Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનોત્તર રનમાળા. ૧૯૯ છે, અને સહજ શાંતિ-સમાધિનો લાભ થાય છે. વળી “સતાંત્તિક કથા ન પતિ પુણા” એ વચનાનુસારે સત્સંગતિથી ક્યા ક્યા લાભ નથી સંભવતા ? સત્સંગતિથી સર્વે ઉત્તમ લાભ સંપજે છે. “બુદ્ધિની જડતા હરે છે, વાણીમાં સજનું સિંચન કરે છે, એટલે સ પ્રિય લાગે એવું મિષ્ટ અને હિતકર સત્ય શીખ વે છે, પ્રતિષ્ઠાની વૃદ્ધિ કરે છે અને પાપના ઓઘ દૂર કરે છે એ વિગેરે અનેક ઉ. જમ લાભ સત્સંગતિ યોગે સાંપડે છે, એમ સમજી કુબુદ્ધિ વધારનારી કુસંગતિને યાર કરી, સુબુદ્ધિને જગાડી, સદાચરણ શીખવી, સગતિ મેળવી આપનારી સાસંમતિનેજ સેવવા સદાય લક્ષ રાખવું. ૧૬ર જિહાં ગયાં અપલક્ષણ આવે, તે તે સદાય કુસંગ કહાવેજેની સંગતિથી કંઈને કંઈ અપલક્ષણ-અવગુણ શિખાય તેને શાસ્ત્રકાર કુસંગ કે છે, અને તેવા કુસંગને સદાય ત્યાગ કરવા ઉપદિશે છે. કુસંગથી કયા કયા અને વ જીવમાં આવતા નથી ? મતલબ કે અવગુણ માત્ર કુસંગથીજ ઉપજે છે, અને તેથીજ શાસ્ત્રકાર સર્વથા તેને ત્યાગ કરવા ફરમાવે છે. જે નિકટભવી જને. કુસંગતિનો સર્વથા ત્યાગ કરી સત્સંગતિને અનન્ય ભાવે સેવે છે તે અંતે સર્વ - પડ થી મુક્ત થઈ નિરૂપાધિક અને નિર્દુ એવું મુક્તિનું સુખ પામે છે, એમ સમજી શાણું જનેએ નીચ નાદાન જનોની સંગતિથી દૂર રહેવા તેમજ તેવાં નબ કાથી પણ દૂર રહેવા સદા સાવધાન રહેવું. ૧૧૩ રંગ પતંગ દુરજનકા નેહા, મધ્ય ધાર જે આપત છેહાજે ઉત્તમ પુરૂનાં પણ છિદ્ર જુએ છે, સહુનું અનિષ્ટ ચિતવે છે, પ્રસંગે અન્યને કા -અણહિત કરવા ગમે તેવું જોખમ ખેંડ છે, તેમાં દૈવયોગે ફાવે તે ખૂબ ( 1 ) છે, અને કદાચ ન ફાવે તે દિનરાત તેની ચિંતા કરી તંદુલીયા મચ્છની જેમ દુનિના ભાતાં બાંધે છે. તેવી કનિટ કોટિના જીવ શુદ્ર-દુર્જન કહેવાય છે. તેમને ને કેનેડ કેવળ કૃત્રિમ–પતંગના રંગ જેવો જ હોય છે. પિતાનું ઈચ્છિત કાર્ય સા. . માટે તે ઉપર ઉપરથી રાગ બતાવે છે, ખુશામત કરે છે, સેવા બજાવે છે, અને નાના માણસ ન કળી શકે એવી દરેક કળા કેળવવા પ્રયત્ન કરે છે, પણ પિ- ન. કલ્પિત વાર્થ સાધવા તે દરેક તક શોધતું રહે છે, અને તેમ કરવાને કદાચ : - કુવામાં કે દરિયામાં નાખવું પડે તે પણ તે ડર નથી. મતલબ કે પિતા - વાર્થવૃત્તિને પિષવા તે દરેક નીચ કાર્ય કરવા તત્પર રહે છે, અને તેમ છે - તે મનમાં કંઈ શરમાતો નથી. આવા માણસને વિશ્વાસ કરે એ કાળા " ને વિશ્વાસ કરવા કરતાં પણ વધારે જોખમવાળે છે. કેરી નાગને બેજ જીભ છે, ત્યારે દુર્જનની જીભની સંખ્યા કેઈ કહી શકતું નથી. મત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40