Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533299/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org AAAAAAAAAAAAAAAYAAAAAAAAAAST જૈનધમ પ્રકાશ. પુસ્તક ૨૬ સુ સંવત ૧૯૬૬ના ચૈત્રથી સાંવત ૧૯૬૭ના ફાગણ સુધી અંક ૧૨, (6 Acharya Shri Kailassagarsuri Gyanmandir शाहले विक्रीत कर्तव्यं जिनवंदनं विधिपरैई पोन सन्मानसैः सच्चारित्रविभूषिताः प्रतिदिनं सेव्याः सदा साधवः ।। श्रोतव्यं च दिनेदिने जिनवचो मिथ्यात्व निर्नाशनं । दानादौ व्रतपालनं च सततं कार्या रतिः श्रावकैः ।। १ ।। વિધિને વિષે તત્પુર્ અને હર્ષથી ઉચિત મનવાળા શ્રાવકેાએ પ્રતિદિન શ્રી જિને શ્વરને વંદન કરવું સત્ ચારેત્રવડે સુશેભિત એવા મુનિરાજોની સદા સેવા કરવી, મિથ્યા વના નાશ કરનાર જિનવચન પ્રતિદિન સાંભળવુ` અને દાનાદિક (દાન, શીલ, તપ અને ભાવના ) ને વિષે તથા અહિંસાદિક વ્રતને પાળવામાં નિર'તર આસકિત રખવી. ” સુકતમુકતાવલિ, પ્રગઢકર્તા, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા; વિક્રમ સ‘વત ૧૯૬૨-૬૭ ભાવનગર. શાકે ૧૮૩ર. વીર સવત ૨૪૩૬-૩૭. नावनगर — आनंद प्रीन्टींग प्रेस, વાર્ષિક મુલ્ય રૂા. ૧-~~-~~૦ મહારગામવાળાને પોસ્ટેજ સાથે રૂ. ૧—૪—૦ BLUEBLUEBEEEEEEEE ઇશ્વીસન ૧૯૧૦-૧૧ For Private And Personal Use Only XXXX AAAAAAAAAAAQARADACARGARRa Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુખપૃષ્ઠપરના સંસ્કૃત વાક્યને સાર ત્યાર પછી પ્રસન્ન દયવાળા ગુરુ મહારાજ તેને ગૃહસ્થાવસ્થાને ઉચિત અને સાધુ શાને યોગ્ય એ ધર્મ માર્ગ કહે અને તેને ઉપાર્જન કરવાનો ઉપાય મહા યત્નવડે શણ કરાવે, તેને કહે કે “હે ભદ્ર! સદ્ધર્મ સાધનની લેગ્યતા પિતાને પ્રાપ્ત થવાની અભિલાષાવાળા તારે પ્રથમ આ કરવા ગ્ય છે. શું કરવા ગ્ય છે? તે કહે છે–દયાળુપણાનું સેવન કરવું, પરને પરાભવ ન કરે, ધીપણું મૂકી દેવું, દુર્જનનો સંસર્ગ વર્જ, અસત્યભાષીપણું છેડી દેવું, ગુણાનુરાગનો અભ્યાસ કરે, ચાર્ય બુદ્ધિ કરવી જ નહીં, મિથ્યાભિમાન તજી દેવું, પરદારને અભિલાષા નિવા, ધનાદિકને ગર્વ પરિહરે, દુઃખી પ્રાણુઓના દુઃખ દૂર કરવાની ઈચ્છા કરવી, ગુરૂ મહારાજને પૂજવા, દેવસ્વરૂપ સંઘને વંદના કરવી, પરિજનનું સન્માન કરવું, સેવકવર્ગને પૂર્ણ કરવો, મિત્રવર્ગની અનુવર્તન કરવી, પારકા અવર્ણવાદ ન બેલવા, પારકા ગુણ ગ્રહણ કરવા, પોતાના ગુણ સ્વમુખે કહેતાં લજાવું, અણુમાત્ર પણ સુકૃત કર્યું હોય તે સંભારવું, પરોપકારમાં પ્રયત્ન કર, પ્રથમ વિશિષ્ટજને સાથે સંભાષણ કરવું, ધાર્મિક જનેની અનુમોદના કરવી, પારકા મર્મ ન ઉઘાડવા, ભલા વેષને આચારવાળા થવું–આ પ્રમાણે જે કરીશ તે તેને સર્વજ્ઞ કથિત સદ્ધર્મના અનુષ્ઠાનની ગ્યતા પ્રાપ્ત થશે.” ઉપમિતિ ભવપ્રપંચા કથા, For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वार्षिक अनुक्रमणिका. વિષય. ૧ કામ ત્યાગ-પરમાત્મ રસુતિ (પદ્ય). એ ... ... ... .... ૧ નવું વર્ષ. .. . . . .. • • • ... • ૩ યશોભદ્રસૂરિને બળભદ્ર મુનિ . . . . . ૭ ૪ શ્રી જ્ઞાનસાર સૂત્ર વિવરણ, (મુનિરાજ શ્રી કવિજયજી). , ઈદ્રિય પરાયાષ્ટક (૭). ૧૧-૩૫-૬૬ ત્યાગાષ્ટક (૮). - - - - - - - - જ્યાષ્ટક (૯). .. . . . . . . . ૩૭૦ ૫ માયા-ભત્યાગ (મેતીચંદ ગીરધર. કાપડીઆ સોલીસીટર). ૧૯ ૬ નવાણુ યાત્રાને અનુભવ, . . . . . ૨૮-૪૩-૮૮-૧૧૯ ૭ ઈષીત્યાગ (પદ્ય). . . . . . ...' '૮. ચિદાનંદજી કૃત પ્રજોત્તર રત્નમાળા, વિવેચન સહિત (મુનિ કપૂરવિજયજી).. • • • • ૫૨-૭૨-૧૦-૧૪૭–૧૭૦–૧૯૩, ૯ આત્મિક પ્રભાત (આનંદઘનજી મહારાજ ને ઘડિયાળી) સાબિતક, પ૬-૮૧ ૧૦ ઉપદેશક ૫૮ ... (સાં. પી. વી.)' . . .' ૬૫ ૧૧ શ્રીમદ યશોવિજયજી અને તેમની જીવનકળા, (પદ્ય) વિવેચન યુક્ત (મેહનલાલ દલીચંદ. દેશાઈ. બી. એ.) ... . . ૯૩ ૧૨ ભગિની ભાવના (પદ્ય).... . . . . ૯૭ ૧૩ શ્રી સીમંધર પ્રભુની વિનતિરૂપ સ્તવનને સારાંશ.. : (મુનિ કર્પરવિજયજી) ૯૮-૧૨૯ ૧૪ શ્રીપાળ રાજાના રાસ ઉપરથી નીકળતે સાર ૧૨૩–૧૩૯–૧૬૩ ૧૫. ટુંકે ઉપદેશ (આ પરિચયથી હાનિ.). . . . . ૧૨૮ ૧૬ શેઠ અનુપચંદ મલકચંદનું ખેદકારક મૃત્યુ. • • • • ૧૨૮ ૧૭ ગુણાનુરાગ . . . . . . . ૧૩૬–૧૮૮-૩૮૧ ૧૮ પુષ્પપૂજાવિવેક. . . . . . . . ૧૪૬ ૧૯ નવીનઉદ્દભવ.(પાલીતાણભરાયેલા સમાજ ઉપરથી ઉપજતાવિચારે)૧૫૭–૧૯૦ ર૦ ક્ષમાપના ( પદ્ય, વિવેચન ચુકત) મો. ૮. દે ... ... ... ૧૬૧ ર૧ ચિદાનંદજી કૃત સારભૂત સવૈયા, વિવેચન યુકત. (મુનિ કરવિજયજી)૧૮૧ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . વિષય ૨૨ પ્રતિકમણદિ કિયાએ માં થતી શૂન્યતા, (પ્રાણલાલ મંગળજી ). ૧૮૪ ૨૩ ભાવ ધર્મ-ચંદર રાજાને પ્રબંધ - ૨૦૨-૨૩૬-૨૬૮-૩૨૩ ૨૪ રાત્ય-પંચમ સજન્ય (મૈકિતક).... . . . ૨૧૦-૨૫૦-૨૮૩ ૨૫ પ્રહ્મચર્ય (ન્યાલચંદ લહમીચંદ સેની. બી. એ. એલ એલ. બી.)૨૧૮-૨૪૪ . . . . . . ... ... ... ...૨૯૨–૩૩૫ રઃ હિસા નિવેધક પદ. ( સાકળચંદ પીતામ્બરદાસ કવી)..... .....૨૨૫ વ, કૃષાવાદ નિવેધક પદ ( સ. પી. કવી. )... . ... ... ... ૨૫૭ ૨૮ પ્રશમરતિ પ્રકરણ સરલ વ્યાખ્યા સમેત. (મુનિ શ્રી કપૂરવિજયજી)૨૫૮ ૨૯૯ રચાર્ય નિષક પદ (સ. પી. કવી. ) ... ... ... ... ૩૦૩ ૩૦ જેન વગને અગત્યની સૂચનાઓ (પ્રાચુલાલ મંગળજી). .. ૩૦૪ કે સર્વ ધર્મ યોગ્યતા. . - • - •૩૧૧-૩૪૦-૩૬૩ ૩ર લ ગના રામયમાં શ્રીમંતેની ફરજ.... . . . . .૩૧૮ ૩૩ જૈન મુનિઓને રેલવે પુલ ઉપર ચાલવાની છુટ. ” કડ નુતન વર્ષ પ્રાર્થના (પધ.). • • • ૩પ મધુન નિષેધક પદ (સ. પી. કવી) ., , ૩૬ જીવહિંસાકી કમીકા એક ઉપાય (દેવપ્રસાદ ).... ૩૭ આડમી જૈન કોન્ફરન્સ. .... . . . . . . ૩૮ ઉપદેશમાળાના કત્તા સંબંધી નિર્ણય, . . . ' ૩૯ પરિગ્રહ નિષેધક પદ (સ. પી. કવી.) • • • • -૩૫૩ ૪૦ શ્રી મહાવીર સ્તવન. વિવેચન યુક્ત (પિ. ગે. સાંગાણી). • ૩૫૪ ૪૧ ભાવધર્મ ઉપરની અંદર નૃ૫ની કથાનું રહસ્ય. . . . ૩૫૫ --004 ––– एताञ्च सद्रसन्नरान् विविधानिबंधान् सफर्मवोधरसदान् सुखदान् श्रुतीनाम् ।। हर्पप्रदान मुविधुपां, समधर्मीणां च. पोहास्य वर्षकमिदं परिपुर्णमासित् ।। છે જ છ છ ૩૪૭ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir REGISTERED ' ' ' * * જૈનધર્મ પ્રકાશ - - - - - - कर्मध्य जिनांदनं विधिपत्रिसन्मानमः । સાષિવિનતિ દિને મળ્યા અઢા પર છે તળે ગતિને કિને વિનવનો નિશાનિરૂા. રાના ગ્રતાક્ષને જ મને જ નિ જાવ ! વિધિને વિષ તરપર અને હથિી ઉસને મતાળા બાવાએ દિલ માં : પર વંદન કરવું સત ચારિવાહિતા એ નરી ( iદ રોવા કરતા અને ન નાતક ( કાન, લ, તપ અને ભાવનાને, તથા અતિકિ વતને પાળવામાજિક () iાર આતિ રાખવી ( પુસ્તક ૨૬ ચા સંત હકાર શાકે હર અંક ૧ ડો . . . . . . . શ્રી જનધર્મપ્રસારક સભા, ભાવનગર 'કમ ત્યાં ; કરી .. જદાર અને બલભ, મુનિ, નજાર, સુપ વિરણ રહી દિન ૩ મી " . ૧૧ ર .' 1 '' - * ** * * } : યાત્રાની ભવ.. - *: : : : : * -- . - છે. - " .. . વાવના–આન પ્રીન્ટન પ્રેસમાં છાપ્યું. વાર્ષિક મુક્ય છે ) કાજે ચાર આના.. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “પછી પુરતકની કિ " કા કે ધર્મ પ્રસારક સભાને જ્યુબીલી ક” ; જે ઘણું જ દર પુસ્તક છે તે રાખેલ છે. આ અંક ઉંચા રોચકીત પિપર ઉપર છે માં આવેલ છે. તેનું કદ રોયલ એડ પેજી ૨૦ ફારથી પણ વધારે થયું છે, બી અંદર રાખે છે ને , કુતી સભાનું વિતર પ્રોસીડીંગ, દ: જુદા વિદ્વાને તરફથી જિબ જ વિલ ઉપર લખાઈ આવેલા ઉત્તમ લેખો, 'કાલા સાક્ષ તરફથી આવેલા પર, ૨૮ વર્ષના “ના ધર્મ પ્રકાશના પુરાકની આદર આવેલા વિધિની એકંદર અનુક્રમણિકા વિગેરે આપવામાં આવેલ છે. કંપ પાપકારી મુનિ મહારાજ શ્રી વૃદ્ધિચંદજીને, ભાવનગરના નામદાર દરબારને, મુખ્ય દરવાન સાહેબને, સજાને અને બાબુ સાહેબ રાય બહાદુર બુધસિં હ૦૦ દુધેડીઆ તથા શેડ મનસુખભાઈ ભગુભાઇનો એમ કુલ પાંચ ફેરા ખવામાં માનું અને સુંદર પુસ્તક અમારા સુજ્ઞ હકને ૨૫ મા પુસ્તકની ભેટ કે લવાજમ "પૂરત થી વી. પી. કરી મોકલવાનું શરૂ કરેલ છે. માટે સરક પી. મ કરી લેશે એવી જ આશા છે. સુ કિ બના! ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગચાળે. છે અને બંધ એટલે બધા સિંદ અને વાંચવા લાયક છે કે જેને માટે વધારે પ્રવાસે લખવાની આવશ્યક નથી. દરેક વિષયને કતએ અનેક ર અને ના આધાર સાથે પુર્ણ કરેલ છે, અને તેના પર દરેક વ્યાખ્યાનમાં ઉદાહરણ ( ) આપી વિશેષ દઢ કરેલ છે. વાંચતાં આનંદ પજવા રાધે બધું મળે તે છે. પુસ્તકના પહેલા ભાગની બીજી આવૃત્તિ રૂંવે પછી કાઢવામાં આવશે. બીજી ત્રીજા ભાગની દરેકની કિંમત રૂા. ૧-૪-૦ રાખેલ છે. ચોથા ભાગ દેઢ ગણ માટે થયેલ છે. રાયલ આડ પિજીદ ફરમની પાકા મજબુત અને સુશોભિત પંડાવાળી આ બુકની કિંમત રૂ. ૨ લખવામાં આવી છે. પહેજ જુદું.. બે પ્રતિક્રમણ સુત્ર ગુજરાતી): અકબુક છપાઈને આવી ગઈ છે. જે એને ખપ હોય તેઓએ ડાકીદે મને પાવી લેવી. કિંમત રૂ. ૦--. શાળા તથા ઇનામ માટે રૂા. ૧૦-૨-, For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org . श्री जैनधर्मप्रकाश. ततः सन्नहृद्या गुरवस्तेन्यो गृहस्थावस्थोचितं साबुदशायोग्यं चनतिपादयन्ति धर्ममा । ग्राहयन्ति तडपार्जनोपायं महायनेन युत जो सधर्मसाधनयोग्यत्वमात्मनोऽनिलपद्भिर्भवद्भिस्तावदिदमादौ कर्तव्यं नवति। यहुत सेवनीया दयालुता । न विधेयः परपरिनवः । मोक्तव्या कोपनता । वजनी यो दुर्जनसंसर्गः । विरहितव्या झिकवादिता । अन्यसनीयो गुणानुरागः । न कार्या चौर्यः । त्यजनीयो मिथ्याभिमानः । वारणीयः परदाराजिबापः । परिहर्तव्यो धनादिगर्वः । विधेया दुःखितः खत्राचा पूजनीया गुरवः । वंदनीया देवसङ्घाः । सन्माननीयः परिजनः । पूरणीयः प्रणयिलोकः । वर्तनीय मित्रवर्गः । जापणीयः परावर्णवादः । गृहीतव्याः परगुणाः । लज्जनीयं निजगुण विकत्थनेन । स्मर्तव्यमणी योऽपि सुकृतं । यतितव्यं परार्थे । संज्ञापणीयः प्रथमं विशिष्टत्लोकः । अनुमोदनीयो धार्मिकजनः । न विवे परममदनं । नवितव्यं सुवेपाचारैः । ततो भविष्यति भवतो सर्वसधनुठानयोग्यता | उपमितिनवप्रपञ्चा कथा. પુસ્તક ૨૬ મુ ચૈત્ર १. Acharya Shri Kailassagarsuri Gyanmandir સં. ૧૯૬૬ २६ १८३२. ॐ अहँ नमस्तत्त्वाय. કામ ત્યાગ શાર્દૂલવિક્રીડિત. से. च्छे सुमतोय तेह न भणे शाथी विद्यार्थी भने, અજ્ઞાને દુઃખમાં મતિ સુખ તણી તેથીજ છે એ તને; મેાટી મેહ વિડમ્બના મદનની આ જીવને આકરી, साथा सहदेव ते आयुभु ने लाइ लागे मरी.. श्री अनंत सद्गुष्य निधि तीर्थकुश वडी, જેથી કામ કુભાણ્ડિને એક હણી આત્માથી આનદીએ; હે સ્વામી જગદીશ્વરા સુખકરા ચિત્તે વસા ભાવથી, પાસુ` સત્વર સર્વ આત્મઘરની રિદ્ધિ પ્રભુ આપથી. A For Private And Personal Use Only हे साहिल ! नेऊ न४२ पुरी नाथ सेवाले तारो मे रा. છે ચેરી ઘણુા, આ જગમાં અતિ ઘેર જુલમ કરનારા (५) स्मरतरना, अभय साग ते भज भरनारा, 25. , - Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ૪ ૫ ૬ જૈન ધર્મ પ્રકાશ એ કામ તે કામણ કામ કરે, અતિ કઠણ અસહ્યપણે પ્રસરે; તન મન વાણીમાં વિકાર ભરે. છે ચેર૦ સ્મર૦ ભાવાય માટે એથી થતું, (તેથી) આત્મા નિજ ભાન ભૂલી જ જતે; (ત્યારે) ધન પુન્યરૂપી અતિશય હરત. છેવ સ્પ૦ (વળી) તેની વિદ્યા કેઈ અજબ અતિ, ભાવાવરવાપિની ઉંઘ વધતી, (તેથી) ગુણી ચેતના તે મૂતિ થતી. છેવ સ્મર વ્રત નીમના તરત તાળાં તેડે, મદવશ ઉન્મત્ત બની બહુ શીલ રન કામ ઘટ સમ છે. છે. સ્મ૦ પરિતાપ પવન ફુકથી એ તે, દીપક સમજ્ઞાન ઓલવી તે કરી અંધારું સઘળું લે. છે. સ્મક સર્વસવ હરણ કરી કેઈ સમે, નથી તેમ તે નિશિ દિવસ દમે પરવશ આત્મા દુઃખ ઝાઝું ખમે. " છે. જ્ઞાની જનને