________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
AAAAAAAAAAAAAAAYAAAAAAAAAAST
જૈનધમ પ્રકાશ.
પુસ્તક ૨૬ સુ સંવત ૧૯૬૬ના ચૈત્રથી સાંવત ૧૯૬૭ના ફાગણ સુધી અંક ૧૨,
(6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शाहले विक्रीत
कर्तव्यं जिनवंदनं विधिपरैई पोन सन्मानसैः सच्चारित्रविभूषिताः प्रतिदिनं सेव्याः सदा साधवः ।। श्रोतव्यं च दिनेदिने जिनवचो मिथ्यात्व निर्नाशनं । दानादौ व्रतपालनं च सततं कार्या रतिः श्रावकैः ।। १ ।।
વિધિને વિષે તત્પુર્ અને હર્ષથી ઉચિત મનવાળા શ્રાવકેાએ પ્રતિદિન શ્રી જિને
શ્વરને વંદન કરવું સત્ ચારેત્રવડે સુશેભિત એવા મુનિરાજોની સદા સેવા કરવી, મિથ્યા
વના નાશ કરનાર જિનવચન પ્રતિદિન સાંભળવુ` અને દાનાદિક (દાન, શીલ, તપ અને ભાવના ) ને વિષે તથા અહિંસાદિક વ્રતને પાળવામાં નિર'તર આસકિત રખવી. ”
સુકતમુકતાવલિ,
પ્રગઢકર્તા,
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા;
વિક્રમ સ‘વત ૧૯૬૨-૬૭
ભાવનગર.
શાકે ૧૮૩ર.
વીર સવત ૨૪૩૬-૩૭.
नावनगर — आनंद प्रीन्टींग प्रेस,
વાર્ષિક મુલ્ય રૂા. ૧-~~-~~૦ મહારગામવાળાને પોસ્ટેજ સાથે રૂ. ૧—૪—૦
BLUEBLUEBEEEEEEEE
ઇશ્વીસન ૧૯૧૦-૧૧
For Private And Personal Use Only
XXXX
AAAAAAAAAAAQARADACARGARRa