________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૮)
શ્રી ગુરૂઓધ. પ્રકારની સિદ્ધિ પણ ભકિતથી પ્રગટ થાય છે. પરમાત્માની ભકિત કરવી તે પણ આત્માને જ ફળની આપનાર થાય છે. કારણ કે ભકિતને પરિણામ આત્મામાંથી ઉત્પન્ન થાય છે; ભકિતને પરિણામ જ્યારે આત્મામાં થાય છે, ત્યારે કર્મના આવરણે ટળે છે અને આત્મસુખની ખુમારી પ્રગટે છે અને ભકિતનો કર્તા પુરૂષ અંતે સિદ્ધ પરમાત્મા. રૂપે બને છે, કારણ કે આત્મા પરમાત્માનું ધ્યાન ધરતો છતે પોતે પરમાત્મા રૂપે બને છે
પરમાત્માની ભકિતથી અનેક લબ્ધિરૂપ શકિત પ્રગટે છે. ભકિતથી ચીત્તને લય થાય છે, પરમાત્મામાં ચિત્ત લાગવાથી રાગદ્વેષને નાશ થાય છે. તેથી બાહ્ય પદાર્થો પ્રતિ મનની શુન્યતા વતે છે. ભકિતમાં દરેક ને કંઈક મીઠાશ ઉપજે છે. માટે હે ભવ્ય છે ! તમે ભકિતના માર્ગમાં જ આયુષ્ય વ્યતીત કરે, કારણ કે ખરેખરી જન્મની સાફલ્યતા તેથીજ છે.
પરમાત્મ ભકિતમાં ચિત્તવૃત્તિને રેપ થવાથી ગની પણ પ્રાપ્તિ થાય છે. અને પરમાત્મસ્વરૂપમાં ચિત્તવૃત્તિનો રેધ કરવાથી સ્થિરતા થાય છે. અને તેથી શુદ્ધ જ્ઞાન પ્રગટે છે, ભકિતથી પરમાત્માનું આંતરૂ નથી. આવું ફરીવાર કહેવાથી સિદ્ધાંત કર્યો છે કે, ભકિતની ધુનમાં હું આત્મા અને પરમાત્મા અન્ય એવું જે અંતર હતું તે ભકિતની ધુનથી ભાગી જાય છે. અને શુદ્ધ ભકિતથી ભકતની
For Private And Personal Use Only