અતિ અકળાવે, યોગને વેગથી રખડાવે; ભેગીને ભેગ કરે ભાવે.. છે. સ્મ થરાને કાયર એ કરતે, માનીના શીર પર પગ ધરત; ધીરા જનની ધીરજ હતે. પડિત શાસ્ત્રી ને પુરાણી, તે પાસ ભરાવે છે પાણી; ધ્યાનની દશા કરે ધૂળધાણી. છે. સ્મ છળ પ્રબળ ભર્યો વિણ અંગ છતે, અગાગે રગ રગ વ્યાપી જતે; રહે અનળ સમાન સદા ધગતે. છે સ્મક એમ બહુ રીતે સહુને નડતો, પણ શુદ્ધ જ્ઞાનીથી એ ડરતે છેડી એ સ્થળ જનમાં ભમતે. છે. સ્મ૦ તે જ્ઞાન તણું દાતા વિમળા. શ્રી જિનપતિ સદ્દગુરૂ રાજ ભલા; અતિશય પૃદયથી જ મળ્યા, હું વંદુ ભાવ, શુદ્ધ ધરી કરી વિનય કર્યું કર જોડી, છે સાચે દાવ, મહેર કરી સેવકની પાપ સ્થિતિ તેડી. દે સત્ય જ્ઞાન ઘટમાં આવી, પ્રભુ સેવક કરૂણ લાવી; થાઉં નિજ ગુણ રિથરતા મય ફાવી. એ નાથ દયાળ! આ કર ઝાલી આ કાળે જરૂર ઉગારે. રમર તસ્કર ટાળ, ટાળક ભવ દુઃખ દેવ નિરંજન પ્યારે. ૧૧ ૧૩ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવું વર્ષ હરિગીત. સુખ સકળ શીવ કરનાર જિનવર સાર કરશે માહરી, વિનતી સ્વીકારી આપ જ્ઞાન કટારી તિક્ષણુતા ભરી; સુવિશુદ્ધ છે નિકલંક અતિ ઉજવળ સ્વભાવિક ગુણ થકી, કરૂ'સ્મર પ્રમુખ અતર અરિના નાશ નિમિષ વિષે નકી. ગીતા. જય જય જય અહિ'તા, અગણિત ગુણુભ'ડાર હૃદય વસશે, ભાવક હુણી ભાવે, મુજ સત્ ચિત આનંદે ઉલ્લુસશા, શ્રી કપૂરવિજયજી જૈન લાઇબ્રેરી, માણસા, જે સે ગિવ હેવ ૧૪ ૧૫ For Private And Personal Use Only 3 नवं वर्ष. પરમ કલ્યાણને પ્રાપ્ત થયેલા પરમાત્માની પરીપૂર્ણ પ્રેમસૃષ્ટિથી મારી ય ૨૫ વર્ષ પ્રમાણુ પૂર્ણતાને પામી છે. હું એક જ્યુબીલીની હકદાર થઇ હતી તે હવે ખીજી જ્યુબીલીની હુદાર થવાની સ્થિતિમાં પ્રવેશ કરૂં છું. ગતવર્ષે મને અનેક પ્રકા૨ લાભદાયી નીવડયુ છે, જોકે તેની અંદર વિષમ કાળના વિષમ વર્તન અનુસાર કેટલીક હાનિ પણ મારે ભેળવવી પડી છે. પરંતુ કાળની ગતિ દુતિક્રમ હોવાથી ગતું ન શોવામિ એ પ્રાજ્ઞ વચનાનુસાર આ માંગલિકય પ્રસંગમાં હું તે હકીકતનું તે વિસ્મરણુ કરી પરમાત્માની કૃપાને સ્મરણમાં લાવી મારી કુરજ ખાવવા ઉઘુક્ત થાઉં છું. મારૂં આયુષ્ય અને તે સાથે મારૂં કદ તેમજ મારી ત‘દુરસ્તી વૃદ્ધિ પામતી જોઈ મારા ઉત્પાદકે, મારા પાષકેા, મારા વાંચકે તેમજ મારા હિતેચ્છુ વધારે હુ ર્ષિત થતા જાય છે. ગતવમાં મેં મારી ફરજ યથાશક્તિ ખજાવી છે. તેનુ સર્ટફીકેટ હું પાતેજ પોતાને આપુ' તે કિંમતવાળું નથી, પર`તુ આ નીચે મારી ગતવર્ષની કારકિર્દીનું કરેલુ` સ્પષ્ટીકરણુ અન્ય સુજ્ઞાને તેવું સર્ટીફીકેટ આપવા ઉત્તેજિત કરશે એવી હું આશા રાખુ’ છું. ગત વર્ષમાં મારા 'ગીભૂત ૫૩ વિષયો પૃથક પૃથક્ લેખકેાથી લખાયેલા આપવામાં આવ્યા છે. તેની અદર ૯ લેખા પદ્યમ ધ છે જે ખાસ ઉપદેશ આપનારા છે. ૧૧ લેખા વમાન સમાચારને અનુસરતા છે, તેની અંદર એ' ન્યુસ્પેપરની જ Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન ધર્મ પ્રકાશ. મારે માથે ઉઠાવી નથી, પરંતુ જે હકીકત નોંધ રાખવા ચોગ્ય હઈ આગળ ઉપર ઉપગી થાય તેવી હોય છે તેનેજ સંગ્રહ કરેલો છે. ૬ લેખે પરિષદના સંબંધના છે. તેમાંના ૪ જૈન કોન્ફરન્સને લગતા છે, તેમાં સાતમી કેન્ફરન્સને રીપેટે સમવલ છે, જેનગ્રંથાવલિ અને સુકૃત ભંડારની ઉપગિતા સૂચવી છે, અને એક વિષયમાં કેન્ફરન્સના અંગની કેટલીક બાબતો વિષે વિચાર બતાવવામાં આવેલ છે. કોક વિષય ચેથી જેને મહિલા પરિષદૂના રિપોર્ટને લગતે છે અને એક ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદ્ર જે રાજકોટ મુકામે મળી હતી તેને લગતે છે. તીર્થભકિત મૂળથી જ મારા ઉત્પાદકેના હૃદયમાં વસેલી છે અને તેથી પહેલા પુસ્તકથી જ શ્રી શત્રુંજયાદિ તીર્થ સંબંધી અનેક હકીકતે, વૃત્તાંતે વિગેરે દાખલ કરવામાં આવે છે. ગતવર્ષમાં પણ શ્રી તાળધ્વજ તીર્થનું વૃત્તાંત તથા શ્રી અંતરીશજી તીર્થ શ્વેતાંબરાસ્નાયનું છે તેને પુરાવાને લગતે વિષય દાખલ કરેલ છે. અંતરીક્ષાના પ્રભાવિક તીર્થે થયેલા તકરાર સંબંધી આવેલા કેસનું પરિણામ પણ કાખલ કરવામાં આવ્યું છે. એ તીર્થના સંબંધમાં હજુ વિશેષ પ્રયત્ન શરૂ છે, જેનું પરિણામ આપણું લાભમાં આવવાનો સંભવ છે. કારણકે એ તીર્થને માટે પ્રતિપણી પાસે જ્યારે બીલકુલ પુરાવા નથી ત્યારે આપણી પાસે ઘણું પ્રાચીન અને પ્રતિષિત પુરાવાઓ છે. આ સિવાય બીજા ૨૪ વિષયે જુદા જુદા લેખકોના લખેલા ખાસ જ્ઞાનવૃદ્ધિ કર તેવા દાખલ કરવામાં આવ્યા છે. તેમાં ૪–૫ વિષયે તે શ્રી ઉપદેશ પ્રાસાદમાંથી લેવામાં આવ્યા છે તે ખાસ વાંચવા લાયક છે. તે વિષયે પૈકી અશુભ ધ્યાનના ૮૩ સ્થાનક સંબંધી વિષયમાં તે દરેક ધ્યાન ધ્યાનારનાં નામ આપવામાં આવ્યાં છે.તે દરેક નામવાળાની કથા ક્યા કયા ગ્રંથમાં છે તે પ્રસ્તુત વર્ષમાં ખાસ લેખ તરીકે બતાવવા ઈચ્છા છે. બાકીના કથાનક વિષયે તેમાંથીજ કાઢેલા છે; એ ખાસ ઉપદેશનું કામ બજાવે તેવા છે. ઉપરાંત બે પ્રકારના આયુષ્યવાળે વિષય પણ મનન કરવા લાયક છે. મુનિરાજ શ્રી કર્ખરવિજયજીના લેખોની પ્રસાદી ગતવર્ષમાં પણ સારી આપવામાં આવી છે. ત્રીજાથી છઠ્ઠા સુધી ચાર અષ્ટકનું વિવરણ જુદા જુદા દશ અંકમાં આપવામાં આવ્યું છે. તે ખાસ લક્ષપૂર્વક વાંચવા ને મનન કરવા ગ્ય છે. ઉપરાંત બીજા પણ ત્રણ ચાર લેખે એ મહાત્માના લખેલા દાખલ કરવામાં આવ્યા છે. હિરપ્રશ્નને વિષય ગતવર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. પ્રસ્તુત વર્ષમાં સેનપ્રશ્ન અથવા બીજા કોઈ પ્રશ્નોત્તરના ગ્રંથને સ્થાન આપવાની ઈચ્છા છે. શ્રીપાળ રાજાના રાસ ઉપરથી નીકળતા સારને વિષય માત્ર ત્રણ અંકમાંજ આપવામાં આ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'નવુ વર્ષ વેલા હાવાથી ગતવર્ષમાં તે પૂરું થઈ શકયે નથી, પરંતુ પ્રસ્તુત વર્ષમાં · તે અવશ્ય પૂર્ણ થવાના છે. માક્તિકના લખેલે માયાદભ ત્યાગવાળા વિષય એકજ અંપૂર્ણ રહેલા છે તે આ પ્રથમ અ'કમાંજ પૂર્ણ કરવામાં આવનાર છે, તેના લખેલા ખીજા પણ એક એ વિષય ગતવર્ષમાં આવેલા છે.. પ્રથમ અંકમાં આપવામાં આવેલે કલ્યાણક તપવાળે વિષય કાયમને માટે ઉપયોગી છે, કારણકે તેની અંદર એ તપને લગતી તમામ ખાખતા સમાવેલી છે. શ્રીહરિભદ્રસૂરિ ચરિત્રવાળા વિષય દેખાવમાં અપૂર્ણ નથી, પરંતુ તે હજી આવવાન છે. એક ઐતિહાસિક પ્રશ્નવાળા ઉપદેશમાળાના કર્રાના સબધમાં શકા ઉઠાવનારા નિષયનું પ્રસ્તુત વમાં સમાધાન આપવામાં આવનારૂં છે. કારણકે એના કર્તા શ્રી ધર્મદાસગણી શ્રી મહાવીરસ્વામી ભગવ'તના હસ્તઢીક્ષિત શિષ્ય હતા, એ હકીકત અનેક આધારાથી સાખીત થઇ શકે તેમ છે, તેથી આવેલ લેખ વાંચી કેાઈએ શ’કામાં પડવાનું નથી. ટુકાં ટૂંકાં વામ્યા અને હિતેાપદેશવાળા લેખ ખાસ હૃદયમાં કારી રાખવા લાયક છે. એ મને લેખના લેખક ખરેખરા આત્માર્થી છે. સાધ વાત્સલ્ય અને ધર્મકર્મમાં દંભને ત્યાગ કરવા વિષે એ અને વિષયમાં આપેલી કથાઓ ખાસ મરણુમાં રાખવા ચેાગ્ય છે. પેાતાની આળખાણુવાળા એ મિત્રના સવાદરૂપ લેખ પણ કેટલાક ખાસ મેધ આપે તેવા છે. બ્રહ્મચર્ય વ્રતની ભાવનાવાળા લેખ એક અનુભવી લેખકથી લખાયેલા છે, તેથી તે પણ ફરી ફરીને વાંચવા ચેાગ્ય છે. કથાવાળા વિષયા તે પ્રકારના સ્વાદને ઇચ્છનારા મધુમેની ઇચ્છા પણ કરવા માટેજ આપવામાં આવ્યા છે, અને સવ`ની છેવટે ચિત્તની શુદ્ધિ કરવી એજ સ જીવાને પ્રાસબ્ય હોવાથી તે સખ`ધી લેખ આપીને ગત વર્ષે સમાપ્ત કરવામાં આવ્યું છે. ગત વર્ષોંમાં એ મુનિરાજના અને બીજા શ્રાવક ભાઇઓના લખેલા લેખે આ પવામાં આવ્યા છે. તેમનાં નામે દરેક લેખમાં આપવામાં આવેલા હૈાવાથી અહીં ફ્રીને લખવામાં આવતાં નથી, પર`તુ એ લેખક મહાશયેા તેમજ અન્ય ઉત્તમ લેખકોને અ'તઃકરણથી પ્રાર્થના કરવામાં આવે છે કે તેમણે મારાપર કૃપાષ્ટિની વૃષ્ટિ કરવા માટે નિરંતર ઉઘુક્ત રહેવું. આ અભ્ય`નાની સાથેજ હું જસુાવવાની રજા લઉં છું કે હું.. સ્વાર્થનિષ્ઠ બની તમારી પ્રસાદીનું આસ્વાદન પાતેજ કરી જનાર નથી, પરંતુ તેનું આસ્વાદન બીજાને કરાવવામાંજ આનંદ માનનાર પરમાથું પરાયણુ છું, માટે આપે ઉદાર દિલ બતાવતાં કિંચિત્ પશુ સ`કાચ કરવા ચેગ્ય નથી. પ્રારંભમાંજ મારા ઉત્સુકતાવાળા વાંચકેાને વધારે રોકી ન રાખતાં પ્રસ્તુત For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. વર્ષમાં તેમને યથાશક્તિ વિશેષ વિશેષ અરવદન આપવાનું કબુલ કરી હું વિરામ પામું છું, અને પરમાત્માની કૃપાથી મારા ઉત્પાદક, પિષક અને વાંચકો તેમજ મારા હિતેચ્છુઓ નિર્વિઘપણે પ્રસ્તુત વર્ષ નિર્ગમન કરે, તેમની આમેન્નતિ વિશેષ વિકાસ પામે, તેમની શુભ ધારણુઓ ફળીભૂત થાઓ, અને તેઓ શારીરિક અને માનસિક તંદુરસ્તી ભેગો એવી શુદ્ધ અંતઃકરણથી આશિષ આપું છું. મારો જન્મમાસ ચિત્ર છે કે જે શ્રી સિદ્ધચક મહારાજની ભક્તિ અને સિદ્ધાચળ મહાતીર્થની યાત્રાને પવિત્ર માસ છે. મારા ઉત્પાદકો પૈકી કેટલાએક પ્રસ્તુત વર્ષમાં એ બંનેની ભક્તિને લાભ લે છે અને લેવા ઈચ્છે છે. તેમના તરફની ઉત્તમ પ્રસાદી તરીકેનો એક લેખ પણ આ પ્રથમ અંકમાંજ દર્શન આપનાર છે, તે મારા વાંચકે તે લેખને લક્ષમાં લઈ એ ઉત્તમ ક્રિયાનું અનુસરણ કરવા - ત્પર થશે એમ ઈચ્છું છું, અને શ્રી સિદ્ધચક્ર તથા સિદ્ધાચળના અત્યુત્તમ મહાભ્યનું મનન કરવાની સ્થિતિમાં કાયમ રહી મારી ફરજ બજાવવા તત્પર થાઉં છું. ખાસ પ્રાર્થના. વિદ્વાન મુનિ મહારાજાઓ અને તેને સાક્ષરોને ખાસ પ્રાર્થના કરવામાં આવે છે કે અમારી તરફથી પ્રકટ થતા ગ્રંથોમાં તેમજ આ માસિકમાં અક્ષરરચના સંબંધી (મૂળમ), અર્થ સંબંધી અથવા બીજી કોઈ પ્રકારની ભૂલ દષ્ટિગોચર થાય 'તે તે તરતજ અમારી તરફ લખી મોકલાવવાની કૃપા કરવી, તેમાં કિંચિત્ પણ સકેચ કરે નહીં. અમે અમારી ભૂલ સુધારવા પુરા ઉકંઠિત છીએ, તેથી તેવા પ ઉપરથી ભલને નિર્ણય કરીને તે સુધારવા માટે બનતે પ્રયત્ન કરશું; ચાનીઆદ્વારા પ્રકટ કરવા યોગ્ય હશે તે તેમાં પ્રકટ કરશું અને બીજી આવૃત્તિમાં સુધારવા એગ્ય હશે તે તેમાં સુધારશું અર્થાત તેને માટે યથાગ્ય પ્રયત્ન કરશું. પરંતુ જે કઈ મુનિરાજ કે શ્રાવક તેવો પત્ર લખવામાં પ્રમાદ કરશે તે અમારી ભૂલ કાયમ રહેવાથી તેના સંખ્યાબંધ વાંચનારાઓને પણ ભૂલમાં રાખનારા થશે એટલું. ધ્યાનમાં રાખશોતે સાથે એવી ભૂલ લખવાથી અમને કિંચિત્ ૫ણ ખેદ થશે નહી એ સત્ય સમજશે. કિ બહુના ! મંત્રી, જિનમ પ્રસારક સભા. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir यशोभद्रसूरि अने वलभद्रमुनि.* तपस्वी रूपवान् धीरः, कुलीनः शीलदाळयुक् । षत्रिंशद्गुणाढ्योऽजूच्चीयशनिद्रसूरिराट् ।।१।। ભાવાર્થ–બતપસ્વી, રૂપવાન , ધીર,કલીને અને શીલ પાળવામાં દઢતાવાળા શ્રી યશોભદ્રસૂરિ, આચાર્યના છત્રીશ ગુણેથી યુક્ત થયા.