Book Title: Jain Bhugol nu Tarkshuddha Vigyan
Author(s): Sanjay Vora
Publisher: Jambudvi Vignyan Research Centre
View full book text
________________
પર્વતોની ઊંચાઈ મહાનદી પાસે ૫૦૦ યોજન અને નિષધ- ૬ નદીઓ સીતા મહાનદીને મળે છે અને છ નદીઓ સીતાદા નીલવંત પર્વત પાસે ૪૦૦ યોજન છે. આ પર્વતોની પૂર્વ-પશ્ચિમ મહાનદીને મળે છે. અત્યારે જંબૂદ્વીપમાં આવેલા મહાવિદેહ ક્ષેત્રમાં પહોળાઈ ૫૦૦ યોજન જેટલી છે. વક્ષસ્કાર પર્વતનો આકાર કુલ ચાર તીર્થકર ભગવંતો વિચરણ કરે છે. આ પૈકી આઠમી ઘોડાની ડોક જેવો છે. મહાવિદેહ ક્ષેત્રમાં આઠ વિજયોની ગોઠવણી વિજયમાં શ્રી સીમંધર સ્વામી ભગવાન, નવમી વિજયમાં શ્રી આ મુજબ કરવામાં આવી છે:
યુગમંધર સ્વામી ભગવાન, ૨૪મી વિજયમાં શ્રી બાબુ સ્વામી (૧) વિજય - ૧
ભગવાન અને ૨૫મી વિજયમાં શ્રી સુબાહુ સ્વામી ભગવાન વિહાર (૨) વક્ષસ્કાર પર્વત -૧
કરે છે. આ ચાર પૈકી શ્રી યુગમંધર અને બાહુ સ્વામી ભગવાન (૩) વિજય - ૨
આપણી સૌથી વધુ નજીક છે. (૪) અંતર્નદી - ૧ (૫) વિજય -૩
એક વિજયનું સ્વરૂપ (૬) વક્ષસ્કાર પર્વત - ૨ (૭) વિજય - ૪
સમગ્ર મહાવિદેહ ક્ષેત્રનું વિભાજન ૩૨ વિભાગોમાં (૮) અંતર્નદી - ૨
કરવામાં આવેલું છે, જે ૩૨ વિજયો તરીકે ઓળખાય છે. આ (૯) વિજય -૫
પ્રત્યેક વિજયની લંબાઈ ૧૬૫૯૨ પૂર્ણાંક ૨/૧૯ યોજન અને (૧૦) વક્ષસ્કાર પર્વત - ૩
પહોળાઈ ૨૨૧૨ પૂર્ણાંક ૮ યોજન જેટલી છે. ભરત અને (૧૧) વિજય - ૬
ઐરાવત ક્ષેત્ર કરતાં આ વિજયનો વધુ વિસ્તાર છે. (૧૨) અંતર્નદી - ૩
મહાવિદેહ ક્ષેત્રની પ્રત્યેક વિજયના મધ્ય ભાગમાં વૈતાઢ્ય (૧૩) વિજય - ૭
પર્વત આવેલો છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ તે વિજયની પહોળાઈ (૧૪) વક્ષસ્કાર પર્વત - ૪
જેટલી છે અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ પ0 યોજન જેટલી છે. આ (૧૫) વિજય - ૮
વૈતાદ્ય પર્વતને કારણે વિજયના બે ભાગ થાય છે. એક ભાગ નિષધ મહાવિદેહ ક્ષેત્રમાં પ્રત્યેક બે વિજયોની વચ્ચે એક કે નીલવંત પર્વત પાસે રહે છે તો બીજો ભાગ સીતા કે સીતોદા વક્ષસ્કાર પર્વત અથવા અંતર્નદી આવેલી છે.
મહાનદી પાસે રહે છે. આ દરેક વિજયમાં કુંડમાંથી નીકળતી બબ્બે નીલવંત પર્વતની દક્ષિણે અને મેરુ પર્વતની પૂર્વ દિશામાં નદીઓ છે, જેનાં નામ ગંગા-સિંધુ અથવા રક્તા-રક્તાવતી છે. આ કચ્છ નામની પ્રથમ વિજય આવેલી છે. ત્યાર બાદ પૂર્વ દિશામાં નદીઓ અને વૈતાઢ્ય પર્વતને કારણે દરેક વિજય છ ખંડમાં વહેંચાઈ પ્રથમ વક્ષસ્કાર પર્વત આવેલો છે, જેની પૂર્વમાં સુકચ્છ નામની જાય છે. ગંગા અને સિંધુ અથવા રક્તા અને રક્તાવતી નદીઓ બીજી વિજય આવેલી છે. સુકચ્છ અને ત્રીજી વિજય મહાકચ્છ વચ્ચે નિષધ અથવા નીલવંત વર્ષધર પર્વતની તળેટીમાં આવેલા કુંડોમાંથી અંતર્નદી આવેલી છે. ત્રીજી અને ચોથી વિજય વચ્ચે વક્ષસ્કાર પર્વત નીકળે છે, વૈતાદ્ય પર્વતને ભેદીને સીતા અથવા સીતાદા મહાનદીને આવેલો છે. ચોથી અને પાંચમી વિજય વચ્ચે અંતર્નદી છે. પાંચમી મળે છે. આ દરેક વિજયમાં મધ્ય ખંડમાં અયોધ્યા નગરી જેટલી જ અને છઠ્ઠી વિજય વચ્ચે વક્ષસ્કાર પર્વત છે. છઠ્ઠી અને સાતમી વિજય લંબાઈ-પહોળાઈ ધરાવતી એક-એક નગરી આવેલી હોય છે, જે તે વચ્ચે અંતર્નદી છે. સાતમી અને આઠમી વિજય વચ્ચે વક્ષસ્કાર વિજયમાં થનારા ચક્રવર્તીની રાજધાની બને છે. આ વિજયમાં પર્વત છે. આઠમી વિજય પછી વનમુખ છે અને પછી લવણ સમુદ્ર વર્ષધર પર્વતની તળેટીમાં એક-એક ઋષભકૂટ આવેલો હોય છે, છે. આ જ પ્રકારે નિષધ પવર્તની ઉત્તરે અને મેરુ પર્વતની પૂર્વે આઠ જેની ઉપર ચક્રવર્તી પોતાનું નામાંકન કરે છે. વિજયની ગંગા નદી વિજયો આવેલી છે.
જ્યાં મહાનદીને મળે છે ત્યાં માગધ તીર્થ કહેવાય છે, સિંધુ નદી આ જ પ્રકારે પશ્ચિમ મહાવિદેહમાં પણ ૮+૮=૧૬ જ્યાં મહાનદીને મળે ત્યાં પ્રભાસ તીર્થ કહેવાય છે અને તે બન્નેની વિજયો આવેલા છે. આ ૩૨ વિજયો વચ્ચે ૧૬ વક્ષસ્કાર પર્વતો વચ્ચે વરદાન તીર્થ કહેવાય છે. આ રીતે પ્રત્યેક વિજયમાં ત્રણ તીર્થો અને ૧૨ અંતર્નદીઓ આવેલી છે. આ પૈકી ૬ અંતર્નદીઓ છે. નીલવંત પર્વત પાસેના કુંડોમાંથી પ્રગટ થાય છે અને ૬ અંતર્નદીઓ મહાવિદેહ ક્ષેત્રના પૂર્વ અને પશ્ચિમ છેડે લવણ સમુદ્રને નિષધ પર્વત પાસેના કુંડોમાંથી નીકળે છે. આ ૧૨ અંતર્નદીઓ પૈકી સ્પર્શીને બે વનમુખ આવેલાં છે. આ બે વનમુખની વચ્ચેથી સીતા
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252