________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) પુસ્તકો ફેલાવો કરવો ઈરથાદ્ધિ લામસાબી શાળામાં હાન જાણવું.
અભયદાન સમાન કોઈ જગતમાં દાબ નથી, થે મને ભાવ અભયદાન સમજવું જોઇએ. જીના પ્રાણું અચાઅથવા તે દ્રવ્ય અભયદાન છે અને સ્વ. અને અન્ય જીવન રામ દર્શન અને ચારિત્ર ગુણે ખીલે તે ગુણે રક્ષણ થાય તેવું બેસવું, તે ઉપદેશ દેવે, તેવી પ્રવૃત્તિ કરવી, આમાના ગુણનું રક્ષણ કરવું, અનંત ભાવના દુખેથી અમને તેમજ અન્ય આત્માઓને છોડાવવા, સમકિત તથા ચારિત્રનો ઉપદેશ આપવો, શ્રી વીરપ્રભુમાં તે ઉપદેશવાં, આત્મજ્ઞાન ધ્યાન કરવું; ઈસ્વાદિ ભાવ અભય દાબ જાણવું.
સત્ય ધર્મ સાધકે વિચારો કે અભયદાનથી પિતાને તથા અન્ય જીવોને અત્યંત લાભ થાય છે. અલાયદાન જેનાર શ્રી શાંતિનાથના પૂર્વ ભવમાં મેઘરથ રાજાની પડે
સમ પુણ્ય પ્રાપ્ત કરે છે, સર્વ પ્રકારની દાનોમાં મહાયહાનની શ્રેષ્ઠતા બતાવી છે. તે ઉપરા અભયંપ્રદા રાની કથા કહેવામાં આવે છે.
અભયદાન વિષે અભયપ્રદા રાણીની કળ્યા, ભાવનગરમાં ચેતન નામને સજા પંચેન્દ્રિય પ્રાણ
For Private And Personal Use Only