તેની કથા નીચે પ્રમાણે * પલીપુરીમાં જ્યારે શ્રી યશોભદ્ર મુનિને આચાર્યપદવી મળી, તે વખતે તેણે જીવન પર્યન્ત હંમેશાં આઠ કવળવડેજ આંબિલ કરવાનો અભિગ્રહ લીધે. એવે નિયમ ધારણ કરીને ઈર્ષા સમિતિ પૂર્વક માર્ગમાં વિચરતા તે સૂરિને એક મહિમાવાળી સૂર્યની પ્રતિમાઓ જોઈને મનમાં વિચાર્યું કે-“અહે! આ સૂરિ ને મારા ભુવનમાં પધારે તે મારો જન્મ સફળ થાય” એમ વિચારીને સૂર્યો આકાશમાં વાદનાં વિકુવીને જળની વૃષ્ટિ કરવા માંડી. તે વખતે મારાથી અકાયની વિરાધના ન થાઓ એમ ધારીને સૂરિએ સમીપે રહેલા તે સૂર્યનાજ ચિત્યમાં પ્રવેશ કર્યો. તે સૂરિના તપના પ્રભાવથી સૂર્ય પ્રત્યક્ષ થઈને વરદાન માગવાનું કહ્યું. કેમકે દેવનું દર્શન નિષ્ફળ હેતું નથી તે પણ ઈચ્છારહિત સૂરિ કાંઈ પણ માગ્યા વિના જ પિતાના ઉ. પાશ્રયે ગયા. ત્યારે સૂર્ય બ્રાહ્મણનું રૂપ લઈને સ્વર્ગ નરકાદિકમાં રહેલા સર્વ જીવને જોઈ શકાય તેવી એક અંજનની શીશી તથા એક દિવ્ય પુસ્તક સૂરિને આપ્યું. તે પુસ્તક માત્ર વાંચવાથીજ સૂરિને સર્વ વિ. ઘાઓ પાઠસિદ્ધ થઈ ગઈ. પછી “આ વિદ્યાઓ પાશ્ચાત્ય મુનિઓને અયોગ્ય છે એમ વિચારીને સૂરિએ પિતાના શિષ્ય બળભદ્ર મુનિને બેલાવીને કહ્યું કે “આ પુસ્તકને ઉઘાડા વિનાજ એમ ને એમ સૂર્યના ચિત્યમાં જઈને તેને આપી આવ.' તેને કહેજે કે મારા ગુરૂને તમે જે થાપણ આપી હતી તે પાછી લે.” એ પ્રમાણે કહીને ગુરૂએ બળભદ્ર મુનિને મેકલ્યા. ગુરૂએ તે પુસ્તક ઉઘાડવાની સખત મના કરી હતી, પણ તેણે ત્યાં જઈને ચિત્યની બહાર તે પિથી છેડીને તેમાંથી મં. ત્રની આમ્નાયના ત્રણ પાનાં ચારીને ગુપ્ત રાખ્યાં. પછી ચિત્યમાં જઈને સૂર્યની પ્રતિમાને ગુરૂનું વચન કહી તે પુસ્તક આપ્યું, એટલે તે પ્રતિમાઓ પણ હાથ લાંબો કરીને તે લઈ લીધું. પછી બળભદ્ર મુનિ ચિત્યની બહાર આવીને જુએ છે તે સંતા લાં પાનાં જોયાં નહીં. તેથી તે પિતાના આત્માને ઉપાલંભ દેવા લાગ્યા કે “મને ધિક્કાર છે. કેમકે મેં ગુરૂની આજ્ઞા ઉલંધી અને સંતાડેલાં પત્ર પણ કેણ જાણે '* શ્રી ઉપદેશ પ્રાસાદ સ્તંભ ૨૪, વ્યાખ્યાન ૩૪૬ મું. ૧ હાલનું પાલી મારવાડમાં છે તે સંભવે છે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. ક્યાં ગયા?” એમ ખેદ કરતાં તેનાં નેત્રામાં અશ્રુ ભરાઈ ગયાં. તે જોઈને સૂર્ય તેને કહ્યું કે “હે મુનિ ! શા માટે ખેદ કરે છે? જે આ ત્રણ પત્ર, તેવડે શાસનની ઉન્નતિ વધારજે.” તે લઈને તેણે તે ત્રણ પત્રમાં રહેલી વિદ્યાને પાડમાત્રથી જ સિદ્ધ કરી લીધી. એકદા ગુરૂ બહિમિ (સ્થડિલ) ગયા હતા અને પ્રાસુક જળને તેને માટે કહેલા કાળથી કાંઈક અધિક કાળ સુધી પ્રાસુક રાખવા માટે બકરાની લીંડીઓ આ ણી રાખેલી પાસે પડી હતી, તે વખતે બલભદ્ર મુનિએ ભૂલી ન જવાય તેટલા માટે સંજીવની વિદ્યાની આવૃત્તિ કરી. તે વિદ્યાના પ્રભાવથી જેટલી લીંડીઓ હતી તેટલાં બકરા બકરીઓ થઈ ગયાં. તેવામાં ગુરૂ બહિમિથી આવ્યા. ઉપાશ્રયમાં બકરાંઓને બૂત્કાર શબ્દ સાંભળીને ગુરૂએ બળભદ્ર મુનિને ઉપાલંભ આપે. ત્યારે તે મુનિએ કહ્યું કે-“હે ગુરૂ! થયું ન થયું થવાનું નથી. હવે હું શું કરું? આપ આજ્ઞા આપે.” ગુરૂ બેલ્યા કે “જીવરક્ષાને માટે અજાપાળ (વાળ)નું સ્વરૂપ ધારણ કરીને તથા સાધુવેષને ગુપ્ત કરીને બે વાડા ભિન્ન ભિન્ન કરી એકમાં બકરીઓ અને એકમાં બેકરાઓ રાખવા. તેમની સંતતિની વૃદ્ધિ ન થવા દેવા માટે બકરા તથા બકરીને મેળાપ થવા દે નહીં. તેઓને ભક્ષણ પણ અચિત્ત આપવું. આ પ્રમાણે તે સર્વ જીવે ત્યાં સુધી નથી તેમનું રક્ષણ કરવું.” આ પ્રમાણે તે બકરાંની રક્ષાને ઉપદેશ કરીને સૂરિએ અન્ય સ્થાને વિહાર કર્યો. ' પછી બલભદ્ર મુનિ ગુરૂ મહારાજની આજ્ઞાને સ્વીકાર કરીને કોઈ ગિરિની ગુફામાં રહી અત્યંત વેષે બકરાના ટેળાને ઔષધી (સુકું ઘાસ) ચરાવવા લાગ્યા અને તેની લીંડીઓ વડે હેમ કરવા લાગ્યા. ત્યાં અનુક્રમે તેણે ઘણી વિદ્યાઓ, સિદ્ધ કરી, એકદા રેવતગિરિનું તીર્થ બદ્ધ લેકે એ દબાવ્યું, અને રાયખેંગાર રાજાને તથા તેની રાણીને તેઓએ પિતાના ઉપાસક બૌદ્ધધમી કર્યા. તેથી એવું થયું કે શ્વેતાંબરને તે તીર્થમાં પ્રવેશ પણ બંધ થયે. એકદા ત્યાં શ્વેતાંબરના રાશી સંઘે એકઠા થયા. તેમણે દર્શન કરવા જવાની માગણી કરી તે વખતે રાજાએ આજ્ઞા કરી કે “ધ ધર્મ અંગીકાર કરીને પછી દેવને વંદન કરવા જાઓ.” તે સાંભળીને સર્વે અત્યંત ખેદ પામ્યા. પછી કઈ કન્યાના દેહમાં અંબા દેવીને ઉતારીને તેને વેતાંબરેએ કહ્યું કે –“હે દેવી! સંધના વિશ્વનું નિવારણ કરવામાં સહાયભૂત થાઓ.” દેવીએ કહ્યું કે–દ્ધના વંતોએ તીર્થ રૂંધ્યું છે. તેથી બીજી સહાયકારક વિના એકલી મારી શક્તિ તેની સામે ચાલે તેમ નથી. શાસનને ઉત ૧ આ રાયખેંગાર હમણ સિદ્ધરાજ જયસિંહના વખતમાં થઈ ગયા છે તેને સમજવા, For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થશેભર સૂરિ અને બલભદ્ર મુનિ કરવામાં સૂર્ય સમાન અને જીવન પર્યત તપમાં આસક્ત એવા શ્રી યશેભદ્ર સ્વામી તે સ્વર્ગ ગયા છે. પરંતુ એક બળભદ્ર મુનિ અમુક સ્થાને બીરાજે છે, તે મુનિને જો તમે લાવે તે તીર્થ પાછું વળે.” તે સાંભળીને સંઘપતિઓએ તે મુનિને લાવવા માટે એક સાંઢણું મેકલી. તેના પર બેસીને કેટલાક માણસે બળભદ્ર મુનિ વાળ વનમાં ગયા. ત્યાં એક માણસ બકરાં ચારતે હતો તેને તેઓએ પૂછયું કે અહીં બેળભદ્ર મુનિ ક્યાં રહે છે? તે સાંભળીને અજાપાળને વેષ ધારણું કરનાર તે બળભદ્ર મુનિજ બેલ્યા કે “અમુક ગુફામાં જાઓ, ત્યાં તે બેઠા છે.” એમ કહીને તે માણસે તે સ્થાને પહોંચ્યા પહેલાં બળભદ્ર મુનિ ત્યાં જઈને સાધુ બેઠા. પછી તે ઉંટ પર બેસીને આવેલા શ્રાવકે એ ત્યાં આવીને તેમને સંઘની કહેવરાવેલી વિશમિ કહી સંભળાવી. તે સાંભળીને બલભદ્રમુનિ બેલ્યા કે-“તમે ત્યાં જાઓ, હું જલદીથી આવું છું. એમ કહીને તેઓને રજા આપી. પછી પિતે આકાશમાર્ગે સં. ઘની ભક્તિ કરવા માટે ત્યાં ગયા અને જીર્ણ દુર્ગ (જુનાગઢ)ના રાજા ખેંગાર પાસે જઈને તેને કહ્યું કે-“હે રાજા! સંઘની યાત્રામાં અંતરાય ન કર, આ તીર્થ બદ્ધ લે કેનું નથી.” રાજા બે કે-ધર્મ અંગીકાર કરે તેજ દેવને વંદન થવાનું છે, તે શિવાય થવાનું નથી.” તે સાંભળીને મુનિએ રાજાના શરીર ઉપર મલા અક્ષત છાંટવા વિગેરેથી તેને વેદના ઉત્પન્ન કરી. પછી સંધમાં આવીને વિદ્યાબળથી સંઘની ફરતે અગ્નિને કિલ્લે અને તેને ફરતી જળની ખાઈ બનાવીને અંદર સુખે રહ્યા. અહીં અસહ્ય વ્યાધિની પીડાથી રૂછમાન થયેલા રાજાએ સંઘને સંહાર કરવા માટે સૈન્ય સહિત સેનાપતિને મોકલ્યો.તે સેનાપતિ સંઘના પડાવ પાસે આવ્ય,પણ તેની ફરતે અગ્નિને પ્રકાર તથા જળની ખાઈ જોઈને ભય પામે,એટલે તેણે દૂરથી મુનિને વિનતિ પૂર્વક કહ્યું કે-“હે મુનિ! રાજાને કોપાયમાન ન કરો.” તે સાંભળીને પિતાને અતિશય (શક્તિ) બતાવવા માટે મુનિએ તે સેનાપતિ અથવા મંત્રીને કહ્યું કે-“મારું બળ કેટલું છે તે જુઓ.” એમ કહીને રાતા કણેરના વૃક્ષની એક સેટી સંહારની રીતે તરફ ફેરવી એટલે સમીપે રહેલા સર્વ વૃક્ષનાં શિખરો પૃથ્વી પર પડી ગયાં. તે જોઈને મંત્રીએ મુનિને કહ્યું કે –“ઉંદર પાત્ર ઉપરની ઢાંકણું પાડી નાં ખવાને સમર્થ હોય છે, પણ તે પાછી ઢાંકવાને સમર્થ હોતે નથી.” તે સાંભળીને બળભદ્ર મુનિએ શ્વેત કણેરના વૃક્ષની સોટી લઈને તેને સૃષ્ટિની રીતે ફેરવી, એટલે તે વૃક્ષનાં શિખરે હતાં તેવાં પાછાં જોડાઈ ગયાં. તે જોઈને ચમત્કાર પામેલા મંત્રીએ રાજા પાસે જઈને રાજાને મુનિનું સામર્થ્ય જણાવ્યું. તેથી ભય પામેલે રાજા : ૧-૨ આ સંકણિને જીયા બંને પ્રકારની વિશેષ સમજણું ગુસંગમથી મેળવવી -- ---- For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ જૈન ધર્મ પ્રકાશ. મુનિ પાસે આવી તેને વંદના કરી એલ્યા કે-“હે મહારાજ ! મારે અપરાધ ક્ષમા કરશ. બાળક પિતાની અવજ્ઞા કરે છે, પણ પિતા તેનાપર ક્રોધ કરતા નથી.” મુનિ મેલ્યા કે—“ો તું જૈન ધર્મ અંગીકાર કરીશ તે તને આરામ થશે. ” તે સાંભ ળીને મુનિનાં વચનથી રાનએ જૈન ધર્મ અંગીકાર કર્યાં. પછી શ્રીસ’ઘે મેટા ઉત્સ વથી શ્રી રૈવતગિરિ તીર્થના અધિપ શ્રી નેમિનાથજીની યાત્રા કરી. “શ્રી યશેાભદ્રસૂરિ તથા ખળભદ્ર મુનિ જૈન શાસનના પ્રભાવક થયા. તેમને હું ભક્તિગુણુ ધારણ કરીને નિરંતર વંદના કરૂ છુ, અને તેમની સ્તુતિ કરૂ છુ”, આ ટુંકી કથામાં રઠુસ્ય ઘણું સમાવેલું છે. પ્રથમ તો આચાર્ય ભગવત દેહ ઉપર પણ કેવા નિઃસ્પૃહ હતા તે તેમણે ગ્રતુણુ કરેલ યાવજિવિત અષ્ટકવળ આંખિલ સૂચવે છે. ત્યાર પછી દેવે પણ કેવા ગુણાનુરાગી હોય છે તે સૂચે આપેલી અમૂલ્ય વસ્તુએ અને તેણે પોતાના ચૈત્યમાં તેમના ચરણુ થવાની ઇચ્છા કરી તે સૂચવે છે. આચાર્યનું નિઃસ્પૃહપણું અહીં પણ સૂચિત થાય છે. ત્યાર પછી હાલના જીવાનુ` અલ્પસત્વીપણું મંત્રપુસ્તિકા પાછી મોકલવાથી સૂચિત થાય છે. બળભદ્ર મુનિએ કરેલુ' ગુરૂની આજ્ઞાનું ઉલ્લંધન એ અલ્પસવનીજ નિશાની છે. ગુરૂની આજ્ઞાનું ઉદ્ભ’ઘન કરીને મેળવેલી વિદ્યાનું માઠું પરિણામ ખરા બકરીનુ ઉપજવુ` સૂચવે છે, અને ગુરૂએ તેને બતાવેલે રસ્તા ગુરૂમહારાજનું ચારિત્ર ધમૈંના આરાધન પ્રતિ દીર્ઘદૃષ્ટિપણું સૂચવે છે. બળભદ્ર મુનિએ કરેલા તે આજ્ઞાના સ્વીકાર તેમનુ' ભવભીરૂપણું તેમજ ગુરૂમહારાજની આજ્ઞાને આધીનપણું સૂચવે છે. ત્યાર પછી રૈવતાચળના આધાએ કરેલા રાધ કાળની વિષમતા સુચવે છે. અ’બિકાદેવીએ બતાવેલી પેાતાની નિ`ળતા દેવગતિમાં પણ રહેલુ સમવિષમપણુ બતાવે છે. સ‘ધની આજ્ઞાને ખળભદ્રમુનિએ કરેલા સ્વીકાર સધની આજ્ઞાનુ” શિરસાવદ્યપણુ' સૂચવે છે. ખળભદ્રમુનિએ ખતાવેલા ચમત્કાર વિદ્યામ'ત્રની અચિંત્ય શક્તિ સૂચવે છે, તે સાથે સૂર્યદેવે શાસનેાતિ માટે એને ઉપયાગ કરવાનું જે કહેલું તેનુ` પરિણામ બતાવે છે. ખરે વખતે એવા ચમત્કારાની જરૂર પડે છે, તે આ કથાના પ્રાંત ભાગ સૂચવે છે, અને એવા મહા પવિત્ર તીર્થની યાત્રાના સર્વે જૈન બંધુઓને તે વખતે મળેલે અને અત્યારે મળતા લાભ તેનાજ પરિણામ ત રિકે છે,એમ લક્ષમાં આવે છે. સુજ્ઞ જનેએ આ પ્રમાણેના રહસ્યમાંથી ગ્રાહ્યાગ્રાહ્યના વિભાગ પાડી ગ્રાહ્ય ભાગનું ગ્રહણ કરવું ઘટે છે, અને અગ્રાહ્ય ભાગ છેડી દેવા ઘટે છે. કથામાત્ર સાર ગ્રહણ કરવા માટેજ હાય છે; પરંતુ તેના સાર સમજનારા અને તેના ગ્રાહ્ય ભાગને મહેણુ કરનારા બહુ વિરલ હાય છે, જેમ્મે તે પ્ર For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જ્ઞાનસ!રત્ર વિવરણ. T માથે સમજી ગ્રાહ્ય ભાગને અહ્રણ કરે છે તે આત્મકલ્યાણુ મેળવવાને ભાગ્યશાળી થાય છે. श्री ज्ञानसार सूत्र विवरण. જૈન તત્ત્વ જ્ઞાન (Jain playlosophy ). इंद्रिय पराजयाष्टक. (७) ( લેખક સન્મિત્ર કપૂરવિજયજી ), શમાષ્ટકમાં જેશમરસનુ સુખ વણૅન્યુ' તે સુખ અતીન્દ્રિય એટલે ઇદ્રિયાતીત-ઈંદ્રિયવડે ન પ્રાપ્ત થઇ શકે તેવુ' અર્થાત્ સહજ સ્વભાવિક સુખ છે. એવુ સહજ સુખ ઇંદ્રિયજન્ય સુખથી વિરક્ત થયેલા ઉદાસીન પુરૂષાજ વેઢી શકે છે. એટલા માટે ઇન્દ્રિયાનુ... દમન કરવાની જરૂર છે. ઇંદ્રિયાનુ દમન કરવાથી આત્માને કેવા અપૂર્વ લાભ મળે છે અને તેને વશ બની કૃત્યાકૃત્યને વિવેક ભૂલી જવાથી કેટલી બધી હાનિ થાય છે તે ખાખતનું' નિરૂપણુ આ ઇંદ્રિય પરાજયાષ્ટકમાં ઉપાધ્યાયજી મહારાજે કરેલું છે. તેનું વિવરણ શરૂ કરવા પહેલાં સિંહાવલેાકનથી આપણે પાછલા અષ્ટકેાના પૂર્વાપર સબંધ વિચારી જઈશું'. આપણે ઉપર જોઇ ગયા તેમ ખરૂ' તાત્વિક સુખ આત્મામાં સહજ સ્વભાવિક શાંતિ પ્રસરવાથી પ્રાપ્ત થાય છે, શમરસનેા આસ્વાદ કરનાર અંતરમાં, જે સુખને અવગાહી શકે છેતેવુ* સુખ ગમે તેવા માહ્ય ઉપચાર, ષટ્સ લેાજન, વિશાળ રાજવૈભવ તેમજ પ્રભૂત ઐશ્વર્ય વડે પ્રાપ્ત થઇ શકતુ જ નથી. ઉલટા તે માહ્ય ઉપચારાક્રિકમાં થતા કર્તૃત્વ અભિમાન અને રસ ઋદ્ધિ કે શાતા ગાવાહિક વિકારેશમ સુખના પ્રતિખંધક થાય છે. તેથીજ પૂર્વે વિશાળ ઐશ્વર્યંયુકત રાજા મહારાજાઓએ તેમજ શ્રેષ્ઠીવરાએ સહજ શાંતિને અનુભવ કરવા માટે રાજ્ય વૈભવ વિગેરે તજી શમરસમાંનિમગ્ન થયેલા સંત પુરૂષોના સમાશ્રય કરેલા છે. તત્ત્વજ્ઞાન અને તત્ત્વદૃષ્ટિવડે કરીનેજ સત્યાસત્યનું હિતાહિતનું કે મૃત્યાકૃત્યનું યથાર્થં ભાન અને શ્રદ્ધાન થઇ શકે છે,તેમજ તેવું ભાન તથા શ્રદ્ધાન ઉત્પન્ન થતાં સત્ય અને હિતકારી મા સ્વકર્ત્તવ્ય સમજીને સેવી શકાય છે, તેમજ અસત્ય અને અહિતકર માર્ગ અકTMન્ય સમજીને ત્યજી શકાય છે; તેથીજ અનુક્રમે નિવૃત્તિપદ પ્રાપ્ત થઈ શકે છે, જ્યાંસુધી મેાહનુ' જોર ઉત્કટ હાય છે ત્યાંસુધી તવમાર્ગ યથાર્થ જાણી કે આદરી શકાતા નથી. પરંતુ જ્યારે મેહનું એર ઘટે છે, અને આત્મા પોતે વિષય કષાયાદિ પ્રમાદ તજી સત્ સમાગમનો લાભ મે ળવે છે, ત્યારે તેને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થતાં સદ્વિવેકયેાગે પેાતાની અનાદિની ભૂલ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. સમજાય છે, અને તે ભૂલ સુધારવા બનતે પ્રયત્ન કરે છે. જેમ જેમ જીવ રવર્તિવ્ય સમજી સન્માર્ગે પળે છે, તેમ તેમ નિર્મળ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રવડે તે સહજ સ્વભાવમાં સ્થિરતા પામે છે. જેમ જેમ આમાના સહજ સ્વભાવમાં સ્થિર થવાય છે તેમ તેમ મનની ચપળતા–અસ્થિરતા દૂર થતી જાય છે, અને અનુક્રમે જેમ અમુક ઔષધિને વેગે પારો મૂછિત થાય છે, તેમ સમતાયેગે મન પણ મષ્ઠિત થઈ સ્થિર થઈ જાય છે. આવી રીતે અભ્યાસવડે જે મનને નિગ્રહ કરે છે તેઓ અનુક્રમે મન ઉપર મજબુત કાબુ મેળવી સર્વ ઇદ્રિને સ્વવશ કરી, કે. વળ આતમજ્ઞાનાદિક નિજ ગુણમાં સ્થિરતા ધારી સ્વ સ્વરૂપમાં મગ્ન રહે છે. સર્વ વિભાવના ત્યાગથી જેને સહજ સ્વભાવમાં યાને પરમાત્મ સ્વરૂપમાં લય લાગી છે તેને કેઈ પણ જાતની પુદગલ–ચેષ્ટા પ્રિય લાગતી જ નથી. એવા મહાનુભાવેજ આત્મિક પૂર્ણતાને પ્રાપ્ત કરી શકે છે. તેમને સર્વ ભવચેષ્ટ બાળલીલા સરખી ભાસે છે, ત્યારે તેથી ઉલટી ચાલે ચાલનારને ભવચક્કાજ પ્રિય લાગે છે, ઇન્દ્રિયજન્ય પદગલિક સુખજ તેમને ગમે છે, અને તેને માટેજ દિન રાત પ્રયત્ન સેવે છે. પરંતુ ચાર દિવસના ચાંદરડાની જેમ તે કારમું સુખ નષ્ટ થાય છે, ત્યારે તેમને ભારે ખેદ પેદા થાય છે, અને આર્તશદ્ર ધ્યાનથી મરણ પામી નીચી ગતિમાં ઉતરી જાય છે. પૂર્વે પ્રાપ્તસામગ્રીને સદુપગ નહી કરવાથી અને અસત્ માર્ગે પ્રવર્તવાથી જીવ અધોગતિ પામે તેમાં આશ્ચર્યકારી શું! જે ભવ્ય અને ભાગ્ય વેગે પ્રાપ્ત થયેલી શુભ સામગ્રીને સદુપયોગ કરવા ચૂકતા નથી તે તે ઉત્તરોત્તર ઉંચી ગતિને જ પ્રાપ્ત કરે છે. એવા હેતુથી શાસ્ત્રકાર મોક્ષાથી જનોને ઇન્દ્રિયને જય કરી શુદ્ધ ચારિત્ર સેવવા ઉપદિશતા સતા નીચે પ્રમાણે કથે છે– . विनेपि यदि संसारान्मोक्षप्राप्तिं च कांदसि ।। __तदिद्रियजयं कर्तु, स्फोरय स्फारपारुपम् ॥ १ ॥ ભાવાર્થ –“હે ભવ્ય! તું ભવબ્રિમણથી હીતે હોય અને તુજને મેક્ષસુખ પ્રાપ્ત કરવાની ખરી ઈચ્છા જાગી હોય તે ઇન્દ્રિયને નિગ્રહ કરવાને પ્રબળ પુરૂષાર્થ ફેરવ.” વિવેચન—જેમાં જન્મ જરા અને મરણ આદિ વ્યાધિ અને ઉપાધિ, તેમજ સગવિગજન્ય અનંત દુઃખ રહ્યાં છે, જે રાશી લક્ષ જવાનિવડે અતિ ગહન છે, અને જેને આદિ કે અંત જણાતું નથી, એવા ભયંકર ભવભ્રમહુથી છે ભદ્ર! જે તું ઉભો હોય, જે તુજને પૂર્વાનુભૂત અને પ્રત્યક્ષ અનુભવાતાં પારાવાર દુઃખથી નિર્વેદ જાગ્યો હોય, જે તુજને આ સંસાર કારાગ્રહ તુલ્ય ભાસતે હૈય, અને તેથી સર્વથા મુક્ત થઈ શાશ્વતા સુખ પામવા ખરી અભિલાષા જાગી For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી તાનસાર રાવ વિવરણ. હોય, તે દુય એવી પચે ઇન્દ્રિયને નિગ્રહ કરવા પ્રબળ પુરૂષાર્થનું સેવન કર, કેમકે પ્રસ્તુત કાર્ય પર ઇંદ્રિયનિગ્રહની પુરેપુરી જરૂર છે. એ હકીકત શ્રીમદ્દ દેવચંદ્રજીએ શ્રી આદિનાથના સ્તવનમાં “પ્રીત અનાદિની વિષ ભરી” ઇત્યાદિ ત્રણ ગાથામાં બતાવી આપેલ છે, તેમજ પ્રશમરતિ પ્રકરણમાં વાચક મુખ્ય પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે “પ્રમાદવશ થઈ કરેલાં કર્મના ઉદયથી ભવબ્રમણ કરવું પડે છે. ભવભ્રમણના કારણથી દેહ ધરે પડે છે, અને દેહથી ઇંદ્રિયવિષયે અને વિષયપ્રવૃત્તિથી સુખ દુઃખ પ્રવર્તે છે.” “મેહધપણુથી ગુણ દેષને અજાણ છતે દુઃખષી અને સુખને આશી બનેલે જીવ જે જે ચેષ્ટા કરે છે તે તે ચેષ્ટાવડે તે દુઃખને જ પામે છે.” એવી રીતે અનુભવેલા અને અનુભવાતાં વિવિધ જાતિનાં દુખેથી મુક્ત થ. વાને, વિવિધ વિષમાં વેચ્છાથી પ્રવર્તતી ઇન્દ્રિય ઉપર કાબુ રાખવા યથાયોગ્ય પ્રયત્ન કરી જોઈએ. જે ઇદ્રિને અનિયંત્રિતપણે તેની ઈચ્છા મુજબ વિવિધ વિષયોમાં ફરતી રહેવા દેવામાં આવે, લગામમાં રાખવામાં ન આવે તે તે ઉદ્ધત ઘેડાની પેઠે આત્માને અવળે માર્ગે ખેંચી જઈ અસમાધિ ઉપજાવે છે. ઇદ્ધિને વશ પડેલા જીવેને પરિણામે ભારે ખેદ, ત્રાસ યા દુઃખ પુરેપુરાં અનુભવવાં પડે છે, એટલું જ નહિ પરંતુ ભવાંતરમાં પણ પરાધીનપણે અનેક પ્રકારનાં આકરાં કઈ સહેવાં પડે છે. શ્રી ઈદ્રિયપરાજયશતકમાં કહ્યું છે કે વિષયસેગ ભેગવતાં મીઠાં લાગે છે, પરંતુ પરિણામે કિપાકના ફળની પેઠે અનર્થકારી હોવાથી વિરસ લાગે છે. ખરજ ખણુતાં પ્રથમ સારી લાગે છે, પરંતુ પાછળથી તે દુઃખદાયી નિવડે છે. મધ્યાહનકાળે તૃષાથી પીડિત થયેલા મૃગલાઓને ઝાંઝવાનાં જળ જેમ સાચા જળને એટે. ભ્રમ ઉત્પન્ન કરે છે, તેમ વિષયે પણ ખોટો સુખને ભ્રમ ઉપજાવે છે; પરંતુ અવિવેકથી તે વિષયભોગ ભગવ્યા સતા જીવને અનેક પ્રકારની કુનિમાં રખડાવે છે, માટે જ તેને મહા હાનિ કરનારા કહ્યા છે.” જે ઈદ્રિના વિષયમાં આસક્ત બની જાય છે તે, પંખી જેમ પોતાની પાંખ છેદાઈ જવાથી જમીન ઉપર પડી દુઃખી થાય છે, તેમ શીળ સતેષાદિક સદ્દગુણ વિના ભયંકર ભવસમુદ્રમાં પડી દુઃખી થાય છે.” એમ સમજી શાણુ માણસેએ ધૂર્ત સમાન ઈદ્રિયને આધીન થવું નહીં. અન્યથા અંતે નરકાદિક સંબંધી અનંત દુઃખદાવાનળમાં પડવું પડશે. ઈદ્રિયરૂપી એરટા જેમનું સંયમ ધન હરી શકે નહીં તે જ ખરા મર્દ છે, તેજ ખરા પંડિત છે, અને એમની જ અમે પ્રશંસા કરીએ છીએ. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ ધર્મ પ્રકાશ. - મુમુક્ષુ જો તે ઈદ્રિયને વશ નહી થતાં તેને વશ કરવા માટે જ અહેનિશ પ્રયત્ન કરે છે. કેમકે ઈદ્રિયને વશ પડેલા જતુઓ મુક્તિના અધિકારી થઈ શકતાજ નથી, વળી જેમ જેમ વિષયસુખની ચાહનાથી તેનું અધિકાધિક સેવન કરાય છે, તેમ તેમ વિષયતૃણ વધતી થઈ પિતાની ચેતનાને મૂર્ષિત કરી નાખે છે. એજ વાતને દઢ કરતા થકા ગ્રંથકાર કહે છે કે – वृध्धास्तृष्णाजलापूर्णरालवालैः किलेंद्रियः । मूर्छामतुच्छां यच्छन्ति, विकारविषपादपाः ॥ २॥ ભાવાર્થ–તૃષ્ણારૂપી જળથી ભરેલા ઈદ્રિરૂપી ક્યારાવડે વિકારરૂપી વિષવૃક્ષ વૃદ્ધિ પામ્યા છતા જીવને મહા મૂછ ઉપજાવે છે. વિવેચન–જે વિષ વને જળથી તરબોળ રાખીને સારી રીતે પિષ્યા હોય તે તે વિષવૃક્ષ તેને આશ્રય લેનાર સર્વ કોઈને અનેક પ્રકારે દુઃખદાયી નિ. વડે છે. તેમની છાયા, તેમને વાયુ, તેમનાં પત્ર ફળ કે ફૂલ સર્વે અનર્થકારી થાય છે, તેવી જ રીતે ઇન્દ્રિયને પણ હદ વિનાની તૃષ્ણાયેગે વિષયાંધ બની બહુ પરે પિષી હોય તે તે વિષ વૃક્ષોની પેરે વિષમ વિકાર ઉપજાવી સ્વપર જીવને અનેક રીતે અનર્થકારી થાય છે. ઈદ્રિય પરાજય શતકમાં પણ કહ્યું છે કે – જેમ ઘુણ લાકડાને કેતરી કરીને અસાર કરી નાખે છે, તેમ વિષયને પરવશ પડેલા પ્રાણીઓ પણ પિતાના ચારિત્રને સારરહિત કરી નાખે છે, એમ સમજ તત્વગણી જનેએ ઇન્દ્રિયોને ય કરવાને દઢ પ્રયત્ન કરવું જોઈએ. ” “જેમ મૂર્ખ માણસ તુચ્છ વસ્તુને માટે ચિન્તામણિ રત્ન ફેંકી દે છે, તેમ તુચ્છ વિષયમાં વૃદ્ધ થયેલા જન મોક્ષસુખને ગમાવી દે છે. ” “એક તિલમાત્ર વિષય સુખને માટે મૂર્ણ જીવ મેરૂ પર્વત જેવડું દુઃખ માથે વહોરી લે છે, પછી તે દુઃખને કેમે અંત આવતું નથી, એમ સમજી સુજ્ઞ જને જરૂર હિતાહિતને વિચાર કર.” “જે કે વિષયસુખ વિષની જેમ શરૂઆતમાં સારું લાગે છે પણ પરિણામે અત્યંત દુઃખદાયી નિવડે છે. એવું વિષય સુખ અનંત કાળ પર્યત આ જીવે ભગવ્યું છે, તે પણ અદ્યાપિ તેને તજવાની બુદ્ધિ થતી નથી એ શું ઉચિત છે? ” “વિષયરસમાં મગ્ન થયેલે જીવ કંઈ પણ હિસાહિત જાણતો નથી, પછી મહા ઘર નરકમાં પડે છતે કરૂણ સ્વરે સુરે છે.” “જેમ લી. બડાને કીડે કડવા લીંબડાને પણ મીઠે માને છે તેમ મોક્ષસુખથી વિમુખ રહેનારા ભવાભિનંદી છે સંસારના દુઃખને પણ સુખરૂપ માને છે.” “ક્ષણમાત્ર સુખ આપનારા એવા અસ્થિર, ચપળ અને દુર્ગતિદાયક દુષ્ટ વિષચાથી હવે તે વિરમવું જોઇએ. ” “ જેમ જેમ જીવ અજ્ઞાનવશ સુખબુદ્ધિથી કામગમાં For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જ્ઞાનસાર સૂત્ર વિવરણું. મુંઝાય છે તેમ તેમ અધિક તૃષ્ણાના બળથી મેહપાસમાં સપડાતું જાય છે, અને જે વિષયસુખને પિતે ક્ષણમાત્ર તજી શકતા નથી તેને મૃત્યુ સમયે સમૂળગું તજી દઈને ચાલતાં અથવા એવીજ કોઈ મહા વિપત્તિમાં તેને ઈચ્છા વિરૂદ્ધ તજતાં જે દુઃખ થાય છે તે સાક્ષાત્ અનુભવ કરનારજ કે સાતિશય જ્ઞાનીજ જાણી શકે છે.” વિષયવશ અસંતોષી જનેને અહીં જે જે દુઃખ થાય છે તે સર્વે પરભવને વિષે થનારાં મહાદુઃખની વર્ણિકા (વાનકી) સમાનજ સમજવાં. ગમે તે પ્રકારની બેટી વિષયાસક્તિ પ્રાણને જીવના જોખમમાં ઉતારી નાખે છે, શરીરમાં વિવિધ પ્રકારના વ્યાધિઓને પેદા કરે છે, અને સ્વધર્મ કર્મથી ભ્રષ્ટ કરે છે. એમ સમજી સુજ્ઞ જને વિષયલોલુપતા તજવાનેજ પ્રયત્ન કરે છે. ગમે તેવા ઉત્તમ પ્રકારના વિષયભાગ ભગવ્યા છતાંજીવકદાપિ તૃપ્તિ પામતું નથી. તેથી વિવેકપૂર્વક તે તે વિષયેથી વિરમવામાંજ હિત રહેલું છે. “ભેગી પુરૂષે વિષયભેગમાં લપટાય છે પણ અભેગી તેમાં લપટાતા નથી, તેથી અભેગી જને ભવભ્રમણથી છુટી શકે છે.” | લીલે અને સુકે એવા બે માટીના ગેળા ભીતિ સામાં અફળાવ્યા હોય તે લીલે ગેળે ભીંત સાથે ચૂંટી જાય છે (પણ સુકે ગેળો ભીંત સાથે લગારે ચુંટતે. નથી), એવી રીતે કામલાલસુ એવા દુબુદ્ધિવંત લેકે ભેગમાં લપટાય છે, પરંતુ વિષયવિરક્ત અને તેમાં લગારે લપટાતા નથી.” વિષયભેગને ભેગવતા છતાં તેમાં આસક્તિ નહિ ધરનાર કોઈ વિરલાજ વિવેકી જ હોય છે. સાકરની માખીની પેરે તેવા વિવેકી જને વિષયભેગથી પિતે ધારે તે છુટી શકે છે. વિષયને વિષ. સમાન લેખી તેથી વિરકત–ઉદાસીન થઈ રહેનાર યોગી જનેને તે કાંકરાની માખીની પેરે કોઈપણ વિષયબંધન સંભવતું જ નથી. મોહવશે વિષયસુખને જ સારભૂત જાણીને તેમાં મુંઝાતા અથવા મુંઝાઈ રહેલા ભેગી જને ભ્રમર જેમ કમળમાં મુંઝાઈ મરે છે અથવા મધમાખ જેમ મધમાં રસલપટ બની મુંઝાઈ મરે છે, તેમ વિષયરસને વશ થઈ તેમાંજ મુંઝાઈ મ. રે છે. વળી કેટલાક મૂઢ પ્રાણીઓ પ્રાપ્ત વિષયથી અસંતુષ્ટ બની અધિકની ઈચ્છા કરતાં, તેનુંજ રટન કરતાં અને તેને માટે પ્રયત્ન કરતાં વિષ્ટાની માખી પરે અથવા એખર કરનાર પશુની પેરે ડામ ડામ ભટકતા છતાં કોઈ પણ સુખ મેળવી શકતા નથી, એટલું જ નહિ પણ તેમને ઠેકાણે ઠેકાણે કો અનુભવ કરે પડે છે. કેટલાક નિભાગી જને તે પૂર્વે કરેલાં દુષ્કૃતયેગે ભેગસામગ્રીથી બેનસીબ રહ્યા છતાં પુનઃ દુર્બુદ્ધિથી જ્યાં ત્યાં માથું મારવા જતાં ખેળની માખીની પરે કઠેકાણે ખેંચી મરે છે. કટ્ટામાં કટ્ટે દુશ્મન જે પરિતાપ ઉપજાવી ન શકે. અને દુષ્ટ દુર્જન પણ જેવું દુખ આપી ન શકે તેવું આકરું દુઃખ કામચંડાળ આપે છે. કાળ નાગ કર For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ જૈન ધમ પ્રકારા તાં પણ કામને દશ અધિક દુઃખદાયી છે, કેમકે પહેલા વિષવિકાર તે દ્રવ્ય પ્રા ગુનાજ લેપ કરે છે, ત્યારે બીજો ( કામવિકાર ) પાતાના ચારિત્રરૂપ ભાવ પ્રાણના પણ વિનાશ કરે છે; અથવા વિષધરથી કામવિકાર વધારે વિષમ એટલા માટે છે કે પહેલા વિષધર તા દંશ મારે છે ત્યારે પ્રાણ હરે છે, ત્યારે બીજો કામવિકાર વિષયનું સ્મરણ કરવા માત્રથી સ્વચૈતન્યને મૂશ્ચિંત કરી નાખે છે. એમ છતાં પણ મૂઠ્ઠાનના વામપરા તિ માહુને આધીન થઇ રહેલા મૂઢ માનવીએ કેવળ વિષયક્રીડામાંજ મગ્ન રહે છે. ભુડને જેમ વિષ્ટા વિના અન્ય કંઈ ભાવતુંજ નથી તેમ તેવા મૂતુ અજ્ઞાનીજનાને પણુ વિષયક્રીડા શિવાય બીજુ` ક'ઈ રૂચતુ'જ નથી. કામિવકારથી અંધ બનેલા જીવાની દુર્દશાનો પાર રહેતા નથી. જેમ એક પદ્યમાં કહ્યું છે તેમ વામાતુરાણાં ન જોયું ન લગ્ગા કામાતુર થયેલા જના કાઇને ભય ગણુતા નથી, મૃત્યુથી પણ ડરતા નથી, કોઈ વખત પાતેજ કમેાતે મરે છે,અને કેાઇ વખત નિરપરાધીને પણ મારે છે. કુળલજજાદિકને તેા કારણેજ મુકી દે છે, આબરૂના કાંકરા કરે છે, અને ધર્માંથી ભ્રષ્ટ મની મહુા માડા અધ્યવસાયથી મરીને દુર્ગતિગામી થાય છે. તે જયાં સુધી જીવે છે ત્યાં સુધી લુહારની ધમણુની પેરે ધર્મ ચૈતન્ય વિનાના ખાલી શ્વાસેાશ્વાસ લે છે. તેમની અનીતિ (અન્યાય કે અધર્મ)થી નિદ્રા દેવી રીસાઇ જાય છે. તેમને સુખનિદ્રા આવતીજ નથી, જ'પ વળતીજ નથી, તેમ છતાં કદ્દાચ કાયકલેશથી ક'ઈક નિદ્રા આવી તેપણતેમાં એક સા સા સા સા નુ ંજ ધ્યાન, ચિંતવન થઇ રહેલ હાય છે, તે ખાપડાને અન્નપાન તા ભાવેજ શાનુ ? જેમ એક અતિ ક`ગાળ કુતરો ખાનપાન વિના કેવળ કૃશ દુળ ખની ગચેા હાય તેમજ તે કાણા, ખાંજલા, કાનરહિત અને પુછ્યા વિનાના હોય, ‘શરીરમાં અનેક ચાંદા પડયા હાય, તેમાંથી પાસ વહેતુ હાય, વળી તેમાં કીડા પડ્યા હોય, અને લેાહી માંસ પણ સુકાઈ ગયા હૈાય, આવી વિવિધ વિડ‘બનાથી પીડાતા હોય તાપણુ તે નિર્ભાગી કુતરા કુતરીને દેખી વિષય સુખની આશાથી તેની પછાડી દોડે છે. માટે શાસ્ત્રકારે ઢીકજ કહ્યુ છે કે—“તમવિ ફૈત્યંત્ર મન” કામદેવ મુએલાને પણ મારે છે. કાષ્ટભાગની કામનાથી પુષ્ટ થતી તૃષ્ણાદેવી જીવતા નરપશુઓના લેગ લે છે, જેમ જેમ તે તૃષ્ણા દેવીને તર્પણ કરવામાં આવે છે, તેમ તેમ વિષયઅગ્નિ પ્રદીપ્ત થતા જાય છે, અને તેની વિકારાળા વધતીજ જાય છે. તે એટલે થા વી વધે છે કે, તેથી પાતાની માતા ભગિની કે પુત્રીને પણ ભોગવવામાં નાસ્તિક ારથી કરેજેમ કાઇ પણ જાતિના પ્રતિબધ લેખવામાં આવતા નથી, કામાગ્નિની હાવા કટુક (તવાર સ્થિતિનું દૃષ્ટાંત દ્વારા સમર્થન કરી શાશ્ત્રકાર સંતોષવૃત્તિ ધારણ » શે છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જ્ઞાનસાર સૂત્ર વિવરણ. सरित्सहस्रःपूरसमुद्रोदरसोदरः। तृप्तिमान् नेंद्रियग्रामो, नवतृप्तोऽन्तरात्मना ॥