહીં. વસ્તુતવની યથાર્થ સમજ મેળવી હિતાહિતને યથાર્થ વિવેક કરી જે સ્વહિત સાધનમાં પ્રવૃત્ત થાય છે અને અહિત કાર્યથી નિવૃત્ત થાય છે તેજ અંતે સ્વઈષ્ટ સિદ્ધિ કરી શકે છે. તે વિના એકાંત જ્ઞાન કે કિયાના પક્ષમાં પડી સ્વપને ભારે નુકશાનમાં ઉતારવામાં આવે છે. અધ્યાત્મમાર્ગ આત્મકલ્યાણનો અમેઘ ઉપાય છે, તેથી તેમાં જે કંઈ કર્તવ્ય કરવામાં આવે છે તે લોકદેખાવ માટે નહિ, પણ કેવળ પિતાના આત્માને લક્ષી તેની શુદ્ધિ અને તેની જ ઉન્નતિ અર્થે કરવામાં આવે છે. આવી અંતરદષ્ટિ જેને જાગી છે તે અધ્યાત્મષ્ટિ વા “અધ્યાત્મી” કહેવાય છે. આનું વિશેષ - ર્ણન “પ્રશમરતિમાં અધ્યાત્મ સંબંધી ઉલેખથી રામજી શકાય તેવું છે. ૧૧૦ વિષ રામ કુકથા પાપ કહાણું–રાજકથા, દેશકથા, સ્ત્રી, અને ભકત (ભોજન) કથા એ ચાર વિકથા પ્રસિદ્ધ છે. જે કથા કરતાં, નથી તો કે રહિત થવાનું કે નથી તે કંઈ પરહિત થવાનું; એવી નકામી નિંદાદિક પાપર ભિત યા શાસ્ત્ર વિરૂદ્ધ સ્વકપલ કપિત કુકથા કરવી એ કેવળ પાપનેજ પુષ્ટિ અને પનારી અને દુર્ગતિદાયક હોવાથી વિષ સમાન જાણી વર્જવીજ ચેખ છે. વિપક હિત ઈચ્છક ભવ્ય જનોએ એવી વિદ્યામાં પિતાને મય વખત નહિ માવ જેમ તેનો સદુપયોગ થાય તેમ હિત આચરણે પ્રતિ ઉદ્યમ કરે ઉચિત છે. વિક વડે તે હિત આચરણથી વિમુખ થાય છે અને પ્રસાદને પુષ્ટિ મળે છે. પ્રમા પુષ્ટિથી અનેક જને આપદાના મુખમાં ખાવી પડે છે એમ સમજી પ્રમાદા - ગભૂત વિકથા નિવારી જેમ સ્વપરણિતારારણમાંક વૃદ્ધિ થાય તેમ કરવું છે કે, - ૧૧૧ જિહાં બેઠા પરમારથ લહીએ તારું સદાય સુગતિ કહીએજેમની સંગતિથી પરમાઈ—તવ પામીએ તે જ ખરા અસંગતિ સમજવી, અને એવી અસંગતિજ સદાય સેવવા યોગ્ય છે. અસંગતિને શાસ્ત્રકારે “શીતલ દ. સંત રસુરપાપ” વિગેરે પદેથી કપાદિકની ઉપમા આપી છે, અને તે તેમને યથાર્થ છાજે છે, જેમ કલ્પવૃક્ષા ની છાયા શીલ હોઇ છે, તેની નીચે બેસનાર . યા છે, તે સંત-સસ જ ને !' . " . " નો વિવિધ !! - For Private And Personal Use Only
SR No.533305
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy