________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ.
મ
ડસે તે ઠીક નહિ; કેમકે સાપ કરડે તે દિશાએ દિશાએ ઋતુ' કરીને ધર્મિષ્ટ વાદીઓ ( સાપનું ઝેર ઉતારનારાઓ મળી આવે છે. પરંતુ સુંદર સ્ત્રીની દ્રષ્ટિ એક ક્ષણુ પશુ પરે તે તેના ઝેરને માટે કઈ પણું મંત્ર અથવા આધ
મળનાર નથી.
अपर सखे दूरादस्मात्कटाक्षविपानलात् प्रतिविषमायोषित्सर्पाविलासपणाभृतः । इतर फणिना दष्ट: शक्यचिकित्सितुमौपयेबलवनिताभोगिग्रस्तं त्यजन्ति हि मन्त्रिणः ॥
ભાવાર્થ-ડે મિત્ર ! આ સ્રીરૂપી સર્પથી દૂર રહે. જે સ્ત્રીરૂપી સર્પ તે કટાક્ષરૂપી ઝેરી અગ્નિ છે, સ્વભાવથી જ વિષમ છે, અને જેણે વિલાસરૂપી ફેબ્રુ ધારણ કરેલી છે. તે શ્રીજી જાતના સર્પથી કરડાયા હોય તે આષષથી કઈ તારી દવા થઈ શકરો ણુ ચતુર સ્ત્રીરૂપી સર્પથી કરડાયેલાને તે મંત્ર જાણુ નાર પશુ તજી દે છે.
वरं ज्वलदयःस्तंभ परिरंभी विधीयते । नपुनर्नरकद्वारं रामाजघनसेवनम् ॥
44 મળતા લાખડના સ્તંભને આલિંગન કરવું ઉત્તમ છે પ નરકનાં કાર રૂપ શ્રીનુ’ જધન સેવવું ઉત્તમ નથી, ’’
अंगेषु येषु परिमृह्यसि कामिनीनां चेतः प्रसीद विश च क्षणमंतरेषां । सम्यक् समीक्ष्य विरमाशुचिपिंड केभ्यस्तेभ्यश्च शुच्यशुचिवस्तुविचारमिच्छन् ।
ભાવાર્ય—હૈ ચિત્ત ! તું સ્રીઓના શરીર ઉપર મેાડુ પામે છે પણ તું ( અસ્વસ્થતા મુકીને ) પ્રસન્ન થા અને જે અંગે ઉપર માડુ પામે છેતે અં ગેમ્સમાં પ્રવેશ કર. તુ પવિત્ર અપવિત્ર વસ્તુના વિચાર (વિવેક) ની ઇચ્છા રાખે છે તે ખરાખર સારી રીતે વિચાર કરીને તે અશુચિના ઢગલાથી વિરામ પામ. विसिस्मेरशः मेर: मुख्याः सुखेक्षणादीन्यभिवीक्षमाणः ।
समीक्षसे तो नरकेषु तेषु, मोहोद्भवा भाविकदर्थनास्ताः ॥
ભાવાર્થ-વિકસિત નયનવાળી અને સુંદર મુખવાળી સ્ત્રીઓનાં નેત્ર, મુખ વગેરે. તે” તું મેરુ પામે છે પણ તેના ગ્રેડને લીધે ભવિષ્યમાં ઉત્પન્ન થનારી કરકની પીડાને તું કેમ શ્વેતા નથી ?
પપૂર્ણ.
For Private And Personal Use Only