Book Title: Jain Bhugol nu Tarkshuddha Vigyan
Author(s): Sanjay Vora
Publisher: Jambudvi Vignyan Research Centre

View full book text
Previous | Next

Page 192
________________ પગ વાળીને બેસે છે તે વખતે પાછળનો ભાગ નીચો અને આગળની ક્ષેત્રની પહોળાઈ ૧૬ ગણી છે તો મહાવિદેહ ક્ષેત્રની પહોળાઈ ૬૪ ભાગ મોંના સ્થાને અતિ ઊંચો દેખાય છે, તેવો માનુષોત્તર પર્વતનો ગણી છે. આ બધાં જ ક્ષેત્રોની લંબાઈ એકસરખી ૮,૦૦,૦૦૦ પણ દેખાવ હોવાથી તેને સિંહનિષાદી પર્વત પણ કહેવાય છે. યોજન છે. સમગ્ર પુષ્કરવર દ્વીપની જાડાઈ ૧૬ લાખ યોજન છે. તે ધાતકી ખંડમાં જે છ વર્ષધર પર્વતો આવેલા છે તેની પૈકી અત્યંતર પુષ્કરાર્ધની જાડાઈ ૮ લાખ યોજન છે. માનુષોત્તર જેટલી ઊંચાઈ છે તેની સરખામણીએ અર્ધ પુષ્કરવર દ્વીપના વર્ષધર પર્વત અત્યંતર પુષ્કરાર્ધની સરહદે છે પણ તે બાહ્ય પુષ્કરાર્ધમાં પર્વતોની ઊંચાઈ સરખી છે પણ તેની પહોળાઈ બમણી થઈ જાય છે. આવેલો હોવાથી તેની જાડાઈનો સમાવેશ અત્યંતર પુષ્કરાર્ધમાં અર્ધ પુષ્કરવર દ્વીપમાં ૭૨ સૂર્યો અને ૭૨ ચંદ્રો પ્રકાશમાન છે. આ કરવામાં આવ્યો નથી. અત્યંતર પુષ્કરાઈના મધ્ય ભાગમાં ઉત્તર સૂર્યો અને ચંદ્રો એક જ પંક્તિમાં ગોઠવાઈને જંબુદ્વીપમાં આવેલા મેરુ દિશામાં એક અને દક્ષિણ દિશામાં એક એમ બે ઈષકાર પર્વતો પર્વતની પ્રદક્ષિણા કરે છે. અર્ધ પુષ્કરવર દ્વીપમાં ૨૦૧૬ નક્ષત્રો આવેલા છે. આ ઈષકાર પર્વતોનું સ્વરૂપ ધાતકી ખંડમાં આવેલા અને ૬૩૩૬ ગ્રહો આવેલાં છે. આ દ્વીપાર્ધમાં ૪૮,૨૨,૨૦૦ ઈષકાર પર્વતો જેવું જ છે. આ ઈષકાર પર્વતોનો એક છેડો કાલોદધિ કોડાકોડી તારાઓનો સમૂહ પણ આવેલો છે. સમુદ્રને અને બીજો છેડો માનુષોત્તર પર્વતને સ્પર્શેલો છે. આ ઈષકાર જંબૂદ્વીપમાં બે સૂર્યો અને બે ચંદ્રો છે. લવણ સમુદ્રમાં ૪ પર્વતોની ઊંચાઈ ૫૦૦ યોજન અને પહોળાઈ ૧૦૦૦ યોજન સૂર્યો અને ૪ ચંદ્રો છે. ધાતકી ખંડમાં ૧૨ સૂર્યો અને ૧૨ ચંદ્રો છે. જેટલી છે. આ ઈષકાર પર્વતોના કારણે અત્યંતર પુષ્કરાર્થના પણ કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્યો અને ૪૨ ચંદ્રો છે. પુષ્કરવર દ્વીપમાં બે ભાગો થાય છે. એક ભાગ પૂર્વાર્ધ પુષ્કરાર્ધ તરીકે અને બીજો ૧૩૨ સૂર્યો અને ૧૩૨ ચંદ્રો છે. ભાગ પશ્ચિમાર્ધ પુષ્કરાઈ તરીકે ઓળખાય છે. જંબૂદ્વીપ, ધાતકી ખંડ અને અર્ધ પુષ્કરવર દ્વીપ આ પુષ્કરવર દ્વીપાધના પૂર્વ અને પશ્ચિમ બન્ને વિભાગમાં અઢીદ્વીપને જ મનુષ્યલોક તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણ લાખ નવ્વાણું હજાર યોજનના અંતરે એક એક કુંડ આવે છે. અઢીદ્વીપની બહાર મનુષ્યોનાં જન્મ-મરણ થતાં નથી. આ કારણે આ કુંડની ઊંડાઈ ૧૦ યોજન છે અને વ્યાસ ૨,૦૦૦ યોજન