३॥ . ભાવાર્થ–જેમ હજારોગમે નદીઓના પ્રવાહથી સમુદ્ર તૃમિ પામતે નથી તેમ ઈદ્રિયવર્ગ પણ ગમે તેટલા અનુકૂળ વિષયભેગથી કદાપિ તૃપ્ત થતું નથી; માટે સંતેષ વૃત્તિ ધારવીજ શ્રેયકારી છે. સંતેષ વિના વિષયતૃષ્ણાને અંત કદાપિ પણ આવવાને નથી. સંતેષજ સર્વ સુખનું મૂળ છે. વિવેચન–જેમ લવણુ સમુદ્રમાં હજારે નદીઓ આવીને મળે છે તે પણ તે તૃપ્ત થતું નથી અને અગ્નિમાં ગમે તેટલાં તૃણ કાષ્ઠાદિક હોમે તે પણ તે તૃપ્ત થતું નથી, તેમ વિષયાસક્ત જીવ પણ કામગથી કદાપિ તૃપ્ત થતું નથી. એટ: લુંજ નહિ પણ અધિકાધિક કામગની ઈચ્છા કરે છે, અને પરિણામે લલિતાંગ કુમારની પરે વિડંબનાપાત્ર થાય છે. લલિતાંગ કુમારનું ચરિત્ર જાણવાની ઈચ્છા હેય તેણે કળિકાળસર્વજ્ઞ બિરૂદધારી શ્રીમદ હેમચંદ્રસૂરિકૃત પરિશિષ્ટપર્વ જેવું. - દિવ્ય એવા વિષયભેગમાં આસક્ત બની પ્રમાદવશ પતિત થયેલા પ્રાણીએને નરકાદિકની મહા વ્યથાઓ ભોગવવી પડે છે. જેમ અગ્નિયોગે મીણ અને માખણ ઓગળી જાય છે તેમ રમણીના રૂપ લાવણ્ય અને હાવભાવથી માણસેનાં મન દ્રવી જાય છે. ગમે તેવા શૂરવીર પણ રમણીના વિલાસમાં સપડાઈ જાય છે, જેમણે પિતાના મનને અને ઇટ્રિયેને સારી રીતે જીતી લીધા છે તે તેથી ડગતા નથી અને તેજ ખરેખરા ધીર વીર ગણાય છે. યતઃ વિજાર સતિ વિચિતે વે ન જોતાંતિ રાવ ધીરઃ મતલબ કે વિષયવિકાર પેદા થાય એવાં કારણ સમીપે છતાં જેમાં મન અવિકૃત (અવિકારી), રહે તેજ ખરેખર ધીર છે. અંતરમાં સંતોષને ઉદય થયા વિના વિષયતૃષ્ણ કદાપિ શમતી નથી. સંતોષવૃત્તિ અમૃતવૃષ્ટિ સમાન છે, તેવડે વિષયઅગ્નિથી ઉત્પન્ન થતી અને અનુકૂળ સંગે વૃદ્ધિ પામતી તૃષ્ણારૂપી જવાલા શમી જાય છે. સંતે વૃત્તિ વિના કદાપિ તૃષ્ણને છેદ થઈ શકતું નથી. સંતેષ વૃત્તિના અભાવે તે દિન પ્રતિદિન વધતી જ જાય છે. એમ વિચારી સુજ્ઞ જનેએ વિષયતૃષ્ણને દવા જરૂર સંતોષવૃત્તિ ધારણ કરવી. કહ્યું છે કે ન તૂળ પર વ્યાધિ: તૃષ્ણ સમાન દુનિયામાં કઈ બળવાન વ્યાધિ નથી. તૃષ્ણાજ સર્વ વ્યાધિનું મૂળ કારણ છે. તૃષ્ણાથીજ આંતર દુઃખ યા વ્યાધિ ઉત્પન્ન થાય છે, અને એ પ્રકારે થતી આધિવડે વિવિધ જાતની વ્યાધિ સંપજે છે. એવી રીતે અનેક તરેહની આધિવ્યાધિનું ઉપાદાન કારણ તૃષ્ણાજ કહી શકાય છે, તૃષ્ણાવડે ચિત્તમાં જે ક્ષે ભ ય ચિંતા ઉપજે છે તે બળતી ચિતાની પરે For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ સંકારી, માણસના માંસ હાર્ડ સુધાં મળી ખાખ કરી નાખે છે. એવી રીતે સતાપકારી • તૃષ્ણાને શમાવવાના ખરા ઉપાય સહતેષ છે. સતીષરૂપ અમૃતવૃષ્ટિથી તૃષ્ણારૂપી જ્વાલાથી વૃદ્ધિ પામતા વિષયાગ્નિ શાંત થઇ જાય છે, અને આત્મામાં અભિનવ શાંતિસમાધિ પ્રસરી રહે છે. સહજ શાંતિ યા સમાધિનુ' સુખ અનુભવગમ્ય છે, વચન અગેાચર છે, વિષયતૃષ્ણા તજી સહજ સત્તાષવૃત્તિ ધારવાથી તે અનુભવી શકાય તેવું છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ન તોવાત્ પરમ સુલમ્ સતીષ ઉપરાંત કોઈ અધિક સુખ છેજ નહીં, તેથી સદ્વિવેકી જનાએ સહતેષ ગુણ સદા સેન્ય છે. સંતોષવૃત્તિને સેવવાવાળા રાત પુરૂષા વિવિધ પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે, વિવિધ પ્રકારની લબ્ધિઓ મેળવી શકે છે, અને અસાધ્ય વસ્તુને પણ સાધ્ય કરી શકે છે. તેથીજ તેવા સતાષશાળી સદ્દગુરૂ સાક્ષાત્ કલ્પવૃક્ષની પેરે સેવાય છે. સંત સુગુરૂએ સ્વાશ્રિત જતેાને અભિનવ શીતળતા અપે છે, તેમના વિવિધ તાપને દૂર કરે છે, સોધ અંજનવડે તેમનુ અંતરચક્ષુ ઉઘાડી નાખે છે, અભિનવ જ્ઞાનામૃતનું પાન કરાવે છે, નિર્મળ શ્રદ્ધાણુદ્ધિ પ્રગટાવે છે, અને શુદ્ધ ચારિત્ર કળ ચખાડે છે. એમ સદ્ગુરૂએ અનેકધા ઉપગાર કરે છે. શ્રી ગુરૂ માહારાજની ઉત્તમ આજ્ઞાને યથાર્થ અનુસરવામાં આવે તે શામ્ય ગુણુ પ્રાપ્ત થતાં સહેજ સતાષ ગટે છે. સગુણાનુરાગી સહજ સતોષી આત્માથી સજ્જને સદ્ગુરૂ દ્વારા સહેજે ઉત્તમ અનુગ્રહુ પ્રાપ્ત કરી શકે છે, ત્યારે લે!ભાતુર એવા ભવાભિનંદી જીવા તેવા અનુગ્રહુથી સદા એનશીખજ રહે છે. ભાભિન'ઢી જીવે ને તે વિષયવાસનાજ પ્રબળપણે જાગતી રહે છે, તેથી જયાંથી ત્યાંથી પણ તે ખાપડા વિષયસુખ કે તેનાં સાધનાનીજ ગવેષણા કરે છે, અને તેમાંજ સાષ માને છે. જેમ જેમ તેવાં સાધન પ્રાપ્ત થતાં જાય છે, તેમ તેમ અધિકની ઇચ્છા પ્રદીપ્ત થતી જાય છે, અને તેમાંજ પેાતાનું સર્વસ્વ માની તે મેળવવા મહેનત કરે છે. આવી રીતે વધતી જતી તેમની ઇચ્છાઓને આકાશની પેરે કદાપિ અંત આવતા નથી. અવા ભવાભિનંદ્રા પ્રાણીઓની તૃષ્ણા કઢાપિ છીપતી નથી; તેથી નિવૃત્તિનુ' જે શાંતિસુખ આમાથી ના સહેજે મેળવી શકે છે તે તેમને મિથ્યા પ્રવૃત્તિના પ્રખળ વેગમાં કદાપિ મળી શકતું નથી, ભાભિન'ઢી જીવેને દિનરાત ખોટી વાસનાજ બની રહે છે, અને જી ંદગી પર્યંત અભ્યાસેલી એવી ખોટી વાસના ભવાંતરમાં પણ અવશ્ય ઉડ્ડય આવે છે, ત્યારે પશુ અવીજ ખાટી પ્રવૃત્તિમાં પોતાના કાળક્ષેપ તથા વીર્ય ક્ષય કરી કેવળ દુઃખની પર’પરાનેજ અનુભવે છે, અને એમ સ્વેચ્છાચારથી કરેલાં અશુભ કર્મ, વડના બીજની પેરે બહુ પેરે ફળે છે. વિષયસુખના આવા કટુક વિપાક થતા જાણી સુજ્ઞજાએ જરૂર સતેષ ગુણ ધારવે ઘટે છે, For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયા-દભ ત્યાગ. અન્યથા વેચ્છાચારીપણે વિષયાંધ બની ચાલતાં તેના માઠા વિપાક જોગવવાના કડ: પ્રસંગે અનેક વાર અનુભવવા પડશે. અપૂર્ણ. माया--दंभ त्याग. લેખક તીચંદ ગિરધર કાપડીઆ,સોલીસીટર, (અનુસંધાન પુ. ૨૫ ના રૂટ ૩૭૬ થી) - ઉપાધ્યાયજી આઠમા પાપસ્થાનકની સ્વાધ્યાયમાં કહે છે કે કુસુમપુર નામનું એક નગર હતું. તે નગરના એક શેઠને ઘેર બે સાધુ ઉતર્યા. એક નીચે ને બીજા ઉપર. નીચે રહેલ સાધુ બહુ વિદ્વાન છે, પણ દંભી અને બીજાની નિંદા કરનાર છે; ઉપર રહેલ સાધુ સાધારણ જ્ઞાનવાળા , પણ ગુણગ્રાહી છે. તે બે વિજ્ઞાની મહારાજને પૂછતાં જણાવ્યું કે પહેલા સાધુમાં ગમે તેટલું જ્ઞાન છે, છતાં પણ આ ભવસમુદ્ર તટે તેને બહુ મુશ્કેલ છે, જ્યારે બીજા સાધુ થડા વખતમાં મુક્ત થઈ જાય તેમ છે. આ સ્થિતિ બહુ વિચારવા લાયક છે.વર્તન વગરનું જ્ઞાન લંગડું છે, એ શાસ્ત્ર પ્રસિદ્ધ દષ્ટાંતનો અત્ર ખુલાસો થાય છે. એક પ્રાણીમાં ગમે તેટલું જ્ઞાન હેય પણ જ્યાં સુધી તદનુસાર શુદ્ધ વ્યવહાર ન હોય ત્યાં સુધી એકલા જ્ઞાનથી બહુ લાભ થતું નથી. તેટલા માટે અધ્યાત્મસારના ત્રીજા અધિકારના પ્રથમ કલેકમાં કહે છે કે दंभो मुक्तिलतावहि, दमो राहुः क्रियाविधौ ॥ दीर्भाग्यकारणं दभो, दभो यात्ममुखार्गला ॥ મુક્તિલતાને દહન કરવામાં દંભ અગ્નિ સમાન છે.” જ્યાં શુદ્ધ વર્તન ન હોય ત્યાં સમ્યકત્વ ગુણ પ્રાપ્ત થતું નથી, અને કદાચ પ્રાપ્ત થયે હેય તે વિકસ્વર થઈ શકતું નથી. આવી સ્થિતિમાં જીવ સંસારચકમાં અટવાયા કરે છે, અને કદિ પણ તેને આરે આવતું નથી, એ વાસ્તવિક હકીકતને ખ્યાલ તેજ લેકથી થાય છે. આગળ કહે છે કે-“દંભ એ અધ્યાત્મ સુખને અર્ગલા સમાન છે. આથી જાય છે કે દંભી પ્રાણી અધ્યાત્મ સુખને તે ઢાંકણુંજ દઈ દે છે. જે અધ્યાત્મ સુખ અપૂર્વ છે, જેની સરખામણ દુનિયાના કોઈ પણ સુખ સાથે કરી શકાય તેમ નથી અને જે અનુભવથી જ ગમ્ય છે તે સુખ દંભને હમેશાને માટે હેતું નથી. આવું મહાન સુખ જે પરંપરાએ મોક્ષનું કારણ છે તે કપટી પ્રાણને હિમેશને માટે જ્યાં સુધી તેની દાંભિક સ્થિતિ રહે છે ત્યાં સુધી પ્રાપ્ત થઈ શકતું નથી, ત્યારે મોક્ષ પ્રાપ્ત થવાને તે સંભવ પણ કયાંથી હોય? અધ્યાત્મ સુખને For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir R જૈન ધર્મ પ્રકાશ ખ્યાલ સામાન્ય શબ્દોમાં આવવા મુકેલ છે. એના સહુજ ખ્યાલ કરવાની કલ્પના માત્રજ પ્રાપ્ત થઇ છે. આપણે મિષ્ટ પદાર્થ ખાઇએ, રતિ આનંદ કરીએ કે ખીજે કોઇ પણ ઇંદ્રિયના ભાગ ભોગવીએ તે વખતે માત્ર ક્ષણિક સુખ પ્રાપ્ત થાય છે, એમાં વાસ્તવિક સુખ કાંઈ નથી. એના કરતાં કાઇ નવીન પુસ્તક વાંચતાં વાંચતાં નવન અપૂર્વ વાત સત્ય જાણવામાં આવતાં જે માનસિક સતાષ થાય છે તે ઘણુા કાળ પહોંચે તેવા હોય છે. આ અધ્યાત્મ સુખની વાનકી છે, એવા પિરપૂર્ણ સતાષ અધ્યાત્મ સુખમાં નિરંતર રહે છે. આવું મહાન સુખ 'ભીને કયાંથી હોય? જયાં વ્યવહારની હડીલાઇ, કુટીલ નીતિએ અને દગાની બાજીએ મ`ડાણી હાય ત્યાં આત્માનુભવ કરાવનાર અધ્યાત્મસુખ અને પ્રાપ્તવ્ય માક્ષસુખની ગંધ સરખી પણ કયાંથી હોય? એટલા માટે ઉપાધ્યાયજી કહે છે કે “વહાણુમાં છિદ્રના અશ હાય તેપણુ તે વહાણુ સમુદ્ર તરવાને માટે અયોગ્ય ગણવામાં આવે છે, તેવીજ રીતે અધ્યાત્મમાં જે પ્રાણીઓનુ’ ચિત્ત લાગી ગયુ' છે તેણે જરા પણ દ‘ભ કરવા ઉચિત નથી.’” અને આવે! પ્રાણી દંભ કરે તેા તે દ'ભ વહુાણમાં છિદ્રનું કામ કરીને તેને રા’સારસમુદ્ર તરવા માટે નાલાયક બનાવી મૂકે છે. આવીજ રીતે ઈંભથી અમુક ત્રત લઇ ખોટા દેખાવ કરે, એકાંતમાં હીન આચરણુ સેવે, સેવવાની રૂચિ કરે અથવા ઇચ્છા કરે તો તે પ્રાણી કોઇ પણ પ્રકારના લાભ મેળવી શકતો નથી, કદાચ તેના દાંભિક ભાવ ઉઘાડા ન પડે ત્યાંસુધી તેને પૂજા પ્રતિષ્ઠાપ્તિ મળે છે, પણ તેવા પુજાપ્રતિષ્ઠાદિ તે ખાટા છે. તેની કિંમત આપણે અગાઉ જોઇ ગયા છીએ, અને વળી ઉઘાડા પડતી વખતે તે જીવના અધઃપાત પણ એવે સખત થાય છે કે વાસ્તવિક રીતે ખાટું પણ માની લીધેલું સુખ તેને થયુ હતું. તેના કરતાં હજારગણુ દુઃખ તેને થાય છે. આવા દાંભિક વનથી કોઇ દિવસ સસારને છેડે આવવાના નથી, અને કાઇના સંબંધમાં અત્યાર સુધી આવ્યે પણ નથી. વ્રતાદિક મડ઼ાન આત્મલાભ કરનાર વિષયામાં પણ જીવને કે ટલી મલીન ખુદ્ધિ થાય છે તેનુ' આ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે, ત્રતાહિકમાં દ’ભ એ પ્રકારનું !! થાય છે. એક વ્રત લીધુ' ન હોય અને પળાતુ ન હોય છતાં પોતે મતધારી છે છે !