Book Title: Jain Bhugol nu Tarkshuddha Vigyan
Author(s): Sanjay Vora
Publisher: Jambudvi Vignyan Research Centre

View full book text
Previous | Next

Page 175
________________ ભરત ચક્રવર્તીની છ ખંડની વિજયયાત્રા ભરત અથવા ઐરાવત ક્ષેત્રમાં થનારા ચક્રવતી રાજાઓ તે દિવસથી ભરત ક્ષેત્રમાં યોજનનું માપ પ્રવર્તમાન છે. ભરત ક્ષેત્રના છ ખંડ ઉપર વિજય પ્રાપ્ત કરીને ચક્રવર્તી બને છે. ભરત મહારાજાનું સૈન્ય પ્રતિદિન એક-એક યોજનનું અંતર કાપતું ગંગા ક્ષેત્રના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત નદીના દક્ષિણ કિનારાની નજીક આવી પહોંચ્યું. અહીં ભરત મહારાજા વર્તમાન અવસર્પિણી કાળના પ્રથમ ચક્રવર્તી બન્યા હતા. ચક્રવર્તીએ અને તેમની સેનાએ એક રાત-દિવસનો વિરામ કર્યો. ચક્રવર્તી બનવા માટે ભરત મહારાજાએ ઉત્તર અને દક્ષિણ ભરત બીજા દિવસે તેમણે પ્રયાણ કર્યું. દરરોજ ચક્રની પાછળ એક -એક ક્ષેત્રમાં આવેલા છએય ખંડ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. ભરત યોજન ચાલતા ભરત ચક્રવર્તી અને તેમનું સૈન્ય લવણ સમુદ્રને ચક્રવર્તીની આ છ ખંડની વિજયયાત્રાનું વર્ણન વાંચવાથી આપણને કિનારે આવેલા માગધ તીર્થમાં આવી પહોંચ્યા. અહીં આવી ભરત પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનના કાળમાં પ્રવર્તતી ભરત મહારાજાએ અઠ્ઠમ તપ અને પૌષધનું વ્રત કર્યું. ક્ષેત્રની ભૂગોળનો પણ બરાબર ખ્યાલ આવે છે. કલિકાલ સર્વજ્ઞ પૌષધવ્રત પૂર્ણ કરીને ભરત મહારાજા રથમાં આરૂઢ થઈને જૈનાચાર્ય શ્રીમદ્ વિજય હેમચન્દ્રસૂરિજી મહારાજાએ રચેલા “શ્રી લવણ સમુદ્રના કિનારે આવ્યા. પછી તેમણે રથને ધરી સુધી જળમાં ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર' ગ્રંથમાં ભરત ચક્રવર્તીની પ્રવેશ કરાવીને ધનુષ્યટંકાર કર્યો. ત્યાર બાદ ભરત મહારાજાએ વિજયયાત્રાનું વિસ્તારથી વર્ણન આપવામાં આવ્યું છે. ધનુષ્યમાંથી બાણ છોડ્યું જે ૧૨ યોજન દૂર મગધપતિ મહારાજાની - ભરત મહારાજાએ છ ખંડના અધિપતિ બનવા માટે સૈન્ય સભામાં જઈને પડ્યું. આ વિધાન ઉપરથી ખ્યાલ આવે છે કે મગધ સાથે અયોધ્યાથી પૂર્વ દિશામાં પ્રયાણ કર્યું. આકાશમાં ફરતા સૂર્યના દેશની રાજધાની લવણ સમુદ્રથી ૧૨ યોજન જેટલી જ દૂર હતી. બિંબ જેવું ચક્રરત્ન સૈન્યની આગળ ચાલ્યું. સુષેણ નામના સેનાપતિ મગધપતિ આ બાણને જોઈ પહેલાં તો કોપાયમાન થઈ પણ અશ્વરત્નની ઉપર આરૂઢ થઈને ચક્રની પેઠે આગળ ચાલ્યા. ગયા પણ તેમના મંત્રીએ સલાહ આપી કે “આ બાણ ભરત ચક્રરત્ન પહેલા દિવસે જેટલું અંતર ચાલ્યું તે માપ એક યોજન ચક્રવર્તીનું છે, માટે આપણે તેમને શરણે જવું જોઈએ.” મંત્રીની કહેવાયું. આ માપને યોજન તરીકે ઓળખવામાં આવ્યું અને તે સલાહસ્વીકારીને મગધપતિ ભરત મહારાજાને શરણે આવ્યો. ભરત ગાવ્યું છે. ભ ૨ ત ક્ષે ત્ર લઘુ હિમવંત પર્વત 'પદ્મદ્રહ સિંધુ ખંડ૩ ગંગા ખંડ ૫ | ઉત્તરાર્ધ ભરતે વતાઠ્ય પર્વત તાર્ચ વિતું સિંધુ ખંડ ૨ - ગંગા ખંડ ૬ અર્વાદયા મધ્ય ખંડ ૧ - દક્ષિણાર્ધ ભરતી સિંધુ નદી પ્રભાસ ના ગંગા નદી માગધ વ , કર મુ વરદામ પ ણ નોંધ: આ આકૃતિમાં ભરત ક્ષેત્ર અર્ધ ગોળાકાર દર્શાવામાં આવ્યું છે પરંતુ વાસ્તવમાં તેનો આકાર ધનુષ્યાકાર છે, જેની નોંધ લેવા વિનંતી છે. જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252