Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ જૈન ધમ પ્રકારા તાં પણ કામને દશ અધિક દુઃખદાયી છે, કેમકે પહેલા વિષવિકાર તે દ્રવ્ય પ્રા ગુનાજ લેપ કરે છે, ત્યારે બીજો ( કામવિકાર ) પાતાના ચારિત્રરૂપ ભાવ પ્રાણના પણ વિનાશ કરે છે; અથવા વિષધરથી કામવિકાર વધારે વિષમ એટલા માટે છે કે પહેલા વિષધર તા દંશ મારે છે ત્યારે પ્રાણ હરે છે, ત્યારે બીજો કામવિકાર વિષયનું સ્મરણ કરવા માત્રથી સ્વચૈતન્યને મૂશ્ચિંત કરી નાખે છે. એમ છતાં પણ મૂઠ્ઠાનના વામપરા તિ માહુને આધીન થઇ રહેલા મૂઢ માનવીએ કેવળ વિષયક્રીડામાંજ મગ્ન રહે છે. ભુડને જેમ વિષ્ટા વિના અન્ય કંઈ ભાવતુંજ નથી તેમ તેવા મૂતુ અજ્ઞાનીજનાને પણુ વિષયક્રીડા શિવાય બીજુ` ક'ઈ રૂચતુ'જ નથી. કામિવકારથી અંધ બનેલા જીવાની દુર્દશાનો પાર રહેતા નથી. જેમ એક પદ્યમાં કહ્યું છે તેમ વામાતુરાણાં ન જોયું ન લગ્ગા કામાતુર થયેલા જના કાઇને ભય ગણુતા નથી, મૃત્યુથી પણ ડરતા નથી, કોઈ વખત પાતેજ કમેાતે મરે છે,અને કેાઇ વખત નિરપરાધીને પણ મારે છે. કુળલજજાદિકને તેા કારણેજ મુકી દે છે, આબરૂના કાંકરા કરે છે, અને ધર્માંથી ભ્રષ્ટ મની મહુા માડા અધ્યવસાયથી મરીને દુર્ગતિગામી થાય છે. તે જયાં સુધી જીવે છે ત્યાં સુધી લુહારની ધમણુની પેરે ધર્મ ચૈતન્ય વિનાના ખાલી શ્વાસેાશ્વાસ લે છે. તેમની અનીતિ (અન્યાય કે અધર્મ)થી નિદ્રા દેવી રીસાઇ જાય છે. તેમને સુખનિદ્રા આવતીજ નથી, જ'પ વળતીજ નથી, તેમ છતાં કદ્દાચ કાયકલેશથી ક'ઈક નિદ્રા આવી તેપણતેમાં એક સા સા સા સા નુ ંજ ધ્યાન, ચિંતવન થઇ રહેલ હાય છે, તે ખાપડાને અન્નપાન તા ભાવેજ શાનુ ? જેમ એક અતિ ક`ગાળ કુતરો ખાનપાન વિના કેવળ કૃશ દુળ ખની ગચેા હાય તેમજ તે કાણા, ખાંજલા, કાનરહિત અને પુછ્યા વિનાના હોય, ‘શરીરમાં અનેક ચાંદા પડયા હાય, તેમાંથી પાસ વહેતુ હાય, વળી તેમાં કીડા પડ્યા હોય, અને લેાહી માંસ પણ સુકાઈ ગયા હૈાય, આવી વિવિધ વિડ‘બનાથી પીડાતા હોય તાપણુ તે નિર્ભાગી કુતરા કુતરીને દેખી વિષય સુખની આશાથી તેની પછાડી દોડે છે. માટે શાસ્ત્રકારે ઢીકજ કહ્યુ છે કે—“તમવિ ફૈત્યંત્ર મન” કામદેવ મુએલાને પણ મારે છે. કાષ્ટભાગની કામનાથી પુષ્ટ થતી તૃષ્ણાદેવી જીવતા નરપશુઓના લેગ લે છે, જેમ જેમ તે તૃષ્ણા દેવીને તર્પણ કરવામાં આવે છે, તેમ તેમ વિષયઅગ્નિ પ્રદીપ્ત થતા જાય છે, અને તેની વિકારાળા વધતીજ જાય છે. તે એટલે થા વી વધે છે કે, તેથી પાતાની માતા ભગિની કે પુત્રીને પણ ભોગવવામાં નાસ્તિક ારથી કરેજેમ કાઇ પણ જાતિના પ્રતિબધ લેખવામાં આવતા નથી, કામાગ્નિની હાવા કટુક (તવાર સ્થિતિનું દૃષ્ટાંત દ્વારા સમર્થન કરી શાશ્ત્રકાર સંતોષવૃત્તિ ધારણ » શે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40