Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir यशोभद्रसूरि अने वलभद्रमुनि.* तपस्वी रूपवान् धीरः, कुलीनः शीलदाळयुक् । षत्रिंशद्गुणाढ्योऽजूच्चीयशनिद्रसूरिराट् ।।१।। ભાવાર્થ–બતપસ્વી, રૂપવાન , ધીર,કલીને અને શીલ પાળવામાં દઢતાવાળા શ્રી યશોભદ્રસૂરિ, આચાર્યના છત્રીશ ગુણેથી યુક્ત થયા.તેની કથા નીચે પ્રમાણે * પલીપુરીમાં જ્યારે શ્રી યશોભદ્ર મુનિને આચાર્યપદવી મળી, તે વખતે તેણે જીવન પર્યન્ત હંમેશાં આઠ કવળવડેજ આંબિલ કરવાનો અભિગ્રહ લીધે. એવે નિયમ ધારણ કરીને ઈર્ષા સમિતિ પૂર્વક માર્ગમાં વિચરતા તે સૂરિને એક મહિમાવાળી સૂર્યની પ્રતિમાઓ જોઈને મનમાં વિચાર્યું કે-“અહે! આ સૂરિ ને મારા ભુવનમાં પધારે તે મારો જન્મ સફળ થાય” એમ વિચારીને સૂર્યો આકાશમાં વાદનાં વિકુવીને જળની વૃષ્ટિ કરવા માંડી. તે વખતે મારાથી અકાયની વિરાધના ન થાઓ એમ ધારીને સૂરિએ સમીપે રહેલા તે સૂર્યનાજ ચિત્યમાં પ્રવેશ કર્યો. તે સૂરિના તપના પ્રભાવથી સૂર્ય પ્રત્યક્ષ થઈને વરદાન માગવાનું કહ્યું. કેમકે દેવનું દર્શન નિષ્ફળ હેતું નથી તે પણ ઈચ્છારહિત સૂરિ કાંઈ પણ માગ્યા વિના જ પિતાના ઉ. પાશ્રયે ગયા. ત્યારે સૂર્ય બ્રાહ્મણનું રૂપ લઈને સ્વર્ગ નરકાદિકમાં રહેલા સર્વ જીવને જોઈ શકાય તેવી એક અંજનની શીશી તથા એક દિવ્ય પુસ્તક સૂરિને આપ્યું. તે પુસ્તક માત્ર વાંચવાથીજ સૂરિને સર્વ વિ. ઘાઓ પાઠસિદ્ધ થઈ ગઈ. પછી “આ વિદ્યાઓ પાશ્ચાત્ય મુનિઓને અયોગ્ય છે એમ વિચારીને સૂરિએ પિતાના શિષ્ય બળભદ્ર મુનિને બેલાવીને કહ્યું કે “આ પુસ્તકને ઉઘાડા વિનાજ એમ ને એમ સૂર્યના ચિત્યમાં જઈને તેને આપી આવ.' તેને કહેજે કે મારા ગુરૂને તમે જે થાપણ આપી હતી તે પાછી લે.” એ પ્રમાણે કહીને ગુરૂએ બળભદ્ર મુનિને મેકલ્યા. ગુરૂએ તે પુસ્તક ઉઘાડવાની સખત મના કરી હતી, પણ તેણે ત્યાં જઈને ચિત્યની બહાર તે પિથી છેડીને તેમાંથી મં. ત્રની આમ્નાયના ત્રણ પાનાં ચારીને ગુપ્ત રાખ્યાં. પછી ચિત્યમાં જઈને સૂર્યની પ્રતિમાને ગુરૂનું વચન કહી તે પુસ્તક આપ્યું, એટલે તે પ્રતિમાઓ પણ હાથ લાંબો કરીને તે લઈ લીધું. પછી બળભદ્ર મુનિ ચિત્યની બહાર આવીને જુએ છે તે સંતા લાં પાનાં જોયાં નહીં. તેથી તે પિતાના આત્માને ઉપાલંભ દેવા લાગ્યા કે “મને ધિક્કાર છે. કેમકે મેં ગુરૂની આજ્ઞા ઉલંધી અને સંતાડેલાં પત્ર પણ કેણ જાણે '* શ્રી ઉપદેશ પ્રાસાદ સ્તંભ ૨૪, વ્યાખ્યાન ૩૪૬ મું. ૧ હાલનું પાલી મારવાડમાં છે તે સંભવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40