Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા શ્રી જેકવેતાંબર એજ્યુકેશન તરફથી શેઠ અમરચંદ તલકચંદ જૈન હેરી ફાઈની વાર્ષિક પરીક્ષા ચાલુ વર્ષ માટે તા. ૨૫-૧૨-૧૦ રવીવારે ૧ થી ૪ સુધી મુકરર કરેલ સ્થળેએ મુકરર કરેલ એજન્ટોની દેખરેખ નીચે લેવામાં આવશે. અભ્યાસ ક્રમ નીચે મુજબ નક્કી કરવામાં આવેલ છે. ધોરણ ૧ લું, પંચપ્રતિક્રમણ મળ, અર્થ, વિધિ અને હેતુ સહિત શેઠ હીરાચંદ કકલભાઈવાળું પુસ્તક) વિધિપક્ષવાળા ઉમેદવાર માટે શેઠ ભીમસિંહ માણેકનું છપાવેલ વિધિપક્ષ પંચ પ્રતિક્રમણુસૂત્ર મોટું. સિવાયના ગચ્છવાળાઓની પરીક્ષા તે તે ગચ્છના પ્રમાણભૂત પુસ્તક અનુસાર લેવામાં આવશે. રણ ૨ જુ. નીચે બેમાંથી કોઈ પણ એક વિભાગ ૧ વિચાર તથા નવતત્વ પ્રકરણ (શેઠ ભીમસિંહ માણેકાળાં પુસ્તકો). શ્રાવક સંહિતા (માંગરોળ જૈન સભાનું છપાવેલું) ૨ નવતત્વ, નવસ્મરણ અર્થ સહિત (શેઠ ભીમસિંહ માણેકવાળ, પુસ્તક) ત્રણ બાથ (શેઠ વેણીચંદ સુરચંદ અથવા શેઠ ભીમસિંહ માણેકવાળું પુસ્તક) અર્થ અને સમજણ તથા હેતુપૂર્વક ઘેરણ ૩ જુ. ચગવ્યાસ (મુનિ કેશરવિજયજી તરફથી પ્રગટ કરેલું પુસ્તક.) મહાવીર ચરિત્ર ભાષાન્તર હેમચંદ્રાચાર્ય કૃત (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલું ) આનંદઘનજીની વીશી (જ્ઞાનવિમળસૂરિના ટબાવાળી). ઘેરણ ૪ થું. આગમસાર દેવચંદ્રજી કૃત (શેઠ ભીમસિંહ માણેક તરફથી છપાએલ). તત્વાર્થાધિગમસુત્ર (રાયચંદ જૈન શાસ્ત્રમાળામાંથી). ધોરણ ૫ મું. નીચેના પાંચ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ. ૧ ન્યાય-સ્વાદવાદ મંજરી (રાયચંદ જૈન શાસ્ત્રમાળામાંથી). વવિજયજી કૃત આઠ દૃષ્ટિની સઝાય (પ્રકરણ રત્નાકર ભાગ ૧ લામાં છપાયેલ છે તે અર્થ સાથે) ૨ દ્રવ્યાનુયોગ–કર્મ ગ્રંથ (શેઠ ભીમસિંહ માણેક તરફથી છપાએલ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40