SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન ધર્મ પ્રકાશ. મારે માથે ઉઠાવી નથી, પરંતુ જે હકીકત નોંધ રાખવા ચોગ્ય હઈ આગળ ઉપર ઉપગી થાય તેવી હોય છે તેનેજ સંગ્રહ કરેલો છે. ૬ લેખે પરિષદના સંબંધના છે. તેમાંના ૪ જૈન કોન્ફરન્સને લગતા છે, તેમાં સાતમી કેન્ફરન્સને રીપેટે સમવલ છે, જેનગ્રંથાવલિ અને સુકૃત ભંડારની ઉપગિતા સૂચવી છે, અને એક વિષયમાં કેન્ફરન્સના અંગની કેટલીક બાબતો વિષે વિચાર બતાવવામાં આવેલ છે. કોક વિષય ચેથી જેને મહિલા પરિષદૂના રિપોર્ટને લગતે છે અને એક ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદ્ર જે રાજકોટ મુકામે મળી હતી તેને લગતે છે. તીર્થભકિત મૂળથી જ મારા ઉત્પાદકેના હૃદયમાં વસેલી છે અને તેથી પહેલા પુસ્તકથી જ શ્રી શત્રુંજયાદિ તીર્થ સંબંધી અનેક હકીકતે, વૃત્તાંતે વિગેરે દાખલ કરવામાં આવે છે. ગતવર્ષમાં પણ શ્રી તાળધ્વજ તીર્થનું વૃત્તાંત તથા શ્રી અંતરીશજી તીર્થ શ્વેતાંબરાસ્નાયનું છે તેને પુરાવાને લગતે વિષય દાખલ કરેલ છે. અંતરીક્ષાના પ્રભાવિક તીર્થે થયેલા તકરાર સંબંધી આવેલા કેસનું પરિણામ પણ કાખલ કરવામાં આવ્યું છે. એ તીર્થના સંબંધમાં હજુ વિશેષ પ્રયત્ન શરૂ છે, જેનું પરિણામ આપણું લાભમાં આવવાનો સંભવ છે. કારણકે એ તીર્થને માટે પ્રતિપણી પાસે જ્યારે બીલકુલ પુરાવા નથી ત્યારે આપણી પાસે ઘણું પ્રાચીન અને પ્રતિષિત પુરાવાઓ છે. આ સિવાય બીજા ૨૪ વિષયે જુદા જુદા લેખકોના લખેલા ખાસ જ્ઞાનવૃદ્ધિ કર તેવા દાખલ કરવામાં આવ્યા છે. તેમાં ૪–૫ વિષયે તે શ્રી ઉપદેશ પ્રાસાદમાંથી લેવામાં આવ્યા છે તે ખાસ વાંચવા લાયક છે. તે વિષયે પૈકી અશુભ ધ્યાનના ૮૩ સ્થાનક સંબંધી વિષયમાં તે દરેક ધ્યાન ધ્યાનારનાં નામ આપવામાં આવ્યાં છે.તે દરેક નામવાળાની કથા ક્યા કયા ગ્રંથમાં છે તે પ્રસ્તુત વર્ષમાં ખાસ લેખ તરીકે બતાવવા ઈચ્છા છે. બાકીના કથાનક વિષયે તેમાંથીજ કાઢેલા છે; એ ખાસ ઉપદેશનું કામ બજાવે તેવા છે. ઉપરાંત બે પ્રકારના આયુષ્યવાળે વિષય પણ મનન કરવા લાયક છે. મુનિરાજ શ્રી કર્ખરવિજયજીના લેખોની પ્રસાદી ગતવર્ષમાં પણ સારી આપવામાં આવી છે. ત્રીજાથી છઠ્ઠા સુધી ચાર અષ્ટકનું વિવરણ જુદા જુદા દશ અંકમાં આપવામાં આવ્યું છે. તે ખાસ લક્ષપૂર્વક વાંચવા ને મનન કરવા ગ્ય છે. ઉપરાંત બીજા પણ ત્રણ ચાર લેખે એ મહાત્માના લખેલા દાખલ કરવામાં આવ્યા છે. હિરપ્રશ્નને વિષય ગતવર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. પ્રસ્તુત વર્ષમાં સેનપ્રશ્ન અથવા બીજા કોઈ પ્રશ્નોત્તરના ગ્રંથને સ્થાન આપવાની ઈચ્છા છે. શ્રીપાળ રાજાના રાસ ઉપરથી નીકળતા સારને વિષય માત્ર ત્રણ અંકમાંજ આપવામાં આ For Private And Personal Use Only
SR No.533299
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy