________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
[ શ્રી ગુરૂએલ.
માની આશીથી પુત્ર પુત્રીએ જગમાં યશકીર્તિ પામે છે. જે પુત્ર અને પુત્રી માતાના વિનય કરતાં નથી તેમના રૂપમાં ધૂળ પડી; જગતમાં માતાને વિનય કરવાથી પુત્ર પુત્રીઓ ભણી શકે છે. માતાની આજ્ઞા મસ્તકે ચઢાવવી, તેમનું મન વતીને પ્રવૃત્તિ કરવી; વૃદ્ધાવસ્થામાં તે વિશેષે કરી માતાના વિનય કરવા. ધર્માંકૃત્યમાં વિશેષતઃ માતાને સહાય આપવી, માતાની આગળ રાક્ દેખાડવા નહી, માત્તા કદી ખાટું લાગે અને લાગણી દુ:ખાચ એવું બેલે તે પણુ સહનશીળતા રાખવી. માતાને એક માટી દેવી કરતાં પણ વિશેષ માન આપવું. જે દેશમાં માતાને વિનય સચવાય છે તે દેશની ઉન્નતિ થયા વિના રહેતી નથી. માતાના વિનય આત્મન્નતિમાં દ્વારભૂત છે.
પિતાના વિનય.
જેના ચેર્ગે જન્મ થાય છે તે જનક કહેવાય છે: માતાની પેઠે પિતાના વિનય પશુ કરવા ચૂકવુ નહિ. પિત્તા અનેક દુ:ખ વેઠી પુત્રનું ભરણુ પાષણ કરે છે. ચકલી અને ચકલા પોતાનાં નાનાં બચ્ચાંને માટે જ્યાં ત્યાંથી ખાવાસ્તુ લેઈ આવે છે. અને ખચ્ચાંનુ પોષણ કરે છે. છે. વાઘેણુ વાઘેણુ અચ્ચાને
જન્મ આપે છે ત્યારે વાઘ રક્ષણ કરે છે. તિર્યંચામાં પશુ બચ્ચાંઓ તરફ આવે. સ્નેહ રહે છેતેા પિતાનેા પુત્ર પુત્રી
For Private And Personal Use Only