________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિનયરત્ન
(૮૫)
જે વૃદ્ધ હાય તેના વિનય સાચવવાથી અનેકધા સદ્ગુણૢાની પ્રાપ્તિ થાય છે. પેાતાનાથી જ્ઞાનમાં અધિક હાય ત પણ વૃદ્ધ કહેવાય છે, તેવા પુરૂષોની સેવા કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કાઇ પેાતાના કરતાં કળામાં વૃદ્ધ હાય તેા તે કળા વૃદ્ધપુરૂષાના વિનય કરવાથી ચેાગ્ય કલાઆની પ્રાપ્તિ થાય છે. પોતાના કરતાં અનુભવમાં વિશેષ હાય તે અનુમય વૃદ્ધ કહેવાય છે. અનુભવ વૃદ્ધે પુરૂષાની સેવા કરવાથી અનેક પ્રકારના અનુભવા મળે છે. તપમાં જે વિશેષ ાય તે તપાવૃદ્ધ કહેવાય છે, તપાવૃદ્ધ પુરૂષાની સેવા કરવાથી અને તેમની મરજી સોંપાદન કરવાથી તપેગુણની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારની જડ વસ્તુઓની ઇચ્છાના નિરાધ કરવા તે ઉત્તમેાત્તમ તપ કહેવાય છે. વા‰દ્ધ પુરૂષાને પણ યથેાચિત વ્યવહાર વિનય સાચઃવવાથી અન્યની પ્રીતિમાં વૃદ્ધિ થાય છે. પુત્રીઓએ પણુ પાતાનાથી માટી બેન હાય, ફઇ હાય, માશી હોય; કાકી હાય, ભાભી હાય ઇત્યાદિ મેટાંઓને વિનય કરવા તેમના સામું ઉર્જાતપણાથી વવું નિહં. ચાવલાં થઈ માટાંઓને મહેણાં મારવાં નહિ.
વૃદ્ધ પુછ્યાના વિનય સાચવવા.
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રીઓએ પણ મેાટાંના વિનય કરવા.
For Private And Personal Use Only