________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન.
(૮૩) સ્વમીની સાથે યથાયોગ્ય વિનય સાચવ, તેમજ અન્યધમી મનુષ્યની સાથે પણ યથાયોગ્ય જે સમયે જેમ
ઘટે તેમ વિનય સાચવવો જોઈએ.
કઈ વિદ્વાન મનુષ્યને સમાગમ ઉચિત વિનય. થાય તો તેની સાથે પ્રેમથી વર્તવું.
વિનયથી બાલવું, યથાયોગ્ય સન્માન આપવું. નોકરે પિતાના ઉપરીને વિનય સાચવે. શેઠ અગર સત્તાધિકારી હોય તેની સાથે નીતિથી વર્તવું.
ઉપરીને કદી વિશ્વાસઘાત કરવો
નહિ. પિતાના ઉપરીનું ખરાબ કરે ઉપરીને ચિંતવવું નહિ, નેકરે શેઠની વિનય સાચવવો.
દુકાનમાંના ગુપ્ત બનાવીને અન્યની આગળ પ્રકાશવા નહિ, શેઠ કદાપિ નોકર ઉપર કોપાય
માન થાય તો નેકરે તે પ્રસંગે શાંતિ ધારણ કરવી, પણ શેઠના સામું કેધ યુક્ત વાણુથી બોલવું નહિ. શેઠ શાંત થાય ત્યારે પ્રસંગ જોઈ યોગ્ય હકીકત પ્રકાશવી, આવી ઉત્તમ નેકરની વર્તણુંક જોઈ શેઠ નોકરના પગારની વૃદ્ધિ કરે છે અને તેના ઉપર સદાકાલ પ્રેમ ધારણ કરે છે, તેના ભલામાં શેઠ ખુશી રહે છે. જેનું રાજ્ય હાય તેને રાજા કહે છે. પ્રજાએ પ્રજા પાલક રાજાને વિનય કરવો જોઈએ, રાજાનું બુરૂ ઈચ્છવું નહિ,
For Private And Personal Use Only