SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'નવુ વર્ષ વેલા હાવાથી ગતવર્ષમાં તે પૂરું થઈ શકયે નથી, પરંતુ પ્રસ્તુત વર્ષમાં · તે અવશ્ય પૂર્ણ થવાના છે. માક્તિકના લખેલે માયાદભ ત્યાગવાળા વિષય એકજ અંપૂર્ણ રહેલા છે તે આ પ્રથમ અ'કમાંજ પૂર્ણ કરવામાં આવનાર છે, તેના લખેલા ખીજા પણ એક એ વિષય ગતવર્ષમાં આવેલા છે.. પ્રથમ અંકમાં આપવામાં આવેલે કલ્યાણક તપવાળે વિષય કાયમને માટે ઉપયોગી છે, કારણકે તેની અંદર એ તપને લગતી તમામ ખાખતા સમાવેલી છે. શ્રીહરિભદ્રસૂરિ ચરિત્રવાળા વિષય દેખાવમાં અપૂર્ણ નથી, પરંતુ તે હજી આવવાન છે. એક ઐતિહાસિક પ્રશ્નવાળા ઉપદેશમાળાના કર્રાના સબધમાં શકા ઉઠાવનારા નિષયનું પ્રસ્તુત વમાં સમાધાન આપવામાં આવનારૂં છે. કારણકે એના કર્તા શ્રી ધર્મદાસગણી શ્રી મહાવીરસ્વામી ભગવ'તના હસ્તઢીક્ષિત શિષ્ય હતા, એ હકીકત અનેક આધારાથી સાખીત થઇ શકે તેમ છે, તેથી આવેલ લેખ વાંચી કેાઈએ શ’કામાં પડવાનું નથી. ટુકાં ટૂંકાં વામ્યા અને હિતેાપદેશવાળા લેખ ખાસ હૃદયમાં કારી રાખવા લાયક છે. એ મને લેખના લેખક ખરેખરા આત્માર્થી છે. સાધ વાત્સલ્ય અને ધર્મકર્મમાં દંભને ત્યાગ કરવા વિષે એ અને વિષયમાં આપેલી કથાઓ ખાસ મરણુમાં રાખવા ચેાગ્ય છે. પેાતાની આળખાણુવાળા એ મિત્રના સવાદરૂપ લેખ પણ કેટલાક ખાસ મેધ આપે તેવા છે. બ્રહ્મચર્ય વ્રતની ભાવનાવાળા લેખ એક અનુભવી લેખકથી લખાયેલા છે, તેથી તે પણ ફરી ફરીને વાંચવા ચેાગ્ય છે. કથાવાળા વિષયા તે પ્રકારના સ્વાદને ઇચ્છનારા મધુમેની ઇચ્છા પણ કરવા માટેજ આપવામાં આવ્યા છે, અને સવ`ની છેવટે ચિત્તની શુદ્ધિ કરવી એજ સ જીવાને પ્રાસબ્ય હોવાથી તે સખ`ધી લેખ આપીને ગત વર્ષે સમાપ્ત કરવામાં આવ્યું છે. ગત વર્ષોંમાં એ મુનિરાજના અને બીજા શ્રાવક ભાઇઓના લખેલા લેખે આ પવામાં આવ્યા છે. તેમનાં નામે દરેક લેખમાં આપવામાં આવેલા હૈાવાથી અહીં ફ્રીને લખવામાં આવતાં નથી, પર`તુ એ લેખક મહાશયેા તેમજ અન્ય ઉત્તમ લેખકોને અ'તઃકરણથી પ્રાર્થના કરવામાં આવે છે કે તેમણે મારાપર કૃપાષ્ટિની વૃષ્ટિ કરવા માટે નિરંતર ઉઘુક્ત રહેવું. આ અભ્ય`નાની સાથેજ હું જસુાવવાની રજા લઉં છું કે હું.. સ્વાર્થનિષ્ઠ બની તમારી પ્રસાદીનું આસ્વાદન પાતેજ કરી જનાર નથી, પરંતુ તેનું આસ્વાદન બીજાને કરાવવામાંજ આનંદ માનનાર પરમાથું પરાયણુ છું, માટે આપે ઉદાર દિલ બતાવતાં કિંચિત્ પશુ સ`કાચ કરવા ચેગ્ય નથી. પ્રારંભમાંજ મારા ઉત્સુકતાવાળા વાંચકેાને વધારે રોકી ન રાખતાં પ્રસ્તુત For Private And Personal Use Only
SR No.533299
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy