Book Title: Guru Bodh
Author(s): Buddhisagar
Publisher: Satyendraprasad Mehta Ahmedabad

View full book text
Previous | Next

Page 231
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) શ્રી સ વિના રહેશે બહીં. ધમનું અભયદાન મૂળ છે, દ્રવ્ય અાશ્વાનથી દેવલોકનાં સુખ અને ઉત્તરાત્તર સિદ્ધનાં સુખ મળે છે. અને ભાવ અભયદાન પૂર્ણ હાવાથી તુર્ત જ ગામનાં સુખ મળે છે. ૧૩ આત્મજ્ઞાન આત્મજ્ઞાનની મહત્તાની અવિધ નથી. સર્વ વસ્તુમાં સામાં સાર આત્મજ્ઞાન છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, અલ્પ નાણેણુ ય સુણી હેઇ, ન સુણી અરજ્જુધારણ-આત્મજ્ઞાનેન યુનિવતિ ન મુનિઅરણ્યવાસન. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી મુનિ હાય છે પણ ફક્ત જંગલમાં વાસ કરવા માત્રવટે મુનિ હાતા નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું મહા દુર્લભ છે. કેાઇ આસન્નલધીમે આત્મજ્ઞાન તરફ લક્ષ જાય છે. જેણે આત્માને જાણ્યા તેઓ સર્વ જાણ્યું, એગ જાણુઇ એ સવ્વ જાણુઇ. એને જાણે છે તે સર્વને જાણે છે. આત્માનું જ્ઞાન કરા માટે શ્રી સદ્ગુરૂની ઉપાસના કરવાની આવશ્યકતા છે. ખુની કૃપાથી તે મુખઢાશ જે બેધ આપે છે. અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248