Book Title: Jain Bhugol nu Tarkshuddha Vigyan
Author(s): Sanjay Vora
Publisher: Jambudvi Vignyan Research Centre

View full book text
Previous | Next

Page 228
________________ છે. દર આપણને ક્ષિતિજ પણ આપણી આંખના સ્તરે ઉપર ઊઠતી દેખાય આવતો નથી. આ નકશાઓ સાબિત કરે છે કે પૃથ્વી સપાટ છે. છે. જો આપણે દરિયામાં પાંચ માઇલ દૂરથી આવતી કોઈ સ્ટીમરને ન હોકાયંત્ર પણ પૃથ્વી જોઈશું તો તે ઢાળ ચડીને આવી રહી હોય તેવી દેખાશે. હવે જો આપણે દરિયાકિનારે આવેલી નાનકડી ટેકરી ઉપર ચડીશું તો સપાટ હોવાની સાબિતી છે આપણે દરિયામાં ૨૫ માઇલ દૂર જોઈ શકીશું. આ ભાગ જો કોઈ પણ હોકાયંત્રને જ્યારે સ્થિર સપાટી ઉપર ખરેખર પૃથ્વીના ગોળાકાર નીચે હોય તો તે ટેકરી ઉપરથી પણ મૂકવામાં આવે છે ત્યારે તેનો ઉપરનો છેડો ઉત્તર ધ્રુવ તરફ અને દેખાઈ શકે નહીં. આ રીતે સ્ટીમરનાં નિરીક્ષણ પરથી પૃથ્વી દડા નીચેનો છેડો દક્ષિણ તરફ હોય છે. જો ઉત્તર અને દક્ષિણ ધ્રુવ એક જ જેવી ગોળ છે એવું સાબિત થતું નથી. સમતળમાં હોય તો જ હોકાયંત્રની સોય એકસાથે ઉત્તર અને દક્ષિણ કે સ્ટીમરમાં આવું દિશા બતાડી શકે. જો પૃથ્વી દડા જેવી ગોળ હોય અને દડા ઉપર હોકાયંત્રની સોય મૂકવામાં આવે તો આ સોય એકસાથે કદી ઉત્તર કેમ બને છે? અને દક્ષિણ દિશા બતાડી શકે નહીં. ધારો કે સોયનો એક છેડો ઉત્તર કોઈ પણ સ્ટીમર દરિયામાં દૂરથી આવી રહી હોય દિશામાં હોય તો બીજો છેડો દક્ષિણમાં નહીં પણ આકાશમાં હોય. ત્યારે તેનો ધુમાડો પહેલાં દેખાય છે, પછી તેની ચિમની દેખાય છે, ધારો કે નીચેનો છેડો દક્ષિણ દિશામાં હોય તો ઉપરનો છેડો પછી તેનો વચ્ચેનો ભાગ દેખાય છે, પછી તેનું તૂતક દેખાય છે અને આકાશમાં હોવો જોઈએ. આવું બનતું નથી, કારણ કે પૃથ્વી સપાટ સૌથી છેલ્લે તેનું તળિયું દેખાય છે. આનું કારણ તે પૃથ્વીના છે અને તેના બન્ને ધ્રુવ એક જ સમતલમાં છે. ગોળાકારમાંથી ઉપર આવી રહી હોવાનું કહેવાય છે. હકીકતમાં આ - 0 4 દક્ષિણ ધ્રુવનું આપણી દૃષ્ટિનો ભ્રમ માત્ર છે. તેના માટે પૃથ્વીનો તથાકથિત ગોળાકાર બિલકુલ જવાબદાર નથી. જ્યારે આપણને નરી આંખે અસ્તિત્વ જ નથી. દૂરથી આવી રહેલી સ્ટીમરનો માત્ર ધુમાડો જ દેખાતો હોય ત્યારે હોકાયંત્રની સોય એકસાથે ઉત્તર અને દક્ષિણ દિશા આપણે જો શક્તિશાળી દરબીન વડે જોઈ તો આખી સ્ટીમર બતાડે છે, તેનાથી પણ સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. આપણને સ્પષ્ટ દેખાશે. જો સ્ટીમરનો બાકીનો ભાગ પૃથ્વીના હકીકતમાં પૃથ્વીનું ઉત્તર દિશામાં હકીકતમાં પૃથ્વીનું ઉત્તર દિશામાં જે કેન્દ્ર છે તેને ઉત્તર ધ્રુવ ગોળાકાર નીચે છુપાયેલો હોય તો તે દૂરબીન વડે પણ જોઈ શકાય ગણવામાં આવે છે. દક્ષિણ દિશામાં પૃથ્વીનું કોઈ કેન્દ્ર જ નથી માટે નહીં. આ રીતે પૃથ્વી સપાટ સાબિત થઈ જાય છે. દક્ષિણ ધ્રુવનું અસ્તિત્વ જ નથી. આ કારણે કોઈ વિજ્ઞાનીઓ કે સાગરખેડુઓ ક્યારેય દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યા નથી. આપણે જેને ખલાસીઓ પૃથ્વીનો ગોળો દક્ષિણ ધ્રુવ માનીએ છીએ તે હકીકતમાં ઉત્તર ધ્રુવની વિરોધી દિશા સાથે નથી લઈ જતા છે. પૃથ્વીના જેટલા ભાગમાં ઉત્તર ધ્રુવનો તારો દેખાય છે, તેને ખલાસીઓ જ્યારે દરિયાની સફરે નીકળે છે ત્યારે આપણે ઉત્તર ગોળાર્ધ કહીએ છીએ. હકીકતમાં આ ઉત્તરનો સપાટ દિશાની અને સ્થળોની માહિતી માટે સ્કૂલોમાં હોય છે તેવો પૃથ્વીનો પ્રદેશ છે. જ્યાં ધ્રુવનો તારો નથી દેખાતો તેને ખોટી રીતે દક્ષિણ ગોળો પોતાની સાથે નથી લઈ જતા પણ નકશાઓ સાથે રાખે છે. ગોળાર્ધ કહેવામાં આવે છે. આ પ્રદેશ ધ્રુવના તારાથી અત્યંત દૂર આ નકશાઓ સપાટ કાગળ ઉપર દોરેલા હોય છે, કારણ કે સમુદ્રનું આવ્યો હોવાથી ત્યાં ધ્રુવનો તારો દેખાતો નથી. ખેડાણ કરતા ખલાસીને ખબર છે કે પૃથ્વી સપાટ છે. તેઓ જો દક્ષિણમાં માત્ર પૃથ્વીના ગોળાના આધારે પોતાનું વહાણ હંકારે તો વહાણનો પત્તો જ લાગે નહીં. આ ઉપરથી સાબિત થાય છે કે પૃથ્વી સપાટ છે. મહાસાગર છે આપણે જોયું કે દક્ષિણમાં કોઈ ધ્રુવ નથી. ઉત્તર | નકશાઓ પણ ધ્રુવથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓ ગોળાકારમાં ગોઠવાઈ જઈને આ સપાટ હોય છે એક સપાટ વર્તુળ બનાવે છે, જેને અત્યારે આપણે ભૂલથી દક્ષિણ દરિયાઈ મુસાફરીના જે નકશાઓ તૈયાર કરવામાં ધ્રુવ કહીએ છીએ. હકીકતમાં ઉત્તર ધ્રુવથી વિરુદ્ધ દિશામાં આવાં આવે છે અને તેમાં જે રીતે અક્ષાંશ, રેખાંશ, શહેરો વગેરે દર્શાવવામાં અસંખ્ય બિંદુઓ આવેલાં છે, જેને આપણે ભૂલથી દક્ષિણ ધ્રુવ આવે છે તેમાં ક્યાંય પૃથ્વીના ગોળાકારને ગણતરીમાં લેવામાં માની બેઠા છીએ. આ બધાં બિંદુઓ ક્યારેય ઉત્તરની જેમ એક બિંદુ ૧૨ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252