મ મતાવવાની ઇચ્છા અને બીજું ગુપ્તપણે અધિક વ્રત કરવા તે. પ્રથમના વિષય - તદ્દન અધમ છે. એવી રીતે ધારણ કરેલાં તેથી જો કોઇ સ'સારને છેડા પ્રાપ્ત કર ! ઈચ્છા રાખતા હોય તે તેની માટી ભૂલ થાય છે. અલ’કારિક ભાષામાં કહીએ તે તે લોહાના વહાણુથી સ'સારસમુદ્રના પાર પામવા ઇચ્છા રાખે છે, જે અશક્ય ખતે મૂર્ખાઈ ભરેલ છે. જે ધેડું' માન અલ્પ સમય સુધી તે પણ અંતે અપમાન, તિરસ્કાર અને ધિક્કારના રૂપમાં બાહ્ય દેખ'વથી મળે છે જ મનાવતાં ઉપાધ્યાયજ તેજ અધ્યાત્મસાર For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયા-દંભ ત્યાગ ગ્રંથમાં કહે છે કે “પચ મહાવ્રત રૂપ મૂળ ગુણે અને ચરણસિત્તરી કરશુરિતત્તરી પ્રમુખ ઉત્તર ગુણો ધારણ કરવાને જે પ્રાણ સમર્થ ન હોય તે તેને શ્રાવકનાં બાર વ્રત પાળવા યુક્ત છે, પણ કપટ ચારિત્રનું જીવન ધારણ કરવું તેને ઉચિત નથી. પિતાથી વ્રતને ભાર ઉપાડી શકાતું નથી, એવું જાણતાં છતાં પહ, કપટભાવથી જે પિતાના આત્મામાં યતિત્વ હોવાનું જણાવે છે તેવા બાહ્ય વેશધારીનું નામ લેતાં પણ પાપ લાગે છે.” “આ પ્રાણી જે રાગને લઈને વતને મૂકી શકે નહિ તે પછી છેવટે તેણે સંવિજ્ઞ પક્ષ આદર.” આ ત્રણ લેકમાં બહુ અગ યની વાત કહી છે, અને તે જેમ સાધુઓને લાગુ પડે છે, તેમજ કઈ પણ વ્યક્તિ ને જે સંગમાં તે મૂકાએલો હોય તેમાં લાગુ પડે છે. બાહ્ય દેખાવ કરનારને ઉતેજન આપવાની વૃત્તિ કેટલીકવાર માનસિક હિંમતને અભાવે અને કેટલીકવાર દષ્ટિરાગને લીધે થાય છે. શાસ્ત્રકાર મહારાજ સ્પષ્ટ રીતે કહે છે કે આવા દાંઢિ તેક વર્તનવાળાને કોઈ પણ પ્રકારનું ઉત્તેજન આપવું એ મહાપાપનું કારણ છે. તેણે પોતે પિતાનું દાંભિક વર્તન ચાલુ રાખવું એ તેને પિતાને અધઃપાત કરાવનારૂં છે. આવી રીતે દાંભિક જીવનવા પ્રાણ પિતે અને તેને તે જાણવા પછી પાણે તેના સંબંધમાં આવી તેને ઉત્તેજન આપનાર પ્રાણી પણ મંદ દશાને પામતા જાય છે. પિતાથી જે ઉત્તમ સ્થિતિ અનુસાર વર્તન થઈ શકતું હોય તે જરા નીચી સ્થિતિમાં દેખાવ આપી સારું વર્તન કરવું,પણુદાંભિક ભાવ રાખી ખેટા માનપ્રતિષ્ઠા મેળવવાં રૂચિ રાખવી નહિ. વિજ્ઞ પક્ષ આદરવાની જે સૂચના સાધુને કરી છે તે પણ વચલે રસ્તો કાઢવા જેવી છે. સંયમ ઉપરના રાગને લીધે વેશને ત્યાગ થઈ શકતે ન હોય ત્યારે સાધુની સેવા કરનાર આ સવિજ્ઞ પક્ષ આદર. આ પક્ષ હાલ વિદ્યમાન છે કે નહિ એ જાણવામાં નથી, પણ શાસકારે આ પક્ષની વિધિ બતાવી છે. આ પક્ષ શુદ્ધ સાધુ અને શ્રાવકની વચ્ચેની સ્થિતિ પર આવે છે. ગમે તેમ થાય તે પણ ખેટે દેખાવ કરવાની તે શાસ્ત્રકાર સ્પષ્ટ શબ્દોમાં ના પાડે છે. ઉપાધ્યાયજી મહારાજ બે જશેપર તે સંબંધમાં પણ કહે છે. પ્રથમ તે માયાની સઝાયમાં તેઓ કહે છે કે વિધિ નિષેધ નવિ ઉપદીશે, સુણે સંતાજી, એકાંતે ભગવંત, ગુણવંતા; કારણે નિષ્કપટી હેવું, સુણે સંતાજી, એ આણુ છે તંત, ગુણવંતાજી. જેનશાસ્ત્ર સ્યાદ્વાદ હેવાથી અમુક બાબતમાં તમારે આમજ કરવું અને અને મુક બાબતમાં તમારે આમ નજ કરવું એ એકાંત આદેશ તેમાં કોઈપણ જગાએ નથી, પણ કપટ કરવાનું કારણ પ્રાપ્ત થાય ત્યારે તે કપટ નજ કરવું–નિષ્કપટી રહેવું For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ જે ધર્મપ્રકાશ. એ સંબંધમાં તે પ્રભુની આજ્ઞા એકાંતે છે, એમાં કોઈ બે મત કે યાદ્વાદ જેવું નથી, તેજ વાત વધારે સ્પષ્ટ રીતે અધ્યાત્મ સારમાં તેઓશ્રીએ કહી છે. ' जैन नुमतं किंचिन्निपि वा न सर्वथा ઈ નામ મેનેચેviફા પરમેશ્વરી . “તીર્થકર મહારાજે કઈપણ બાબતમાં એકાંત આશા નથી કરી, તેમજ એકાંત નિષેધ કર્યો નથી; પણ જે કાર્ય કરવું તે કપટરહિતપણે કરવું એવી પરમેશ્વરની આ સા છે.” ગમે તેવા સંગમાં કપટ તે નજ કરવું, કપટયુક્ત વર્તન તેનજે કરવું એ સિદ્ધ આજ્ઞા છે. વિધિનિષેધ એકાંતે ન હેવાને બહુ અગત્યને વિષય છે, જેનાપર માટે લેખ થઈ શકે, જે અત્રે પ્રસ્તુત છે, પણ તે વિધિનિષેધને લગતા કઈ પણ કાર્યમાં દંભ ન રાખવે એ સિદ્ધ આજ્ઞા મનન કરવા ગ્ય છે. આવી રીતે બેટ દેખાવ કરવાની શાસ્ત્રકાર સ્પષ્ટ ના પાડે છે, તેમજ તે દેખાવ કરનારને તેના ખરા સ્વરૂપમાં જાણ્યા પછી તેને વિશેષ ઉ. તેજન આપવાની પણ ના પાડે છે. આ હકીકતનું રહસ્ય યથાસ્થિત સમજાયું હોય તે યતિ, શ્રીપજે કે ગરજીઓએ છેલ્લા બે ત્રણ સિકામાં જે ગેટ વાળ્યા છે અને તેને દષ્ટિરાગીઓએ જે ઉત્તેજન આપ્યું છે તે પ્રમાણે બનવાને સંભવ રહેત નહિ જિન જેવા શુદ્ધ માર્ગમાં જે ખેદકારક પરિસ્થિતિ ચાલુ રહી શકી છે તે પર સહદય જને અશ્રુ પાડે છે. કમનશીબે સંવેગ પક્ષમાં આ સ્થિતિ હાલમાં જરા જરા દાખલ થવા પામી છે. અગાઉ પણ તેવી સ્થિતિ હતી, પણ તેને ઉત્તેજન નહોતું. હાલ દાંભિક વર્તનવાળાને ઉત્તેજન મળે છે એમાં એકદમ સુધારો થવાની જરૂર છે, નહિત થોડા કાળમાં ફરીને કિયા ઉદ્ધાર કરવાનો પ્રસંગ આવી જશે. આ ઉપર ઉપરથી સામાન્ય લાગતી પણ બહુ અગત્યની બાબતમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે. વ્રતના સંબંધમાં પ્રશસ્ય માયા પણ થાય છે. અપ્રશસ્ય માયા સાથે સરખાવતાં તે ખરાબ નથી, પણ સારી છે; છતાં પણ માયા તરીકે તેને પણ ત્યાગ કરવા જેવું છે. પિતે વ્રત કરે તે પિતાની સરખા-સાથેના મિત્રોથી ગુપ્તપણે વધારે કરે વિગેરે એના પ્રકાર છે. આ પ્રકાર પ્રશસ્ત એટલા માટે ગણાય છે કે એમાં બીજાને નુકશાન કરવાની નીચ વૃત્તિ રહેતી નથી, પણ બીજા કરતાં વધારે લાભ મેળવી જવાની ઈચ્છા રહે છે. આ પ્રકાર પણ પસંદ કરવા લાયક એટલા માટે ગ. તે નથી કે એમાં પણ સરલતા ઓછી છે, અને સરલતા વગરના કાર્યમાં જે મૃ દતા આવવી જોઈએ તે આવી શકતી નથી. શ્રી મલ્લીનાથ ભગવાને તેના આગલા ભવમાં પિતાના મિત્રોથી વિશેષ તપ ખોટા બહાના ધી શેાધીને કર્યો. જોકે For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયા-દંભ ત્યાગ. આ તે તપ જેવા શુદ્ધ વિષયમાં કપટ કર્યું હતું, પણ ગમે તે સગમાં કપટ તે કપટજ છે, અને તેના પરિણામે તેમણે સ્ત્રીત્ર બાંધ્યું. તપને લાભ મળે અને તેથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું, પણ તેવા પ્રશસ્ત કાર્ય માં પણ કપટ કર્યું તેને ખરાબ બદલે મળે. આ દષ્ટાંત એટલું બધું અસરકારક અને અસલ મુદ્દાને વળગી રહેનાર છે કે એના પરથી આ વિષયને અંગે બહુ પ્રકાશ પડે છે. અધ્યાતમ સારમાં ઉપાધ્યાયજી કહે છે કે अब्जे हिमं तनौ रोगो, वने वहिदिने निशा।। ग्रंथे मौख्यं कलिः सौख्ये, धर्मे दननपप्लवः ॥ જેમ કમળને વિષે હીમ, શરીરને વિષે રણ, વનને વિષે અગ્નિ, દિવસને વિષે રાત્રિ, ગ્રંથને વિષે મૂર્ખતા અને સુખને વિષે કલેશ ઉપદ્રવ કરનાર છે, તેમ ધર્મમાં કપટ દુઃખકર્તા છે.” આચરણકે વતનપ્રશસ્ત વિષયનું હોય અથવા અપ્રશસ્ત વિષયનું હેય પણ તેમાં જે કપટ હોય તે તે મહા દુઃખનું કારણ છે, તે અત્ર સ્પષ્ટ સમજાય છે. શરીરમાં રોગ થયેલ હોય તે તેથી શરીરને જેમ અનેક પ્રકારની પીડા થાય છે, તેમજ શુદ્ધ વર્તન કે અશુદ્ધ વર્તનમાં પણ જે દંભ હોય તે તેથી અનેક પ્રકારનાં દુઃખ થાય છે. આજ પ્રમાણે સર્વ દwતેના સંબંધમાં સમજી લેવું. માયાનું સ્વરૂપ અને પરિણામ આવાં ભયંકર છે, એ બહુ મનન કરીને સમજવા યોગ્ય છે. શ્રી સમપ્રભાચાર્ય શ્રી સિંદૂરપ્રકરમાં કહે છે કે कुशलजननवंध्यां, सत्यसूर्यास्तसंध्याम् , कुगतियुवतिमालां, मोहमातंगशालाम् । शमकमल हिमानी, उर्यशो राजधानीम्, व्यसनशतसहायां,दूरतो मुश्च मायाम् ॥ ક્ષેમકુશળને જન્મ આપવા માટે વધ્યા સ્ત્રી, સત્ય ઉચ્ચારણરૂપ સૂર્યને અસ્ત કરવા માટે સંધ્યા, કુતિ સુંદરીની વરમાળા, મેહહસ્તીની શાળા, સમતારૂપ કમળપર હીમ, અપજશની રાજધાની અને હજારે કન્ટેની સહાયભત એવી માયાને તે તું દૂરથી જ તજી દે.” આ નાના શ્લોકમાં બહુ વાત સમાવી છે. કપટવૃત્તિવાળે પ્રાણ કોઈનું ક્ષેમ કરી શકી નથી. કારણકે જ્યાં પિતાના સ્વાર્થની અંધતા રગેરગ વ્યાપી ગઈ હોય ત્યાં પારકાનું ભલું કરવાની વાત જ ક્યાંથી થાય? સત્યને તે અભાવ બતાવે છે. કુગતિ–નારકી તિચમાં જવા ગ્ય કર્મોને એકત્ર કરી આપે છે, મેહનું તે ઘર છે, સમતા સુખ જે અધ્યાત્મ જ્ઞાનને સાર છે અને મોક્ષસુખની વાનકી છે તેને તે નાશ કરનાર છે અને તેનાથી અપયશ ચતુર્દિશામાં ફેલાય છે તે For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ, ૨૪. મ જ ુજારા કઢી ઉત્પન્ન થાય છે. આવી રીતે માયાકપટ એક દુઃખને કે પાપને ઉત્પન્ન કરનારજ નથી પણ પાપશ્રેણીને અને કષ્ટરાશિને જન્મ આપનાર છે. તેજ મુદ્દાપર ૧૭ મા સૈકાના એક વિદ્વાન પાદરી લખે છે કે Hyprocrisy cau not so properly be said to be one single sin, as the sinfulness of other sins; it is among sins, as sincerity is among graces; now that it is not one grace, but an ornament that beautities and graces all other graces. “ ખીજા' પાપાના પાપપણાની પેઠે વ્યાજખી રીતે ભ-જાળને એક પાપ કહી શકાય નહિ. શુભ કાર્યમાં સરલતા-સહૃદયતા જેવા ભાગ ભજવે છે તેવો દંભ પાષ કાર્યોંમાં ભજવે છે. સહૃદયતા તે કાંઇ એકજ શુભ કાર્ય નથી, પણ તે તે ઘરૈણા જેવી છે જે ખીજા' શુભ કાર્યોને શોભાવે છે અને દીપાવે છે.” આટલા ઉપરથી કપટવૃત્તિ કેવુ' ભય'કર પાપ છે તે બરાબર સમજાયુ હશે. એટલા માટે સરલતા રાખવાને વારવાર ઉપદેશ આપવામાં આવે છે, દંભનું' વિ શેષ સ્વરૂપ અને પરિણામ જાણવુ' બાકી રહેતુ નથી, હવે માત્ર એક એ વિદ્યાના તેના સ’બધમાં શું કહે છે તે જોઇએ. A. Warwick નામના ઇગ્લિશ લેખક કહે કે zai Hyprocrisy desires to scem good rather than to be so; honesty desires to be good rather than seem so. The worldlings purchase 44 eputation by the sale of desert, wise men buy desert with the hail of reputation. I would lo much to lhcur well, more to deserve well and rather lose opinion than merit. It shall more joy me that I know myself what I am, than it shall grieve me to hear what cthers report me. I had rather deserve well without praise, tha do ill with commendation. આ વ્યવહારૂ વાકયમાં બહુ ઉપયોગી રહસ્ય સમાયલું છે; એને ભાવ બહુ વિચારવા ચેાગ્ય છે. નીચે પ્રમાણે તેના ભાવાર્થ છે. “ દુભ સારા થવા કરતાં સા દેખાવાની ઇચ્છા રાખે છે; પ્રમાણિકપણુ' સારા દેખાવા કરતાં સારા થવાન ઇચ્છા રાખે છે.મૂર્ખ માણસે સદ્ગુણુ વેચીને તેના વડે માન ખરીદે છે,સુજ્ઞ (ડાહ્ય માણસા પેાતાની કીર્ત્તિને ભાગે પણ સદ્ગુણુ ખરીદ કરે છે; હું' મારું પોતાનુ સ સાંભળવા માટે ઘણું કરૂ, સારાને લાયક થવા માટે તેથી પણ વધારે કરૂં, અને ગુણુ ખાવા કરતાં મારા સંબધીને સારા અભિપ્રાયપ્રથમ ખાવાનું સંદ કરૂ મણ મારા સુ'બધમાં શું કહે છે એ સાંભળીને મને ખેદ થાય તેના કરતાં હું- For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયા-દલ ત્યાગ. ૨૫ તે કાણુછું એ હું જાણુ છું એ વાતથી મને વધારે આન ંદ થાય છે, સ્તુતિ મેળવીને ખરાબ કામ કરૂં તેના કરતાં સ્તુતિ મેળવ્યા વગર હુ‘ સારી રીતે લાયક થાઉં તે વધા રે પસંદ કરવા ચાગ્ય છે.” આ ટુકી હકીકતથી ભનુ સ્વરૂપ ખરાખર લક્ષ્યમાં આ વી જાય તેમ છે. દુનિયાના ઘણા માણસો આ ભવમાંજ પરિપૂર્ણતા સમજે છે; અને તેટલુ' ખાઇ પી લેવુ' અને એશઆરામ ભાગવવા એજ આ જીંદગીના મુખ્ય હેતુસમજે છે, કારણ તેઓના મન્તવ્ય પ્રમાણે આ ભવના હિસાબ આગળ ચાલવાના નથી, અત્રેજ બંધ થવાના છે એમ તેએ સમજે છે, આવી ખાટી માન્યતાથો તે ખી જાં અનેક નીતિ અને ધર્મવિરૂદ્ધ પાપાચરણા સેવે છે; તેમને અત્ર અપ્રસ્તુત ગણીએ પણ એક પાપ તે આપણા પ્રસ્તુત વિષય સાથે અતલગના સબધ ધરાવે છે. આ વા પ્રાણીએ ગમે તેટલી મેાટી વાત કરનારા હાય છે છતાં તેઓની સાથે વિશેષ કામ પડતાં જણાઇ આવે છે કે તેએ ન્યાયી અથવા પ્રમાણિક હાવાને દેખાવજ કર રે છે. જે કાઇ રળે છે તે પ્રમાણિકપણાના નામ પરજ રળે છે. લુચ્ચામાં લુચ્ચા વેપા રી હાય તે “ એકજ ભાવ પણ 'તુ' પાટિયું મારી શકે છે અને મારે છે એમ દર રાજ જોઇએ છીએ. આવા બાહ્ય દેખાવને માયા બહુ ઉત્તેજન આપે છે અથવા બાહ્ય દેખાવ એજ માયા છે. આવી માયા કરનારને પરિણામે પણ તેવાંજ ભયંકર આવેછે. ,, । "C તે માયાનુ' પરિણામ છેવટે કેવુ' ભયકર આવે છે તે પ્રસિદ્ધ હકીકત છે. સિંદૂર પ્રકરના કર્તા કહે છે કે “ જે પ્રાણી માયા કરે છે અને તેમ કરીને અન્યને છેતરે છે વસ્તુતઃ પોતાની જાતને સ્વર્ગના અને મેાક્ષના સુખથી છેતરે છે. તેને પાલિક સુખમાં આસકિત હેાય તે તેની સામે દેવલાકનાં દ્વાર બંધ થઇ જવાથી તે તેને મેળવી શકતા નથી અને તેને આત્મિક સુખ પ્રાપ્ત કરવાની વાંધા હોય તે મેક્ષમાર્ગથી વિપરીત માર્ગ લેવાથી તે પણ મેળવી શકતો નથી. ” ટુંકમાં આવાં પરિણામને ઉત્પન્ન કરનારી માયા ન કરવી એ ખાસ ઉપદેશ છે. ' માયાના એહિક અને પારલાકિક પરિણામ આપણે બહુ સારી રીતે જોઇ ગ યા, આ ભવમાં વિશ્વાસના નાશ અને પરભવમાં પાગલિક અને આધ્યાત્મિક સુખ. ના નાશ આ તેનાં પણ પરિણામે છે, અને એ ઉપરાંત આડકતરાં અનેક પરિણામે આવે છે તે જુદાં સમજવાં, હવે માયાના આપણા વ્યવહાર સાથે કેવા સંબંધ છે તે વિચારીએ. જયાં સુધી શુદ્ધ આત્મજ્ઞાનના બેધ થતા નથી, પોલિક ભાવાનુ' સ્વરૂપ સમજાતું નથી, અને ખાસ કરીને કષાયનું' ત્યાજયપણું માનસગેાચર થતું નથી, ત્યાં સુધીતે. આ જીવને વ્યવહાર હુ ઉપરચાટીએ રહ્યું છે, તેની ધન અને માન મેળવવાની અધમ વ્રુત્તિ એટલુ જોર કર્યાં કરે છે કે તેને બીજી ખાખતનું સહુજ જ્ઞાન થયુ' હાય તાપણું તે તણાઈ જાય છે. બાહ્ય દેખાવ કરવાની વૃત્તિના અનુભવ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ જૈન ધર્મ પ્રકાશ. વારંવાર આત્મનિરીક્ષણ કરનારને જ થઈ શકે તેમ છે. ઘણું પ્રાણીઓ તે બિચારા ધર્મબુદ્ધિએ પણ અતિ પાપ સેવે છે. જે વાંચનારને કઈ વખત સંધ કે નાતની મીટીંગમાં જવાને પ્રસંગ બન્યો હોય તે જણાશે કે કેટલાક આગેવાને દંભ-મા. યાને ધંધે લઈ બેઠા હોય છે. પિતાને પક્ષ સબળ કરવાની ઈચ્છાથી અથવા નાતને નેક રખાવવાના ખોટા મમત્વભાવથી આખી નાતની કે સમુદાયની પાયમાલી કરે છે, એમ દેખાય છે. હિંદુસ્તાનની અધમ સ્થિતિની આ એક નિશાની છે. જ્ઞાતિ કે સંધ સમુદાયમાં સત્ય હકીકતવાળે ફાવી શકતું નથી પણ જથ્થાવાળે-સમુદાયવાળો તકરાર કરવામાં જબરો હોય તે ફાવી શકે છે. આવી માયિક વૃત્તિવાળા આગેવાના હાથ નીચે કામ કરવાના સંબંધમાં હાલમાં કેટલાક ટેસ્ટ થયા છે તે ચાલુ જમા નાને ઇતિહાસ બારિકીથી વાંચનાર અને અવકન કરનારજ જોઈ શકે છે. પિતાના ખાનગી વ્યવહારમાં કરેલી માયા તે પિતાની જાતને જ નુકશાન કરે છે, પણ સંઘાદિકનાં સામુદાયિક કાર્યોમાં કરેલી માયા આખી કેમ કે સંસ્થાને પાછળ પાડી દે છે અને તેને જવાબદાર આગેવાને થાય છે એ હવે નવું સમજવાનું નથી. આવી વૃત્તિવાળા આગેવાને તેમને બહુ નુકશાન કરે છે. તેની પ્રયાસ વગર સ્વાભાવિક રીતે થતી વિકસ્વરતા પણ આવા દાંભિક મોટા માણસો પાછી હડાવી દે છે અથવા અટકાવી દે છે. રાજ્યની શાંતિને અખંડ લાભ લેવાને બદલે તેઓ જ્ઞાતિસમુદાયને પિતાના મમત્વ જાળ અને સ્વમાનનું કેન્દ્ર બનાવી દે છે. જ્ઞાતિ કે સંઘના બંધારણમાં સમયને અનુકળ ફેરફાર એકદમ નહિ કરવામાં આવે તે જ્ઞાતિ જેવી સંસ્થા જેણે પૂર્વકાળમાં મહાન ઉપકાર કર્યા છે તે પચાસ પિણે વરસમાં નાશ પામી જશે અથવા નષ્ટપ્રાય થઈ જ શે, એવી દીર્ધદષ્ટિથી ભવિષ્યને વિચાર કરનારા વિદ્વાની માન્યતા છે. મુંબઈમાં ભાટિયા, કપાળ, પિરવાડ વિગેરે નાતેનાં દષ્ટાંતે જોશે તે તુરત જણાશે કે આગેવાની વૃત્તિ કેવી દાંભિક રહે છે. આપણા સંઘ તથા નાતની મીટીંગ મળે ત્યારે ગ્રહણ કરાતી પદ્ધતિ પર વિચાર કરો. નાતના આગેવાનેને અપમાન આપવાને જ રાપણુ ઈરાદે નથી, પરંતુ જમાના સાથે તેઓએ પણ ચાલવું જોઈએ. અન્ય કેમાં રેલ્વે, મેટર કે આકાશવિમાનની ઝડપે સુધારાઓ થાય અને આપણે આગેવાનેની વિચિત્ર પ્રકૃતિને લીધે બેસી રહીએ અથવા પાછા હઠીએ, ત્યારે તેનું પરિણામ શું આવે અને કેટલે ખેદ થાય? તે વિચારવા એગ્ય છે. માયાને દુર્થણ જેવી રીતે ખાનગી વ્યવહારમાં હાજર રહી અનેક પ્રકારના પ્રપંચે રમાડી સત્ય માર્ગથી દૂર રાખે છે તેવી જ રીતે જાહેર વ્યવહારમાં પણ તેવી જ સ્થિતિને જન્મ આપે છે. જેમ સાંસારિક સ્થિતિમાં આગેવાનોના સંબંધમાં બે For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયા દંભ યાગ. ૨૭ છે તેવી રીતે રાજયદ્વારી સ્થિતિમાં પણુ તેમજ અને છે, આ ઉપરાંત કમનશીબે ધ ના વિષયમાં પણ માયા બહુ મોટો ભાગ ભજવે છે. ધર્મિષ્ટ હાવા કરતાં ધર્મિષ્ટ હાવાના દેખાવ કરવાની વૃત્તિ અહુ રહે છે. સાધારણુ જ્ઞાનવાળા માણસ પણુ અધ્યાત્મની વાત કરવા મડી જશે, અધ્યાત્મની વાત કરવી એ જરા પણ ખરાબ નથી, પણ અધ્યાત્મી હૈવાના દેખાવ કરવા એ બે રીતે દોષપાત્ર છે. ગુણુની ગુણ તરીકે એળખાણુ થતી નથી, અને ગુણુપ્રાપ્તિ પણ થતી નથી. આવા શુષ્ક અધ્યા સ્રીએના મુખના રંગ કે શરીરના હાવભાવ જોયા હૈાય તે એમ લાગે કે જાણે આ પ્રાણી મહા વૈરાગી છે અને અત્રેથી ઉઠતા પણ નહિં હાય, પણ તેની સાથેજ એ આવા જીવાને ખાનગી વ્યવહાર તપાસ્યા હાય તો કોઇ પણ પ્રકારની ન્ય વસ્થાની ગેરહાજરી . અને નીતિનિયમને જલાંજલિ અપાયલી જણાશે. આવા કઇ કારણથીજ ‘ભગત’ શબ્દ લેાકેામાં ખરાબ અર્થમાં વપરાય છે એમ લાગેછે. તેાલામાં ખેટા તાલા હાય તે ‘ભગત' કહેવાય છે, રૂપિયામાં ખાટા રૂપિયા ડાય તે ‘ભગત રૂપિયા’ કહેવાય છે, અને ઘણુ' ખરૂ' મનુષ્યમાં પણ બાહ્ય ક્રિયા કરનાર પણ વ્યવહારમાં ગોટા વાળવાવાળાને ભગત કહેવામાં આવે છે. આ સર્વના હેતુ માત્ર એકજ છે કે પાતાની ખાસ અગત્યની ખબતમાં આ જીવ હજી મનાવી લેવા માટે કામ કરે છે, પણ વસ્તુતઃ તેને રૂચિ થઇ નથી. ‘આજે એ સામાયક કર્યા, પાસહુ કર્યાં, છઠ્ઠુ કર્યાં, ખધે દેરે દર્શન કર્યા' એવી એવી વાતથીજ જીવને સંતાય થાય છે, પશુ ખરી રીતે શું કર્યું ? શામાટે કર્યું? કેણે કર્યું ? વિગેરે વાતના વિયાર નથી, શેાધ નથી, નિચેાળ નથી. આ સ્થિતિ અથવા આને મળતી સ્થિતિ સર્વત્ર દેખાય છે, ઘણાં કાર્યો માત્ર વદાડી લેવા ખાતર થાય છે; પણ ખરી જરૂર તેને સમય બનાવવાની છે તે ભૂલી જવાય છે. જાહેર જીંદગીમાં અને ધાર્મિક જીંદગીમાં દંભ કરવાની રહેલી વૃત્તિને એકદમ દબાવી દેવી જોઇએ. કારણકે એનાથી મહા પાપ થાય છે, અન ́ત ભવભ્રમણ્ રાગ્ય કર્મબંધ થાય છે, અને શાંતિએ. બેસવાના અવસર આવતા નથી. ખાનગી વ્યવહારમાં પ્રશસ્ત બાબતમાં માયા કપટ કરવાથી શ્રી મલ્લિનાથ પ્રભુના જીવને સ્રીવેદના આ ધ થયે એ હકીકત સાધારણ નથી, આવાં કાર્યોની તા આપણે ગણતરી પણ ગશુતા નથી, અને તેને પસાર થઇ જવા દઇએ છીએ, સરળ પ્રકૃતિ રાખવાથી માન. સિક ક્ષેાભ ખીલકુલ થતો નથી અને નવા નવા પ્રપંચ રચવા પડતા નથી. સરલ પ્રકૃતિવાળા માણુસ ઉપર સવ વિશ્વાસ રાખે છે અને તેની સાથે કામ પાડતાં કાઇ પ્રકારના આંચકા ખાતા નથી. ટુંકી જીંદગીના હદવાળા સમયમાં અનેક પ્રકારનાં તફાના કરી મૂકી નિર'તર ઉપાધિમાં રહેવુ. એ સુજ્ઞ માણુસ દિ પણ પસંદ કરે For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન અને પ્રકાશ તેવું નથી. સરળ પ્રકૃતિવાળાને સંસારસમુદ્ર તરે પણ સરળ થઈ જાય છે, તેથી વિચારવાનને સરલ થવાની અભ્યર્થના કરી અત્ર વિરમીએ છીએ. મિકિતક. - - ses ---— नवाणु यात्रानो अनुभव. શ્રી સિદ્ધાચળ મહાતીર્થ કે જેનું મહત્ય અનેક શામાં વર્ણવેલું છે તે તીર્થની યાત્રાના લાભ પૂર્વ પુણ્યના પૂર્ણ ઉદય શિવાય મળી શકતું નથી. આ તીર્થના મહા સંબંધી ગ્રંથનું અવલોકન કરતાં મુખ્ય ગ્રંથ શ્રી ધનેશ્વર સૂરિ વિરચિત શત્રુંજય મહાતમ્ય દષ્ટિગોચર થાય છે. આ ગ્રંથ સંસ્કૃત પદ્યબંધ દશ હજાર દિલોક પ્રમાણ છે. તેનું ભાષાંતર આ સભા તરફથી જ બહાર પાડવામાં આવ્યું છે. તેના પ્રારંભમાં એ ગ્રંથની ઉત્પત્તિને અંગે લખે છે કે – પૂર્વે શ્રી યુગાદિ પ્રભુના આદેશથી પુંડરિક ગણધરે વિશ્વના હિતને માટે દેવતાઓએ પૂજેલું, સર્વ તત્વ સહિત અને અનેક આશ્ચર્ય યુક્ત એવું શવું. જયનું મહમ્ય સવાલક્ષ કલેકના પ્રમાણુવાળું કરેલું હતું તે પછી મહાવીર સ્વામીના આદેશથી સુધર્મા ગણધરે મનુષ્યને ટુંકા આયુષ્યવાળા જાણીને તેને માંથી સંક્ષેપ કરી વીશ હજાર શ્લોકના પ્રમાણવાળું કર્યું. તે પછી શત્રુંજયને ઉદ્ધાર કરનાર અને અઢાર રાજાઓના નિયંતા રાષ્ટ્રપતિ મહારાજા શિલાદિત્યના આગ્રહથી સ્યાદ્વાદના વાદથી બાધ લોકોના મદને ગળત કરનાર, સર્વાગ - ગમાં નિપુણ, ભેગને વિસ્તાર છતાં તેમાં નિઃપૃહ, નાના પ્રકારની લબ્ધિવાળા, રાજગજા મંડન રૂપ, સચારિત્રથી પવિત્ર અંગવાળા, વૈરાગ્ય રસના સાગર અને સર્વ વિદ્યામાં પ્રવિણ એવા મહાત્મા શ્રી ધનેશ્વર સરિએ તેમાંથી સાર લઈ તેના પ્રતિવનિરૂપ સુખે બોધ કરનારૂ આ શ્રી શકુંજયનું મહાભ્ય વલ્લભીપુરમાં ચેલું છે. ” આ ગ્રંથ વિક્રમ સંવત ૪૭૭ માં થયેલા શિલાદિત્ય રાજાના ઉપદેશક શ્રી ધનેશ્વર સૂરિએ રચેલો હોવાથી ઘણા પ્રાચીન છે, પરંતુ તેથી પણ પ્રાચીન છે કે. ૯૫ છપાઈને બહાર પડેલા છે. એક કપ શત્રુંજય લઘુકાર નામે માગધી ૨૫ ગાથાઓને છે. તેના પ્રારંભની ગાથામાં કહે છે કે “ શ્રી મત્તા કેવળીએ નારદ મુનિની પાસે શ્રી શત્રું ૧ જુઓ શગંજય મહાગ્ય ભાષાંતર પૃષ્ઠ ૫૧૧, ૨ ૩ પ્રકરમાલા પણ ૧૦ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવા યાત્રાને અનુભવ. ક્ય તીર્થનું મહામ્ય કહ્યું છે તે તમે સાંભળે. ” પ્રાંતે છેલી ગાથામાં કહે છે કે સારાવળી પનામાં શ્રુતધરે કહેલી ગાથાઓ જે ભણે, ગુણે કે સાંભળે તે શત્રુંજયની યાત્રાનું ફળ પામે” અર્થાત્ સારાવળી પન્નામાં શત્રુંજયના મહાસ્યની જે ગાથાઓ છે તેના વણાદિકનું પણ એટલું ઉત્કૃષ્ટ ફળ છે. બીજો ક૯૫ શત્રુંજય મહા તીર્થ કલ્પનામે માગધી ૩૯ ગાથાઓને છે. તેના પ્રારંભમાં કહે છે કે “શ્રત સિદ્ધાંતમાં વર્ણવેલા અને દેવેદ્રએ વદેલા એવા જે તીર્થરાજને વિદ્યાપ્રવાદ પૂર્વના પ્રાભૂતમાં ૨૧ નામ કહેલા છે તે તીર્થની અમે સ્તવના કરીએ છીએ. આ ગાથા ઉપરથી શત્રુંજય મહા તીર્થ સંબંધી વર્ણન, તેનું મહાભ્ય વિગેરે વિદ્યાપ્રવાદ પૂર્વમાં વર્ણવેલું હતું એમ સિદ્ધિ થાય છે. તેના પાહુડા (પ્રાભૂતોનું નામ આ ગાથામાં આપ્યું નથી, પરંતુ ઉપલક્ષણથી શત્રુંજય નામને જ પાહ હોવા સંભવ છે. એ ક૯૫ની ૩૦મી ગાથામાં કહ્યું છે કે “શ્રી ભદ્રબાહ સ્વામીએ રચેલા શત્રુંજયના કલ્પથી શત્રુંજય તીર્થનું મહાસ્ય શ્રી વજી રવાની એ ઉદ્ધર્યું, અને તેના પરથી શ્રી પાદલિપ્ત સૂરિએ સંક્ષેપ કરીને આ કપ ર.” આ ગાથા ઉપરથી એમ જણાય છે કે ભદ્રબાહુ સ્વામી ચાદપૂવ હતા, તેથી તેમ જ વિદ્યાપ્રવાદ પૂર્વમાંથી ઉદ્ધરીને શત્રુંજયને માટે (વહત) કલ્પ બનાવ્યું હશે, અને તેમાંથી ઉત્તરોત્તર સંક્ષેપ થતું આવ્યું છે. બીજું એ અનુમાન પણ થાય છે કે શ્રી સુધમાં સ્વામીએ ૨૪૦૦૦ શ્લેક પ્રમાણ શત્રુંજય મહાસ્ય રચેલું તે પૃથક હોય અથવા તેમણે રચેલા ચાદપૂર્વની અંદરના વિદ્યાપ્રવાદ પર્વમાં શત્રુજય પ્રાભૂત તરીકે જ એ રચના કરી હોય. આ બધી હકીકત પ્રારંભમાં લખવાની મતલબ એ છે જે આ મહાન તીર્થ. નું મહાતમ્ય કોઈ આજકાલના સામાન્ય પુરૂષે લખી દીધું છે એમ નથી, પરંતુ તેને માટે બહુ પ્રભાવિક મહામાં પુરૂષે કેવળી, શ્રુતકેવળી વિગેરે કહી ગયા છે, બતા વી ગયા છે અને આપણે માટે અમૂલ્ય વાસે મુકી ગયા છે. શ્રી જ્ઞાતા સૂત્રમાં તથા. અંતગડ દશાંગ સૂત્રમાં પણ શત્રુંજય સિદ્ધિ ગમનને અધિકાર છે. ઉપર જણાવેલા બંને ક૬૫માં શ્રી શત્રુંજય તીર્થનું મહાઓ બહુ ઉત્કૃષ્ટ રીતે વર્ણવેલું છે. અહીં વિષય બહુ વધી જાય તે કારણથી તેમજ આ લેખક તરફથીજ નવાણુ યાત્રાના અનુ ભવ સંબંધી ખાસ એક બુક છપાનાર છે તેની અંદર એ બંને કલ્પ મળ ભાષાંતર - સહિત બહાર પડનારા હેવાથી તે સંબંધી વિશેષ લખવામાં આવતું નથી તે પણ ટુંકામાં બે ચાર બાબતે જણાવવામાં આવે છે. શ્રી શત્રુંજય મડામ્યમાં બતાવવામાં આવ્યું છે કે શ્રી મહાવીર સ્વામી ભગ ૧ જુઓ પ્રશમરતિ ભાષાંતરદિની બુક પૃષ્ઠ. ૧૮૮ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir e જે ધર્મ પ્રકાશ. વંત શ્રી શત્રુંજ્ય પધારતાં સાધમે તેમને વાંદવા આવ્યા પછી ભગવંતની સ્તુતિ કરીને તેમણે ભગવંતને પુછ્યું કે– હે જગતના આધારભૂત ભગવન! આ જગતમાં તીર્થરૂપ તે તમેજ છે અને તમારાથી અધિષ્ઠિત એવું આ તીર્થ વિશેષપણે પવિત્ર ગણાય છે. હે પ્રભુ ! આ તીર્થમાં શું દાન અપાય છે? શું વ્રત તથા જપ કરાય છે અને શું તપ કરાય છે?અહીં શું શું સિદ્ધિઓ થાય છે? અહીં શું ફળ મેળવાય છે? શું ધ્યાન કરવાને યોગ્ય છે? અને શું સુકૃત પ્રાપ્ત થાય છે ? આ પર્વત કયારે થયે છે? શા માટે થયે છે અને તેની સ્થિતિ કેટલી છેઆ નવીન પ્રાસાદ કયા ઉત્તમ પુરૂ કરાવેલું છે? અને તેમાં ૨હેલી આ ચંદ્રની સ્ના જેવી સુંદર પ્રતિમા કેણે નિર્માણ કરી છે? આ પ્રભુની પાસે દ્વાર ઉપર પગ ધારણ કરીનેક્યા બે દેવ રહેલા છે તેમના નામ અને દક્ષિણ પડખે બે મૂર્તિ કેની છે? બીજા આ દેવતા કયા છે? આ રાજાની (રાયણ)નું વૃક્ષ કેમ ૨ હેલું છે તેની નીચે રહેલી બે પાદુકા કોની છે? આ કયા મયૂરપક્ષીની પ્રતિમા છે? આ કો યક્ષ અહીં રહે છે? આ કઈ દેવી વિલાસ કરી રહી છે આ કોણ મુનિઓ અહીં રહેલા છે ? આ કઈ કઈ નદીઓ છે ? આ કયા કયા વને છે? આ સુંદર ફળવાળાં શેનાં વૃક્ષો છે? આ કયા મુનિનું સરોવર છે? આ બીજા કું કોના કેના છે? આ રસકપી, રત્નની ખાણ અને ગુફાઓને શો પ્રભાવ છે? હે સ્વામિન્ ! આ લેપથી રચેલા સ્ત્રી સહિત પાંચ પુરૂ કેણ છે ? આ બાષભદેવને અસાધારણ ગુણ કેણ ગાય છે ? આ દક્ષિણ દિશામાં રહેલે કર્યો ગિરિ છે? અને તેને શે પ્રભાવ છે? આ ચારે દિશામાં રહેલાં શીખરો અને નગરે ક્યાં કયાં છે ? હે નાથ ! અહીં સમુદ્ર શી રીતે આ હશે ? અહીં કયા કયા ઉત્તમ પુરૂ થઈ ગયા છે? અહીં કેટલા કાળ સુધી પ્રાણી સિદ્ધિપદને પામશે? આ પર્વતનું શું સ્વરૂપ છે અને અહીં બુદ્ધિવાળા પુરૂષથી કેટલા ઉદ્ધાર થશે? હે સ્વામી ! આ સર્વ પ્રશ્નના ઉત્તર આપ કૃપા કરીને કહો. કારણકે જગતને પૂજ્ય એવા પુરૂ આશ્રિત ભકતે ઉપર વયમેવ વાત્સલ્યકારી હોય છે.” આ સઘળા પ્રશ્નના ઉત્તર તરીકે ભગવંતે જે જે કહ્યું તેને સંગ્રહ શત્રુ જય મહાસ્યમાં કરવામાં આવ્યું છે. આટલા ઉપરથી જ એ ગ્રંથ સાત વાંચવા યોગ્ય છે એમ સિદ્ધ થાય છે. એમાંથી સંક્ષેપ કરીને પણ અહીં લખવામાં આવે તે આ લઘુ માસિકમાં સમાઈ શકે તેમ નથી, તેથી અમૃતનું આસ્વાદન કરવા માટે જેમ અમૃતનું સ્થાન જ બતાવવા ગ્ય છે, તેમ એ તીર્થનું મહાભ્ય જાણવા ઈચ્છનારને તે ગ્રંથનું ભાષાંતરજ વાંચવાનો વિચાર રાખવે એમ કહેવું યોગ્ય લાગે છે. આ તીર્થે આવીને નવાણુ યાત્રા કરવાની પ્રવૃત્તિ થવાનું મૂળ અને વાસ્તવિક For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવાણું યાત્રાને અનુભવ. કારણ શ્રી શિષભદેવ ભગવંત નવાણુ પૂર્વવાર આ તીર્થે પધાર્યા, રાયણ વૃક્ષની નીચે ભગવંતનું સમવસરણ થયું, એમણે આપેલી દેશનાથી અનેક જીવો પ્રતિબંધ પામ્યા, ભગવંતે અનેક મુનિઓને શત્રુંજયના પૃથક પૃથક્ શિખરે મુક્તિ પામવા ના કારણભૂત સૂચવ્યા, તે તે સ્થાને અનશન કરીને અનેક મુનિઓએ સિદ્ધિસ્થાન મેળવ્યું, જેથી એ તીર્થનું મહાભ્ય પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામ્યું. આ કારણને લ ઈને અલ્પ આયુષ્યના પ્રમાણમાં માત્ર ૯૯ યાત્રા કરીને આ તીર્થની ભક્તિને, તીર્થાિધિરાજની સેવાને લાભ લેવાની પ્રવૃત્તિ પૂર્વપુરૂએ શરૂ કરેલી હાલમાં પ્રવર્તે છે. શ્રી કષભદેવ ભગવંતનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું, તેમાં એક લાખ પૂર્વ મુનિપણે વ્યતીત કર્યા, તેની અંદર પૂર્વ એટલે તેનાં જેટલાં વર્ષો થાય તેટલાં વર્ષ ફાગણ શુદિ ૮ મેજ સિદ્ધાચળ મહા તીર્થે પધાર્યા, અને પ્રાયે રાયણ વૃક્ષ તળેજ તેમનું સમવસરણ થયું. એઓ પિતે તે કેવળજ્ઞાન પામેલા હોવાથી કૃતકૃત્ય થયેલા હતા, પરંતુ તેઓ અનેક જીવને તારનારા થયા, અને શ્રી સિદ્ધાચળ તીર્થનું અદૂભૂત આલંબન તે ભગવતેજ ભવ્ય ને બતાવ્યું, જેને આદર કરવાથી અને નેક છ સિદ્ધપદને પામ્યા. - આ તીર્થનું મહાભ્ય શ્રી શત્રુંજય મહામ્ય વિગેરેમાં જે બતાવવામાં આવ્યું છે તેની અંદર કેટલાએક જીને અતિશક્તિ જણાય છે, પરંતુ તેમાં કિંચિત પણ અતિશયોક્તિ નથી. એ વાત અનુભવથી સિદ્ધ થઈ શકે તેવી છે. માત્ર વાતે કરવાથી માનવામાં આવે તેમ નથી. પૂર્ણ શ્રદ્ધાથી જે એ તીર્થની યાત્રાને પરમ લાભ મેળવે છે. તેને એ વાત બરાબર છે એમ અનુભવમાં આવે છે. આ તીર્થનું મહત્વ બીજા બધાં તીર્થો કરતાં વિશેષ એટલા માટે છે કે-બીજા તીર્થી મુનિરાજના નિર્વાણથી કે તીર્થકરોના કલ્યાણકથી થયાં છે અથવા જિનમંદિરાદિકની બહુલતાને લઈને પણ થયા છે અને આ તીર્થના અવલંબનથી અનેક મુનિરાજ સિદ્ધપદને પામ્યા છે, તેથી આ તીર્થનું મહમ્ય અન્ય તીર્થો કરતાં અતિ ઉત્કૃષ્ટ છે. * * છે. વળી આ તીર્થે સિદ્ધિપદને પામેલા મુનિરાજની છેડોની સંખ્યા સાંભળીને પણ કેટલાક જીવે ચમત્કાર પામે છે, તેની અશ્રદ્ધા કરે છે અથવા તે સંખ્યામાં કઈ જાતિને ભેદ હેવાની સંભાવના કરે છે, પરંતુ શ્રી ષભદેવ ભગવંતના મુખ્ય ગણધર પુંડરિક સ્વામીથી આરંભીને મહાવીર સ્વામી પર્યત જેજે મુનિએ સિદ્ધિપદને પામ્યા છે તેની સંખ્યા માત્ર કેડેમાંજ બતાવવામાં આવી નથી પણ લાખ, હજાર, સેંકડે અને તેથીનાની સંખ્યા પણ બતાવતામાં આવી છે. તેથી તેમાં અને શ્રદ્ધા કરવાનું કિંચિત્ પણ કારણ નથી. છતાં સંખ્યાની વાત બાજુ ઉપર રાખીએ ૧ ચોરાશી લાખ એટલે પૂર્વગ, તેને ચોરાશી લાખે ગુણતાં જે સંખ્યા આવે તે પૂર્વ : - ~ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. તે ગમે તેટલા પણ આ તીર્થના અવલંબને સિદ્ધિપદ પામ્યા એ વાત સત્ય લાગતી હોય તે બસ છે. કારણ કે ચમત્કાર કે મહાભ્ય મોટી સંખ્યામાં રહેલું નથી પણ સિદ્ધિપદ પામવામાં રહેલું છે. માટે જે કંઈ પણ જીવે સર્વ કર્મોથી વિમુક્ત થઈ સિદ્ધિપદને પામે અને તેમાં દઢ અવલંબનભત આ તીર્થ થાય તે એ મહાભ્ય કાંઈ ઓછું નથી. જે ક્રેઈ જીવ આ તીર્થને અવલંબનથી સિદ્ધિ પદને પામ્યા છે તે આપણે પણ શુદ્ધ શ્રદ્ધાથી દઢપણે તેનું અવલંબન ગ્રહણ કરશું તે આ ભવે નહીં તે આગામી ભવે પણ સિદ્ધિપદને પામી શકશેમાટે આ તીર્થની યથાશકિત સેવાભકિત કરવામાં તત્પર રહેવાની આવશ્યકતા છે.. કેની સંખ્યામાં આ તીર્થે સિદ્ધિપદ પામ્યા તે વિષયમાં કેટલાએક સરલ બુદ્ધિવાળા ને તેને સમાવેશ કેમ થાય તેને લઈને પણ શંકા ઉઠે છે, પરંતુ તેઓ તેની અંદર જમીનનું માપ મુકીને હિશાબ ગણતા નથી. જુએ! આ કાળના એક ધનુષ્યની અવગાહનાવાળાને જે અણુરાણ કરવું હોય તે એક ધનુષ્ય લાંબી ને એક હાથે ( ધનુષ્ય) પહોળી જમીન સંથારા માટે જોઈએ. એક ચોરસ ગાઉ બે હજાર ધનુષ્ય લાંબું પહેલું ગણવામાં આવે છે ત્યારે ઉપર પ્રમાણે જમીન રિકને સંથારો કરતાં સેંટલી જમીનમાં ૧૬૦૦૦૦૦ મુનિ સંથારે કરી શકે, અને એક ચોરસ યોજના જે ચાર ગાઉ લાંબું અને ચાર ગાઉ પહેલું ગણવામાં આવે છે તેને માં ૨૫૬૦૦૦૦૦૦ મુનિન સંથારા થઈ શકે. પ્રથમના સમયમાં જેમ દેહમેટા હતા તેમ શત્રુંજયનું પ્રમાણ પણ વધારે હતું. આ પાંચમા આરામાં પણ બાર - જનનું (૪૮ગાઉનું પ્રમાણ કહેવામાં આવેલ છે. સંથારા કરનારા મુનિ પ્રથમ સંઘયણવાળા હતા. વળી તેમને ખાવું પીવું, ફરવું હરવું કે લઘુનિતિ વડીનિતિ એ જવાપણું નહોતું.' ઇત્યાદિ કારણેથી બહુ વધારે જમીનની અપેક્ષા નહોતી - ટલા ઉપરથી જો કાંઈ નજર પહોંચાડવામાં આવશે-દષ્ટિને વિસ્તીર્ણ કરવામાં આવશે તે શંકાને સદ્દભાવ રહી શકશે નહીં એમ અમારું માનવું છે. હવે આ તી ઓછી વસ્તી કે નવા યાત્રા કરવા આવનારે મુખ્ય વૃત્તિઓ તો છરી પાળીને આવવું એ મુખ્ય ઉપદેશ છે. કદી કાયમને માટે તેમ ન બની શકે તે કઈ કોઈ વખત પણ અવશ્ય છરી પાળીને આપવુંયેગ્ય છે. તેમાં પણ દ્રવ્યશક્તિ વિશેષ પ્રાપ્ત થઈ હોય તે સંઘ કાઢીને અનેક ભવ્ય પ્રાણીઓના આલંબનભૂત થઈને આવવું વિશેષ ગ્ય છે. દ્રવ્યવાન મનુએ પિતાની જીંદગીમાં એક વખત તો જરૂર એ લાભ લેવા યોગ્ય છે. છરી પાળીને આવવાને અર્થ બધા પગે ચાલતાં આવવું એટલે જ કેટલાકના સમજવામાં હોય છે, તેથી તેનું વિશેષ સ્પષ્ટી કરણ કરવામાં આવે છે. અપૂર્ણ For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ' '* - : ' ' ', ' ' • ' , " x " , " ** ::: ; \ -', ' , ' * * , + + = * * * * * * * * - ; * 10 * * , ' ' * * લવાજમની પહોચ. 1-11 શા બાલુભાઈ મંછાદ; સર શા ધનજી પ્રેમચંદ ૧૪ શેઠ મોતીચંદ સગવાનદાર ૩-૧ર શા બાવીદાસ શામદાસ 1-૪ શા ગણેશ વેલજી - બગડીયા નાં મેલુક ર-ર શા. ૨વચંદ વાલચંદ ૦-૧૨ શા છગનલાલ દેવની 1-૪ શેડ કેસરીદ કદચંદ - શા હેમચંદ દેવચંદ - શ લહમીદ ગર - શા કેવળદાસ હનીમચંદ ૧-૪ શાં પુંજીરામ ગણેશ -૧-જ શા મહાસુખભાઈ ચુનીલાલ ૧- શ મેતીચંદ્ર પીતાંબરદાસ પર શા સરૂપચંદ દોલતરામ - શા હીરા લીલાચંદ ૧ "શા કુલરાંત મહેકમ ૧- શા માણેક મલકચંદ ૮ શા હકમચંદ્ર હીરચંદ - શા કક્ષાજી વાલાજી ૧- શાનચંદ અને પછી ૧૨ શા મગનદાસ, ખીમચંદ - શ નગીનદાસ છગનલાલ - શા લલુભાઈ માનચંદ શા મુળચંદ પરમાર ૧- શા વીરચદ તાજી શા હાલમાં ગુલાબચંદ. - સધવા દોલતચંદ વેરચંદ શા મહે કમરદ અમીચંદ - શા લવજી ભગળ9. છે. આ રામજી કેશવજી - શેક તલકચંદ માણેકચંદ્ર શેઠ દલીચ કનક મલ ૩-૧ર શા ચુનીલાલ રીપંચ દ. - શા ચુનીલાલ જ્યાચાર - ભારતર હરખચદ કપુરચંદ ૨-૮- ભગુશાલી લીમીચંદ ઓધવજી શે ગુલાબચંદજી આણંદજી ૧-૪ ભણશાલી હીરાચંદ શરણ ૧શા ફુલચંદ મુળચંદ જ બુસાહસ બદ્રીદાસજી = . ધનજી સુંદરજી ૨-૨ શા મુળચંદ રામજી ૧૪ શા મુલચંદ તેમચંદ ૧-૪ શા મોતી હરાજી ૨૮ શી જેઠાભાઈ જેચંદ ૩-૧ર શા પુરૂષોત્તમ જ જીવન 1-૪ શા છોટાલાલ ગુલાબચંદ 1-જ શા ભાયચંદ પદમશી - મારવાડી ફતાજી આઈદાન ૨-૮ શેડ વધીચંદજી આઈદાન -૪ શા જાદવજી ગોવિંદજી ૧-૪ શા નાથાભાઈ નારણજી ૧-૪ વકીલ વસનજી માનસંગ ૩-૧ર શેડ મેઘજી દેવચંદ ૧- શ દામજી વછરાજ ૧-૨ શા શામજી પદમશી ૨-૮ મહેતા જેઠાભાઈ પીતાંબર = " " . " " ".. * . . . :: For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * , * .? ' '". *: * ; -. ( : જયદો : ર વાગી -- શરાબ અમરચંદ, 1 - શા નાના પાયા - - શાં ઘર મચદમનચર -8 શા મનલાલ વાલ - 1 કિ દેવ બકવનદાસ - મનાલાલ અમર --12 શા બબલભાઈ દીપચંદ - 2 કશા જ્ઞાનચંદના : " : ભાઈ બેચરદાર 1- શ નીલાલ હાલોલ - રા લમર સગર . ( શ ગનલાલ શીવલાલ -- ક હાઇ મુળચંદ, 1. મણીયારે તારાચંદ કરીએ ,૧૧શા કુબેને ઘરમાર -- શ છગનલાલ ગુલાકાત - શા વિરતારામ શાળા જ - સી કરતુ વંચંદ (2-8, વલનશીનદાસ ડાલાઈ પાશ ચત્રભુજ મેના -ર શા નથુભાઈ મંછારામ - ઉર શા ભાયચ દદલીચંદ 1- શાનેમચંદભાઈ છીનવાસ કરે છે ભવસાગવિદલાલ ગાંડા - શા સંજુલાઈ નગીનદાસ 2-8 શેડ કલીગ રવિચંદ -1 શા તારાચંદ ધન - શ સગભાઈ કરશો - મા સાભાઈ લાલચંદ 1. શા મગનલાલ પાલ - શ દલછારામ હેમરા 6 વર શર ભગવાન પુરૂત્તમ - શ શ કર રવચંદ 1- મજે શોવિંટ. - વકીલ તવાઇ પુંજાભાઈ : -2 શા મગનલાલ ઝવેરચંદ. 1-4 શા મગન ચતુર - શાદેવી ભાયચી 1- આ વેલીભાઈ મુળજા શાળાભાઈ પ્રેમજી. - અજમેદાવાડીલાલ મિર્ચ - શ ણાં વર્લ અમીગ 2-2 શા કુલાઈ ભીખાભાઈ 1 મા પ્રજાઈ બેચરદાર ( . હેમચંદ ગુલાબ છે હરજીવન રાયચંદ : -- શા હરજીવન જીવેદ, 1- આ ધન ના ' છે , ... * * * .. 1 - શા હેર રાની - આ વિભાઈ જેઠાભાઈ 2 . ર બેચરદાવનમા 1 - થી તગીનદાસ મતા ર. શા ટાલાલ બાપુલાલ : આ ચુનીલાલ બેચરદાસ ', - - - - - - For Private And Personal Use Only