મનુષ્યોની વસતિ પણ પ્રાયઃ અઢીદ્વીપમાં જ જોવા મળે છે. અત્યંત જેટલો છે. આ કુંડનો વ્યાસ તળિયામાં ૨,૦૦૦ યોજન કરતાં વિશિષ્ટ કક્ષાના મનુષ્યો જ માનુષોત્તર પર્વત ઓળંગીને અઢીદ્વીપની ઓછો હોય છે, પણ જેમ ઊંચાઈ વધે તેમ વ્યાસ પણ વધે છે. છેવટે બહાર જઈ શકે છે, પણ તેમનું મૃત્યુ તો અઢીદ્વીપની અંદર જ થાય જમીનની સપાટીએ આ કુંડોનો સંપૂર્ણ વ્યાસ ૨,૦૦૦ યોજન છે. આ અઢીદ્વીપ અંતર્ગત લવણ સમુદ્ર અને કાલોદધિ સમુદ્ર એવા જેટલો થઈ જાય છે. બે મહાસાગરો આવેલા છે. અઢીદ્વીપનો કુલ વ્યાસ ૪૫ લાખ પુષ્કરવર દ્વીપમાં કુલ ૬૮ વૈતાઢય પર્વતો આવેલા છે. તે યોજન છે. આ પૈકી એક લાખ યોજનનો જંબુદ્વીપ, ચાર લાખ પૈકી બે ભરત ક્ષેત્રમાં બે, બે ઐરાવત ક્ષેત્રમાં બે અને બે મહાવિદેહ યોજનનો લવણ સમુદ્ર, આઠ લાખ યોજનનો ઘાતકી ખંડ, ૧૬ ક્ષેત્રમાં ૬૪ એમ કુલ ૬૮ વૈતાઢ્ય પર્વતો આવેલા છે. આ પર્વતોની લાખ યોજનનો કાલોદધિ સમુદ્ર અને ૧૬ લાખ યોજનાનો અર્ધ ઊંચાઈ ૨૫ યોજન જેટલી છે અને પાયાની પહોળાઈ ૨૦૦ પુષ્કરવર દ્વીપ છે. આ રીતે મનુષ્યલોકની લંબાઈ અને પહોળાઈ યોજન જેટલી છે. પણ ૪૫ લાખ યોજન જેટલી જ થાય છે. ધાતકી ખંડની જેમ અર્ધ પુષ્કરવર દ્વીપમાં પણ બે ભરત, અઢીદ્વીપની બહારનો પ્રદેશ અમનુષ્યલોક કહેવાય છે. બે ઐરાવત અને બે મહાવિદેહ ક્ષેત્રો આવેલાં છે, પણ તેમની અહીં સૂર્ય-ચંદ્ર બારે માસ સ્થિર રહેતા હોવાથી દિવસ-રાત થતા પહોળાઈ ધાતકી ખંડનાં ક્ષેત્રો કરતાં વધુ છે. અર્ધ પુષ્કરવર દ્વીપના નથી. અહીં પક્ષ-માસ-વર્ષ વગેરે પણ હોતા નથી. આ પ્રદેશોમાં ભરત ક્ષેત્રની લંબાઈ ૮ લાખ યોજન છે. તેના કાલોદધિ સમુદ્રની શાશ્વત નદીઓ તથા સરોવરો, મેઘની ગર્જના, વીજળી, બાદર નજીકના મુખની પહોળાઈ ૪૧,૫૭૯ પૂર્ણાક ૧૭૩/૨૧૨ અગ્નિ, તીર્થંકર, વાસુદેવ, ચક્રવર્તીવગેરે પણ જોવા મળતા નથી. યોજન છે, મધ્ય ભાગની પહોળાઈ ૫૩,૫૧૨ પૂર્ણાક અહીં સમય જાણે થંભી ગયો છે. અહીં સૂર્ય-ચંદ્રનાં ગ્રહણો પણ ૧૯૯|૨૧૨ યોજન છે અને માનુષોત્તર પર્વતની નજીકના થતાં નથી. અહીં ભરતાદિ ક્ષેત્રો અને વર્ષધર પર્વતો પણ હોતા નથી. ભાગની પહોળાઈ ૬૫,૪૪૬ પૂર્ણાક ૧૩/૨૧૨ યોજન છે. અહીં મનુષ્યોની વસતિ ન હોવાથી ઘરો, ગામો, નગરો વગેરે પણ ભરત ક્ષેત્રની લંબાઈ-પહોળાઈ જેટલી જ ઐરાવત ક્ષેત્રની લંબાઈ- હોતાં નથી. તીર્થંકર પરમાત્માનો જન્મ અઢીદ્વીપમાં આવેલાં પાંચ પહોળાઈ છે. ભરત અને ઐરાવત ક્ષેત્ર કરતાં હિમવંત અને ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો સિવાય ક્યાંય થતો હિરણ્યવંત ક્ષેત્રની પહોળાઈ ચાર ગણી છે. હરિવર્ષ અને રમ્ય નથી. અઢીદ્વીપની બહાર એક પછી એક દ્વીપો અને સમુદ્રો આવ્યા જ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252