Book Title: Guru Bodh
Author(s): Buddhisagar
Publisher: Satyendraprasad Mehta Ahmedabad

View full book text
Previous | Next

Page 208
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દક્તિ . (૧૭) કે જિનવરનું નામ સાચું છે. પ્રભુને ગાવાથી હૃદય નિર્મળ બને છે, જિનેન્દ્રની ભકિત વિના સર્વ કૃત્ય કાચાં છે. લુણવિના જેમ ભેજનમાં રસ પડતો નથી, તેમ ભક્તિવિના સેવા પણ લુખી છે. દેવની ભકિતથી મોક્ષનાં સુખ પ્રાપ્ત થાય છે. ભકિતવિના જગતના જીવ મેહ માયામાં ફસીને દુઃખી થાય છે. શ્વાસોશ્વાસે પરમાત્મા સ્વરૂપનું સ્મરણ કરવું. પર માત્માજ ધ્યેયરૂપે હૃદયમાં ધારણ કરવા. પ્રેમની ભક્તિમાં પ્રભુ અને ભક્તને કશું અંતર રહેતું નથી. ' અર્થાત્ પરમાત્મરૂપ ભક્ત બને છે. પરમાત્માની પ્રતિમાદ્વારાએ પરમાત્માની ભકિત કરીને પણ પરમાત્મસ્વરૂપ હૃદયમાં ધારણ કરવું. ભકિતના જે જે અંગે શાસ્ત્રમાં કહ્યાં છે, તે સર્વ સુખકારી અંગેનું સેવન કરવું. પ્રભુભકિતવિના હે ભવ્ય છે ! સ્મૃતિમાં રાખશે કે આ સંસાર પરિભ્રમણને પાર આવનાર નથી. હે બંધુઓ ! અનેક નઠારી ટેવો તમારામાં હશે તે પણ સત્ય ભકિતથી નાશ પામશે. પરમાત્માપણુ પ્રત્યેક આત્માઓમાં સત્તામાં રહેલું છે. પશુ કર્મથી આચ્છાદિત થયું છે. પણ તે પરમાત્મપશુને પ્રગટ ભાવ છે તે ભકિતના આધીન છે. સર્વ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248