Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ અને અનુબંધશુદ્ધ, એમ ત્રણ પ્રકારે શુદ્ધ એવા અનુષ્ઠાનને મોક્ષનુ... અંગ કહ્યું છે. ( તા જિનેશ્વર ભગવાન કહે એમાં નવાઈ શી ?) આમાં લખ્યું છે કે વિષય અનુષ્ઠાન દા. ત. તી કર દીક્ષા આદિને ઉદ્દેશીને કરાતા તપ, ( પછી ભલે તે લૌકિક આશ'સાથી કરાતો હોય, ) (૨) સ્વરૂપ શુદ્ । ઉપર મુજબ ( આશ’સાવાળા પણ ) કષાયનિરોધ, બ્રહ્મચર્ય, જિનપૂજન, અનશન આદિથી સ’પન્ન તપ; (૩) અનુબંધ શુદ્ધ : પરિણામ ટકી રહે અને ઉત્તરાત્તર ઉત્કર્ષને પ્રાપ્ત થાય તેવા તપ. આ નિર્વાણનું અગ છે. સૌભાગ્યાદિ પૂર્વ કહેલા તપા સકલદોષમુક્ત શ્રી જિનેશ્વર દેવા સંબધી શુદ્ધવિષયને અનુસરતાં હોવાથી એકાંતે ચુક્ત જ છે. ભલે તે પ્રાર્થનાગર્ભિત હાય. કારણ કે તે આરાગ્ય ધિલાભની પ્રાના જેવા જ છે. ૬૧. સૂયગડાંગસૂત્ર શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૨ ઉદ્દેશક-૩ ટીકા. ગાથા-૧૫ धर्मेणार्थी धर्मएव वार्थः, परमार्थेन अन्यस्य अनर्थरुपत्वात् ધર્મ એ જ અ છે, કેમકે પરમાર્થથી ખીજા બધા (અર્થ-કામ) અન’રૂપ છે. (જ્યાં અર્થસ્તુ મોક્ષ વૈ: એમ કહ્યું છે, ત્યાં જો અં કામ સાથે ધની પણ પુરુષાથ માંથી બાદબાકી કરવાની હાય, તા પછી અહી' જે ધર્મથી અન્ય પુરુષાર્થાને અન રૂપ કહ્યા છે. એમાં અર્થ-કામ સાથે મેાક્ષને પણ અનથ ગણી લેવા પડે! માટે અર્થ-કામ અને રૂપ અને ધર્મ-મોક્ષ અરૂપ એવું તાત્પ સમજવું જ જોઇએ.) (૨૭) ૬૨. ચેઇઅવંદણુ મહાભાસ (આ. શાંતિસૂ. મ.) પુસ્તક ગાથા ૮૬૨ सारीर माणसाणं दुक्खाण खओ त्ति होइ दुक्खखओ । नाणावरणाई कम्माण खओ उ कम्मखओ ||८६२ ।। ‘જયવીયરાય’ સૂત્રમાં ‘દુખખ્ખએ'ની માગણી છે, તેમાં શારીરિક અને માનસિક દુઃખાનો ક્ષય એવા અ કરેલા છે....એ ભગવાન પાસે માગી શકાય છે. ૬૩. પુઉમરસ' ભા—૨ પૃ. ૪૭૫ થી ૪૭૯ શ્લાક ૫૨-૫૩-૫૪ सत्तुग्ध ! इहपुरीए चउसु वि य दिसासु सत्तरिसियाणं । पडिमा उठवेहि लहुं होही सन्ती तओ तुज्झत ।। ५२ ।। अज्ज पभीईए इहं जिणपडिमा जस्स नत्थि नियय घरे । तं निच्छिएण मारी मारिहिई मयं व जह वग्घी ।। ५३ ।। अंगुट्ठ पमाणा विहु जिणपडिमा जस्स होहिइ घरम्मि । तस्स भवणा उमारी नासिहिइ लहुं न संदेहो || ५४ || અહી* મથુરામાં ફાટી નીકળેલા રોગચાળાની શાંતિ માટે સાત ચારણ ઋષિએ ઘેર ઘેર શ્રી જિનપ્રતિમા રાખવાના ઉપદેશ ત્યાંના રાજા (પ્રદ્યુમ્ન)ને કરે છે. ૬૪. ઉપદેશપદ પૃ. ૧૧૯/૭૬ जहा- हंहों धम्मो निच्चं रम्मो जम्मभूमीसुहाणं । सद्धा-सुद्धो सम्मं बुद्धो पंडिएणं जणेण ।। વસ્વામીના દૃષ્ટાંતમાં શ્રી ગૌતમસ્વામીની દેશનામાં ધ એ હરહમેશ રમ્ય છે, એમ કહ્યું છે.... (૨૮)

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91